ધાનેરા તાલુકાના નેગાળા ગામે નદી વિસ્તારમાં શનિવારે સવારે રીંછ દેખાતાં ખેડૂતો અને ગ્રામજનો તેને ભગાડવા લાકડીઓ સાથે પહોંચ્યા હતા ત્યારે એક વ્યક્તિઓ ઉપર હૂમલો કરી ઘાયલ કર્યો હતો . આ અંગે વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમો પાંજરા સાથે પહોંચી રીંછને પાંજરે પુરવા પ્રયત્નો હાથ ધર્યા હતા . ધાનેરા તાલુકાના નેગાળા ગામની નદીમાં શનિવારે સવારે એક રીંછ આવતા આજુબાજુના ખેતરોવાળા ખેડૂતો અને ગ્રામજનોમાં ભય ફેલાયો હતો અને ગ્રામજનો પણ આ રીંછને ભગાડવા માટે લાકડીઓ સાથે પહોંચ્યા હતા . જે દરમિયાન એક વ્યક્તિને રીંછ ઘાયલ કર્યો હતો . જેથી તેને સારવાર માટે દવાખાને લઇ જવાયો હતો . જેથી ગામના આગેવાનોએ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની દાંતીવાડાનોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જની ટીમો પાંજરા સાથે બે ગાડીઓ , ગનમેન અને ડોક્ટર સાથે 20 કર્મચારીઓ નેગાળ ગામે પહોંચ્યા હતા . અને નદીના પટમાં પાંજરા સાથે વન વિભાગની ટીમ દ્વારા રીંછ પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ નદીમાં બાવળોના કારણે વન વિભાગની ટીમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો . અને મોડી સાંજ સુધી ભારે જહેમત ઉઠાવવા છતાં રીંછ વન વિભાગના હાથમાં ન આવતા ગ્રામજનોમાં ફરી ભયનો મહોલ જોવા મળ્યો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राहुल गांधी की बढती लोकप्रियता से बौखलायी भाजपा सरकार- जोन्टी बीरवाल
लोकसभा में नेता प्रतिपक्ष राहुल गांधी के खिलाफ भाजपा नेता व मंत्रियों द्वारा की जा रही अमर्यादित...
মহাবিদ্যালয়ৰ ছাত্র-ছাত্ৰীকো মহাবিদ্যালয়ৰ শিক্ষকে দিয়ে বৃত্তিমুখী শিক্ষা
মহাবিদ্যালয়ৰ ছাত্র-ছাত্ৰীকো মহাবিদ্যালয়ৰ শিক্ষকে দিয়ে বৃত্তিমুখী শিক্ষা
Innocent Death: मलयालम एक्टर इनोसेंट का 75 साल की उम्र में निधन, स्टार्स ने बताया एक शानदार युग का अंत
मलयालम एक्टर और पूर्व सांसद इनोसेंट का कोच्चि के एक प्राइवेट हॉस्पिटल में निधन हो गया। उन्होंने...
सीजन की पहली बारिश की शुरूआत में नदी नालों में पानी की आवक,खेत हुए लबालब... देखें
सीजन की पहली बारिश की शुरूआत में नदी नालों में पानी की आवक,खेत हुए लबालब || Kanwas News ||
શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાં મહોત્સવ: અંબાજી ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે; કીર્તીદાન ગઢવી અને કિંજલ દવે સહિતના કલાકારો ભક્તિ રસની રમઝટ બોલાવશે
તા. 12મી ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી 2023 દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે ધર્મ અને સંસ્કૃતિના...