મહુવા તાલુકાના વલવાડા ખાતે આજુબાજુના પંથકના લોકોને મળશે આરોગ્યમ સુવિધાનો લાભ વલવાડા ખાતે આજથી નવી આરોગ્યમ હોસ્પિટલ શરૂ થઈ રહી છે જેમાં સ્પેશ્યલ રૂમ,જનરલ વોર્ડ સહિત તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આરોગ્યમ હોસ્પિટલનો લાભ ખાસ કરીને ઈમરજન્સીમાં સ્થાનિક લોકો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે ત્યારે આજથી વલવાડા પંથકમાં આરોગ્યમ હોસ્પિટલનો 24 કલાક મેડિકલ સુવિધાનો લાભ પંથકને મળતા લોકો માટે આ હોસ્પિટલ આશીર્વાદ રૂપ નિવડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવગઢ બારીયા નગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરાયું
દેવગઢ બારીયા નગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરાયું
'নামঘৰীয়া'ৰ স্ৰষ্টা সাহিত্যিক অতুলানন্দ গোস্বামীৰ দেহাৱসান
অসমীয়া সাহিত্যৰ বাবে অপূৰণীয় ক্ষতি। 'নামঘৰীয়া' উপন্যাসৰ স্ৰষ্টা বিশিষ্ট সাহিত্যিক অতুলানন্দ...
🙏🏻પાંચમું નોરતું એટલે માતા સ્કંદમાતાની ઉપાસનાનો દિવસ 🙏🏻 | Navratri - Day 5 | Navratri Tales
🙏🏻પાંચમું નોરતું એટલે માતા સ્કંદમાતાની ઉપાસનાનો દિવસ 🙏🏻 | Navratri - Day 5 | Navratri Tales
નડિયાદ કોર્ટે એ દુષ્કર્મ આચરનાર આરોપી ને 20 વર્ષ સજા ના 6 લાખ થી વધુ દંડ ફટકાર્યો
ગત દિવસો મા કઠલાલ તાલુકાના હિંમતપુરા ના આરોપી રણજીત ડાહ્યા ભાઈ ગોહિલ ઉર્ફે હરેશ .સૂકા એ 14 વર્ષ...