શહેરમાં વેચાતા પ્લાસ્ટિક ની થેલીઓ પર પ્રતિબંધ કોણ લાદશે ક્યારે લાદશે. પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે લડાઈ દોઢ વર્ષથી વધુ સમય બાદ પણ બજારમાં ઢગલે ઢગલો પ્લાસ્ટિકની થેલીઓ જોવા મળી રહી છે શહેરના શાક માર્કેટમાં પણ બે રોકટોક રીતે પ્રતિબંધ પ્લાસ્ટિક થેલીઓ અપાઈ રહી છે એક એક શાકભાજીની અન્ય ફેરીયા કાપડ ની લારી ગણીએ તો ત્યાં માત્ર 25 થી 50 પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલી આપવામાં આવતી હોવાની ગણના કરીએ તો પણ રોજની હજારો ની સંખ્યામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો વેપલોક ખેડબ્રહ્મા શહેરમાં અલગ અલગ વસ્તુઓ વેપારીઓ દ્વારા પેકિંગ કરી અપાઈ રહી છે મોટા મોટા વેપારીઓ પ્લાસ્ટિકની થેલીઓ વેચી રહ્યા છે હાથમાં આવે તો નાનો પાથરણા વાળો તેની સામે લાલ આંખ કરાય છે તો હોલસેલર વેપારીઓની સામે લાલ આંખ કેમ નહીં મુખ્ય વેપારતો હોલસેલરો જ કરતા હોય છે પ્લાસ્ટિક પર પ્રતિબંધ માત્ર કાગળ પર જ જોવાઈ રહ્યું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  મોંઘવારી અને બેરોજગારીના મામલે કોંગ્રેસનું રેલ રોકો આંદોલન  
 
                      અમદાવાદ
કોંગ્રેસ ભાજપ સરકાર વિરુદ્ધ મોંઘવારી અને બેરોજગારીના મામલે આંદોલન ચલાવી રહી છે. મણિનગર...
                  
   🔷প্ৰবীণ অভিনেতা মিথিলেশ চতুৰ্বেদীৰ মৃত্যু 
 
                      🔷প্ৰবীণ অভিনেতা মিথিলেশ চতুৰ্বেদীৰ মৃত্যু
                  
   ચલાલી તેમજ હાથનોલી પ્રાથમિક શાળા દ્વારા એક દિવસીય પ્રવાસનું આયોજન  
 
                      GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કઠલાલ આયોજીત ચલાલી પ્રાથમિક શાળા તથા હાથનોલી પ્રાથમિક...
                  
   মৰাণহাট  নাট্যমন্দিৰত নিশা কিশোৰী সকলৰ দ্বাৰা অঙ্কীয়া ভাওঁনা "ৰুক্মিনী হৰণ "প্ৰদৰ্শন। 
 
                      চৰাইদেউ জিলাৰ মৰাণহাটৰ মিলিত শিল্পীসমাজৰ নাট্যমন্দিৰত মঙ্গল বাৰে নিশা মহাপুৰুষ শঙ্কৰদেৱৰ ৰচিত...
                  
   સુરત : અંકલેશ્વરના મુસ્લિમ યુવકના અંગદાનથી 4 પીડિત દર્દીઓના જીવન બદલાયું | SatyaNirbhay News Channel 
 
                      સુરત : અંકલેશ્વરના મુસ્લિમ યુવકના અંગદાનથી 4 પીડિત દર્દીઓના જીવન બદલાયું | SatyaNirbhay News Channel
                  
   
  
  
  
  