વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ 6 એપ્રિલ ના રોજ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી નરેશભાઈ પટેલના શોપિંગ સેન્ટરમાં આવેલ કાર્યાલયમાં સૌ ભેગા થઈ ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને માનનીય વડાપ્રધાનના કાર્યકર્તાઓને સંબોધન કરનાર હોય ત્યારે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન નરેશભાઈ પટેલ સાથે તાલુકાના તમામ કાર્યકર્તાઓએ આ કાર્યક્રમ વાલોડ APMC ખાતે નિહાળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भगवान देवनारायण भजन संध्या में उमडे श्रद्धालु
गिरिराज विहार कॉलोनी में स्थित श्री श्याम मावा पनीर बॉयलर पर एक शाम भगवान देवनारायण के नाम भजन...
ચોટીલા હાઇવે પરથી અજાણ્યા યુવકની હત્યા કરાયેલ લાશ મળી : પોલીસે તપાસ હાથ ધરી
રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર મઘરીખડા નજીક આવેલ જોલી એન્જોય વોટર પાર્ક સામેથી એક અજાણ્યા યુવકને...
छात्र संघ चुनाव पर गजेंद्र सिंह शेखावत की सीएम से अपील, बोले-तय समय में हो चुनाव
केंद्रीय मंत्री गजेंद्र सिंह शेखावत आज यानी रविवार को जोधपुर दौरे पर रहे. इस दौरान उन्होंने...
लोणी येथील शेतकऱ्याच्या पाळीव कुत्र्यावर बिबट्याचा हल्ला!घटना सीसीटीव्हीत कैद ..
लोणी येथील शेतकऱ्याच्या पाळीव कुत्र्यावर बिबट्याचा हल्ला!घटना सीसीटीव्हीत कैद ..
ઠાસરા ખાતે ઈદે મિલાદ પર્વની ધામધૂમથી ઉજવણી કરવાંમાં આવી.
ઠાસરા ખાતે ઈદે મિલાદ પર્વની ધામધૂમથી ઉજવણી કરવાંમાં આવી.