વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ 6 એપ્રિલ ના રોજ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી નરેશભાઈ પટેલના શોપિંગ સેન્ટરમાં આવેલ કાર્યાલયમાં સૌ ભેગા થઈ ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને માનનીય વડાપ્રધાનના કાર્યકર્તાઓને સંબોધન કરનાર હોય ત્યારે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન નરેશભાઈ પટેલ સાથે તાલુકાના તમામ કાર્યકર્તાઓએ આ કાર્યક્રમ વાલોડ APMC ખાતે નિહાળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kerala PSC: मां-बेटे ने PSC परीक्षा में बनाई पहचान, जानिए दिलचस्प कहानी |
Kerala PSC: मां-बेटे ने PSC परीक्षा में बनाई पहचान, जानिए दिलचस्प कहानी | #Malappuram
સુરતઃ ‘હર ઘર તિરંગા’ ઝુંબેશ, મહાનગર પાલિકાએ અત્યાર સુધીમાં 2.5 લાખ તિરંગાનું વેચાણ કર્યું છે, 6 લાખ તિરંગાના વેચાણનો અંદાજ
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં...
સિક્લીગર ગેંગને પકડવા ગયેલી પોલીસ પર ગીલોલથી હુમલો છતાં પોલીસે હિંમતભેર બંને શખ્સોને દબોચી લીધા
શહેરમાં અમીન માર્ગ પર થોડા મહિના પહેલા જ ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું આ...
બનાસકાંઠાં જીલ્લામાં 03 વાગ્યા સુધીમાં સરેરાશ 55.52 % મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતરગત બનાસકાંઠાં જીલ્લામાં 01 વાગ્યા સુધીમાં 37.48 % મતદાન થયું જ્યારે...
દિયોદર શાળા નંબર 2 ખાતે પ્રજાસત્તાક પર્વ ની કરાઈ ઉજવણી..
દિયોદર પે.કેન્દ્ર શાળા નં 2 માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સાથોસાથ...