મહુવા તાલુકાના આમચક ગામે છેલ્લા ઘણા સમયથી દીપડા દેખાવાની તેમજ મરઘાં અને કુતરાનો શિકાર કરવાની ઘટના બનતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો ખેતરમાં દીપડો બિનદાસ્ત ફરતો નજરે પડતા ખેડૂતો ભયભીત બની ગયા હતા જેથી આમચક ગામના સરપંચ હિતેશભાઈને જાણ કરાતા આમચક સરપંચ દ્વારા મહુવા વન વિભાગને જાણ કરી પાંજરુંમુકવાની રજુઆત કરી હતી જે રજુઆત આધારે મહુવા વન વિભાગ દ્વારા ત્વરિત આમચક મણિનગર ફળિયામાં રહેતા હેમંતભાઈ નાયકના ખેતર નજીક પાંજરું મૂક્યું હતું અને તેમાં મારણ તરીકે મરઘી મૂકી દીપડાને ઝબ્બે કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.તા.03.04.2023 ને સોમવાર ના રોજ વહેલી સવારે એક કદાવર દીપડો પાંજરા નજીક આવ્યો હતો અને મારણ તરીકે મુકેલ મરઘી જોઈ લલચાઈ ગયો હતો.જે ખાવા જતા આબાદ રીતે પાંજરામાં ઝડપાઇ ગયો હતો.પાંજરે પુરાયેલા દીપડા ની ત્રાડો સાંભળી ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.દીપડો પાંજરે પુરાતા જ ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો અને પાંજરે પુરાયેલા દીપડાને જોવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.ત્યારબાદ ત્વરિત વન વિભાગને જાણ કરી હતી વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે આવી વન વિભાગ દ્વારા પાંજરે પુરાયેલા દીપડાનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kanpur Train Accident News Updates: कानपुर में ट्रेन उड़ाने की साजिश में ISIS से जुड़े तार! | AajTak
Kanpur Train Accident News Updates: कानपुर में ट्रेन उड़ाने की साजिश में ISIS से जुड़े तार! | AajTak
અમદાવાદ સાયન્સ સિટી ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજીત લોક દરબારમાં ધિરાણપત્ર વિતરણ નું સફળ આયોજન.
લોક દરબારમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ :-
મા.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,
મા.ગૃહપ્રધાન...
क्षीरसागरांच्या बोगस मतदानाला हाणून पाडण्यासाठी मतदान कार्ड आधार कार्ड लिंक करा-शिवाजी भोसकर
बीड (प्रतिनिधी) शहरातील मतदारांनी बीड नगर परिषद च्या आगामी निवडणुकीसाठी क्षीरसागर कंपनीकडून बोगस...
মৰাণহাট নাট্যমন্দিৰত ৰাজ্যৰ ২৪৮ ।গৰাকী মলুঙলৈ অসম চৰকাৰৰ সাহাৰ্য্য প্ৰদান অনুষ্ঠান উদ্বোধন কৰে কেবিনেট মন্ত্ৰী যোগেন মহনে।
মৰাণহাটৰ নাট্যমন্দিৰত অসম চৰকাৰৰ দ্বাৰা ২৪৮ গৰাকী মলুঙলৈ এককালীন সাহাৰ্য্য প্ৰদান অনুষ্ঠান...