જોરાવરનગર પોલીસ ટીમને બાતમી મળી હતી કે રતનપર ગંગોત્રી સ્કુલ પાસે રહેતા કર્મદીપસિંહ નરેન્દ્રસિંહ ઝાલા અને જોરાવરનગર હનુમાન ચોક વિસ્તારમાં રહેતા અકરમ મુસ્તુફાભાઇ મમાણી બન્ને શખ્સો દ્વારા ભેગા મળી જોરાવરનગર ખારાકુવા વિસ્તારમાં જુના પોલીસ સ્ટેશન પાછળ આવેલ કર્મદીપસિંહના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે જોરાવરનગર પોલીસ ટીમના અનિલસિંહ ચૌહાણ, વિજયસિંહ રથવી સહીતની ટીમે રહેણાંક મકાનમાં દરોડો કર્યો હતો જેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો ૧૪૬ કિંમત રૂા.૫૮,૪૦૦ તથા બીયરના ટીન નંગ ૫૨ કિંમત રૂા.૫,૨૦૦ સહીત કુલ રૂા.૬૩,૬૦૦નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જ્યારે કર્મદીપસિંહ નરેન્દ્રસિંહ ઝાલા તેમજ અકરમ મુસ્તુફાભાઇ મમાણી હાજર મળી ન આવતા બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हटा क्षेत्र में देर रात भारी वारिस ने सकसुमा नाला उफान पर,विनती मड़ियादो मार्ग बंद !
हटा क्षेत्र में देर रात भारी वारिस ने सकसुमा नाला उफान पर,विनती मड़ियादो मार्ग बंद
...
Lalbaugcha Raja 2022: Ajit Pawar लालबागच्या राजाच्या दर्शनाला पोहोचले तेव्हा काय झालं? Ganesh Utsav
Lalbaugcha Raja 2022: Ajit Pawar लालबागच्या राजाच्या दर्शनाला पोहोचले तेव्हा काय झालं? Ganesh Utsav
ડીસા ખાતે પાલનપુરના મૃતક આર્યન મોદીની શ્રદ્ધાંજલિ રૂપે કેન્ડલ માર્ચ યોજાઈ
ડીસા ખાતે પાલનપુરના મૃતક આર્યન મોદીની શ્રદ્ધાંજલિ રૂપે કેન્ડલ માર્ચ યોજાઈ
Ajmer Maulana Case :मस्जिद के अंदर मौलवी की हत्या, अब तक कोई गिरफ़्तारी नहीं (BBC Hindi)
Ajmer Maulana Case :मस्जिद के अंदर मौलवी की हत्या, अब तक कोई गिरफ़्तारी नहीं (BBC Hindi)
કોંગીઓએ મોંઘવારીનો વિરોધ કર્યો : પોલીસે અટકાયત કરી
કોંગીઓએ મોંઘવારીનો વિરોધ કર્યો : પોલીસે અટકાયત કરી