જોરાવરનગર પોલીસ ટીમને બાતમી મળી હતી કે રતનપર ગંગોત્રી સ્કુલ પાસે રહેતા કર્મદીપસિંહ નરેન્દ્રસિંહ ઝાલા અને જોરાવરનગર હનુમાન ચોક વિસ્તારમાં રહેતા અકરમ મુસ્તુફાભાઇ મમાણી બન્ને શખ્સો દ્વારા ભેગા મળી જોરાવરનગર ખારાકુવા વિસ્તારમાં જુના પોલીસ સ્ટેશન પાછળ આવેલ કર્મદીપસિંહના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે જોરાવરનગર પોલીસ ટીમના અનિલસિંહ ચૌહાણ, વિજયસિંહ રથવી સહીતની ટીમે રહેણાંક મકાનમાં દરોડો કર્યો હતો જેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો ૧૪૬ કિંમત રૂા.૫૮,૪૦૦ તથા બીયરના ટીન નંગ ૫૨ કિંમત રૂા.૫,૨૦૦ સહીત કુલ રૂા.૬૩,૬૦૦નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જ્યારે કર્મદીપસિંહ નરેન્દ્રસિંહ ઝાલા તેમજ અકરમ મુસ્તુફાભાઇ મમાણી હાજર મળી ન આવતા બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्थानिक गुन्हे शाखेच्या पथकाने अवैध दारू विक्री करणाऱ्या तिन ठिकाणी छापा टाकून
अवैध दारू विक्रेत्यावर स्थानिक गुन्हे शाखेच्या पथकांची कारवाई 165 देशी दारुच्या बाटल्यासह 15...
Kamal Nath बेटे Nakul Nath के साथ Delhi पहुंचे, कई विधायकों संग ले सकते हैं BJP में एंट्री | Aaj Tak
Kamal Nath बेटे Nakul Nath के साथ Delhi पहुंचे, कई विधायकों संग ले सकते हैं BJP में एंट्री | Aaj Tak
Palanpur : પાલનપુરનું આઇકોનિક બસપોર્ટ છે એરપોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ, @Vm Gujarati
Palanpur : પાલનપુરનું આઇકોનિક બસપોર્ટ છે એરપોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ, @Vm Gujarati
આઝાદીના અમૃત મહોત્સવે સ્મરણ કરવા જેવા નડિયાદના અમરપાત્ર આઝાદીની ચળવળના શૂરા શ્રી બાલકૃષ્ણ વ્યાસને સ્મરીએ
ઈ.સ. ૧૯૪૨ના આઝાદી આંદોલનના ઈતિહાસના દરિયામાં નડિયાદની ખમીરવંતી ધરાએ આપેલા નવરત્નો ભર્યા છે. ઠેર...
મહેસાણા સહિત આખા ગુજરાતમાં રહેણાંક સોસાયટીમાં જ વિસર્જનનો ટ્રેન્ડ વધ્યો, Video
મહેસાણા સહિત આખા ગુજરાતમાં રહેણાંક સોસાયટીમાં જ વિસર્જનનો ટ્રેન્ડ વધ્યો, Video