જોરાવરનગર પોલીસ ટીમને બાતમી મળી હતી કે રતનપર ગંગોત્રી સ્કુલ પાસે રહેતા કર્મદીપસિંહ નરેન્દ્રસિંહ ઝાલા અને જોરાવરનગર હનુમાન ચોક વિસ્તારમાં રહેતા અકરમ મુસ્તુફાભાઇ મમાણી બન્ને શખ્સો દ્વારા ભેગા મળી જોરાવરનગર ખારાકુવા વિસ્તારમાં જુના પોલીસ સ્ટેશન પાછળ આવેલ કર્મદીપસિંહના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે જોરાવરનગર પોલીસ ટીમના અનિલસિંહ ચૌહાણ, વિજયસિંહ રથવી સહીતની ટીમે રહેણાંક મકાનમાં દરોડો કર્યો હતો જેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો ૧૪૬ કિંમત રૂા.૫૮,૪૦૦ તથા બીયરના ટીન નંગ ૫૨ કિંમત રૂા.૫,૨૦૦ સહીત કુલ રૂા.૬૩,૬૦૦નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જ્યારે કર્મદીપસિંહ નરેન્દ્રસિંહ ઝાલા તેમજ અકરમ મુસ્તુફાભાઇ મમાણી હાજર મળી ન આવતા બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત, એમપી, યુપીથી લદ્દાખ-કાશ્મીર સુધી ભારે વરસાદની આગાહી, જાણો તમારા રાજ્યની સ્થિતિ
દેશના મોટાભાગના રાજ્યોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે...
ગુજરાત: PM મોદીએ 2001ના ભૂકંપની યાદમાં સ્મૃતિવન સ્મારકનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2 દિવસીય ગુજરાત મુલાકાત. તેઓ ગાંધીનગરથી હેલિકોપ્ટર દ્વારા કચ્છ પહોંચ્યા...
পুনৰ জনজাতিৰ কৰণক লৈ অসমৰ ছয় জনগোষ্ঠী প্ৰতাৰিত হোৱা পাছতে টাইপাৰ সভাপতিৰ বিজয় ৰাজকোৱৰ প্ৰতিক্ৰিয়া
পুনৰ জনজাতিৰ কৰণক লৈ অসমৰ ছয় জনগোষ্ঠী প্ৰতাৰিত হোৱা পাছতে টাইপাৰ সভাপতিৰ বিজয় ৰাজকোৱৰ প্ৰতিক্ৰিয়া
दूध के साथ गलती से भी न खाएं 5 चीजें, वरना हो जाएंगे सेहत को गंभीर नुकसान
Foods To Not Eat With Milk: दूध शरीर के लिए काफी फायदेमंद होता है। ये कैल्शियम, प्रोटीन,...
ઊંઝા : ઉમિયા માતાજીના મૂળ સ્થાનક ગોખથી નવરાત્રિની આઠમ નિમિત્તે ઉમિયા માતાજીની મહાપલ્લી નીકળશે
ઊંઝા : ઉમિયા માતાજીના મૂળ સ્થાનકથી આજે નવરાત્રિની આઠમ નિમિત્તે ઊંઝા ઉમિયા માતાજીની મહાપલ્લી...