બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે શ્રી વરૂણકુમાર બરનવાલે ચાર્જ સંભાળ્યો,,,આજ રોજ બનાસકાંઠા જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર તરીકે શ્રી વરૂણકુમાર બરનવાલે ચાર્જ સંભાળી લીધો છે. વર્ષ- ૨૦૧૪ની બેચના IAS અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઇસરના વતની છે અને MIT કોલેજ પૂણેથી એન્જીનિયરીંગનો અભ્યાસ કરેલો છે. બનાસકાંઠા કલેક્ટરશ્રી વરૂણ બરનવાલે આ અગાઉ ગુજરાતના વિવિધ જિલ્લાોઓમાં સેવાઓ આપી છે. તેમણે મદદનીશ કલેક્ટર ઝઘડીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભાવનગર, રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ રાજકોટ અને PGVCL ના મેનેજીંગ ડિરેક્ટર તરીકે પ્રશસંનીય સેવાઓ આપી છે. શ્રી વરૂણકુમાર બરનવાલનું બનાસકાંઠા કલેક્ટર તરીકે આગમન થતાં અધિકારીઓએ તેમને આવકાર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ટાટા સ્ટીલ ફાઉન્ડેશનના માધ્યમથી સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું
ઝારખંડ ના જમશેદપુર ખાતે બિરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ 2022...
लाइट जाने के कारण छत से गिरकर युवक घायल कराया कोटा एमबीएस अस्पताल में भर्ती
लाइट जाने के कारण छत से गिरकर घायल हुआ युवक कराया कोटा एमबीएस अस्पताल में भर्ती
मामला...
ধেমাজিত সদৌ অসম মইনা পাৰিজাতৰ শিশু সমাৰোহ আয়োজন
সদৌ অসম মইনা পাৰিজাতৰ শিশু সমাৰোহঃ চাৰিদিনীয়াৰ পৰিবত্তে তিনিদিনীয়াকৈ হ’ব সমাৰোহঃ ৩০ মাৰ্চৰ...
108MP कैमरा और 6GB रैम वाला ये तगड़ा स्मार्टफोन हो गया सस्ता, 10 हजार रुपये से कम में करें खरीदारी
10 हजार रुपये से कम बजट है और एक नए स्मार्टफोन की जरूरत महसूस हो रही है तो ये डील आपके काम की...
ছয় জনগোষ্ঠীক জনজাতি কৰণ প্ৰতাৰণাৰ কৰাত আটাছুৰ প্ৰতিমূৰ্তি দাহ
ছয় জনগোষ্ঠীক জনজাতি কৰণ প্ৰতাৰণাৰ কৰাত আটাছুৰ প্ৰতিমূৰ্তি দাহ