બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે શ્રી વરૂણકુમાર બરનવાલે ચાર્જ સંભાળ્યો,,,આજ રોજ બનાસકાંઠા જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર તરીકે શ્રી વરૂણકુમાર બરનવાલે ચાર્જ સંભાળી લીધો છે. વર્ષ- ૨૦૧૪ની બેચના IAS અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઇસરના વતની છે અને MIT કોલેજ પૂણેથી એન્જીનિયરીંગનો અભ્યાસ કરેલો છે. બનાસકાંઠા કલેક્ટરશ્રી વરૂણ બરનવાલે આ અગાઉ ગુજરાતના વિવિધ જિલ્લાોઓમાં સેવાઓ આપી છે. તેમણે મદદનીશ કલેક્ટર ઝઘડીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભાવનગર, રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ રાજકોટ અને PGVCL ના મેનેજીંગ ડિરેક્ટર તરીકે પ્રશસંનીય સેવાઓ આપી છે. શ્રી વરૂણકુમાર બરનવાલનું બનાસકાંઠા કલેક્ટર તરીકે આગમન થતાં અધિકારીઓએ તેમને આવકાર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને રાજેશ આયરે દ્વારા આયોજીત ગણેશ મંડળો નો કાર્યકમ યોજાયો
સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને રાજેશ આયરે દ્વારા આયોજીત ગણેશ મંડળો નો કાર્યકમ યોજાયો
રાજકોટ તાલુકાના કસ્તુરબા ધામ ત્યાં સરમાડિયા રાજ ની જગ્યાએ કરોળિયો તેની ઝાડમાં નાગ ફસાઈ ગયો છે
રાજકોટ તાલુકાના કસ્તુરબા ધામ ત્યાં સરમાડિયા રાજ ની જગ્યાએ કરોળિયો તેની ઝાડમાં નાગ ફસાઈ ગયો છે
प्रधानमंत्री सुरक्षित मातृत्व दिवस पर हुई गर्भवती महिलाओं के स्वास्थ्य की जांच
प्रधानमंत्री सुरक्षित मातृत्व अभियान के अंतर्गत चिकित्सा एवं स्वास्थ्य विभाग की ओर से गुरु वार को...
Bet Dwarka | બેટ દ્વારકામાં ક્ષમતાથી વધારે યાત્રિકો ભરાય છે... કોય જાનહાની થઇ તો જીમેદાર કોણ???
Bet Dwarka | બેટ દ્વારકામાં ક્ષમતાથી વધારે યાત્રિકો ભરાય છે... કોય જાનહાની થઇ તો જીમેદાર કોણ???
সোনাৰী ৰাজহুৱা প্ৰেক্ষাগৃহত ছাত্ৰ ছাত্ৰীক আনন্দৰাম বৰুৱা বঁটা প্ৰদান
চৰাইদেউ জিলাৰ সোনাৰী ৰাজহুৱা প্ৰেক্ষাগৃহত ২৯৬ গৰাকী ছাত্ৰ ছাত্ৰীক আনন্দৰাম বৰুৱা বঁটা...