મહુવા તાલુકાના મહુવા ટાઉનમાં આવેલ માલિબા સાંસ્કૃતિક ભવન ખાતે ધોરણ10ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન શિબિર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધોરણ10ના વિદ્યાર્થીઓ પોતાના ભાવિના ઘડતર માટે આગળ વધી શકે અને યોગ્ય માર્ગદર્શન પૂરું પડી રહે તે હેતુસર આ મહત્વપૂર્ણ માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી આ માર્ગદર્શન શિબિરના કાર્યક્રમ દરમિયાન મહુવા વિભાગ કેળવણી મંડળ મહુવાના પ્રમુખજનકભાઈ દેસાઈ ઉપપ્રમુખ ગમનભાઈ કારોબારી સભ્યો તેમજ મહુવા તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ નાયક હાજર રહ્યા હતા આ પ્રસંગે શાળા નિયામક પરિનભાઈ મહેતાએ વિદ્યાર્થી અને વાલી ઓને કારકિર્દી અંગે બોધપ્રદ માર્ગદર્શન આપ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વીંછીયા આમ આદમી પાર્ટીના સ્નેહ મિલનમાં ફિયાસકો થયો આપ આદમી પાર્ટીના કાર્યકરોમાં નારાજગી
વિછીયા આમ આદમી પાર્ટીના સ્નેહ મિલનમાં ફિયાસકો થયો આપ આદમી પાર્ટીના કાર્યકરોમાં નારાજગી જોવા મળી...
আলোকৰ সন্ধানত কণ কণ ছাত্ৰ ছাত্ৰীৰ বিপদসংকুল যাত্ৰা
আলোকৰ সন্ধানত কণ কণ ছাত্ৰ ছাত্ৰীৰ বিপদসংকুল যাত্ৰা
ચોક બજાર વિસ્તારમાંથી 11 જુગારીઓ ઝડપાયા
ચોક બજાર વિસ્તારમાંથી 11 જુગારીઓ ઝડપાયા
સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન સ્ટાફ ના અંગત બાતમી દાર ને...
સિહોર શહેરમાં સી. આર પાટીલ આગમન ના કારણે ભાજપની બેઠક યોજાઇ હતી
ભાવનગર ખાતે વન ડે વન ડિસ્ટિક્ટ' અતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું 3 અને 4...
તળાજાના મણાર ગામની શાળામાં જીતુભાઈ ભટ્ટ ની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી
તળાજાના મણાર ગામની શાળામાં જીતુભાઈ ભટ્ટ ની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી