મહુવા તાલુકાના મહુવા ટાઉનમાં આવેલ માલિબા સાંસ્કૃતિક ભવન ખાતે ધોરણ10ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન શિબિર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધોરણ10ના વિદ્યાર્થીઓ પોતાના ભાવિના ઘડતર માટે આગળ વધી શકે અને યોગ્ય માર્ગદર્શન પૂરું પડી રહે તે હેતુસર આ મહત્વપૂર્ણ માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી આ માર્ગદર્શન શિબિરના કાર્યક્રમ દરમિયાન મહુવા વિભાગ કેળવણી મંડળ મહુવાના પ્રમુખજનકભાઈ દેસાઈ ઉપપ્રમુખ ગમનભાઈ કારોબારી સભ્યો તેમજ મહુવા તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ નાયક હાજર રહ્યા હતા આ પ્રસંગે શાળા નિયામક પરિનભાઈ મહેતાએ વિદ્યાર્થી અને વાલી ઓને કારકિર્દી અંગે બોધપ્રદ માર્ગદર્શન આપ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત : પાલમાં ડેરીનું શટર તોડીને ચોરી કરનાર આરોપીઝડપાયો
સુરત : પાલમાં ડેરીનું શટર તોડીને ચોરી કરનાર આરોપીઝડપાયો
વામૈયા ગામની ઘટના મામલે પાટણના ગાંધીબાગ ખાતે થી ક્ષત્રિય સમાજની ભવ્ય રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું
વામૈયા ગામની ઘટના મામલે પાટણના ગાંધીબાગ ખાતે થી ક્ષત્રિય સમાજની ભવ્ય રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું
સમગ્ર કચ્છમાં રીમોટ કંટ્રોલથી ચલાવતા ડ્રોન, કવાડ કોપ્ટર,
પાવર્ડ એરક્રાફટ વગેરે ચલાવવા મનાઇ ફરમાવાઇ
જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું
ભુજ, બુધવારઃ
કચ્છ જિલ્લો જમીન અને દરિયાઇ જળ સીમાથી પાકિસ્તાન સાથે જોડાયેલ હોઇ તેમજ હાલના સંજોગો...
গনেশ চতুৰ্থী উপলক্ষে তিনিচুকীয়াৰ কেইবাখনো পূজাস্থলী পৰিভ্ৰমণ কেন্দ্ৰীয় মন্ত্ৰী তেলীৰ
গনেশ চতুৰ্থী উপলক্ষে তিনিচুকীয়াৰ কেইবাখনো পূজাস্থলীত পৰিভ্ৰমণ কৰে কেন্দ্ৰীয় মন্ত্ৰী তেলীয়ে ৷...
ગૌષ્ણેશ્વર મહાદેવ મંદીર માં ફૂલો અને દીપમાળા ની સજાવટ થી નયનરમ્ય દેવ દિવાળી નાં દર્શન.
કાલોલ તાલુકાના મધવાસ ગામે આવેલુ સ્વયંભુ ગૌષ્ણેશ્વર મહાદેવ સમગ્ર કાલોલ હાલોલ અને આસપાસ નાં પંથકના...