રામ નવમી નિમિત્તે દાહોદ શહેર માં વિવિધ ઝાંખી ઑ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી રામાયણ ની અનુભૂતિ કરાવતી ઝાંખી ઑ આકર્ષણ જમાવ્યું હતું ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) ભગવાન શ્રી રામ ના જનમોત્સ્વ ની ઉજવણી ના ભાગરૂપે દાહોદ શહેર શ્રી રામમય બન્યું હતું શ્રી રામયાત્રા સેવા સમિતિ દ્રારા આયોજિત સાતમી રામ યાત્રા માં આજે વિવિધ ઝાંખી ઑ અને ટેબ્લો એ આકર્ષણ જમાવ્યું હતું ઠકકર ફળિયા સ્થિત રાજ રાજેશ્વરી મહાદેવ મંદિર થી જિલ્લા વિકાસ અધિકારી, ધારાસભ્ય કનીયયાલાલ કિશોરી સહિત ના અગ્રણી ઑ એ ભગવાન ની આરતી ઉતારી રામયાત્રા નો શુભારંભ કરાયો હતો રામયાત્રા રામાયણ ના પાત્રો અનુસાર ટેબલો અને ઝાંખી ઑ બનાવવામાં આવી હતી ખાટુ શ્યામ દરબાર, સાળંગપૂર દાદા, સહિત ની ઝાંખી ઑ આકર્ષણ જમાવ્યું હતું શહેર ના માર્ગો જય શ્રીરામ ના નાદ થી ગુંજી ઉઠ્યા હતા સમગ્ર શહેર નો માહોલ રામમય બન્યો હતો તો બીજી તરફ બુલડોઝર બાબા યોગી નો પણ વેશ ધારણ કરી બુલડોઝર સાથે યાત્રા માં જોવા મળ્યા હતા રામ દરબાર સાથે નીકળેલી રમયાત્રા માં હજારો ની જનમેદની ઉમટી પડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गाजा में फिलिस्तीनियों की मौत का आंकड़ा 40 हजार पहुंचा:18 लाख लोग बेघर, इजराइल-हमास के बीच 11 महीने से जंग जारी
इजराइल और हमास के बीच जारी जंग में मरने वाले फिलिस्तीनियों लोगों का आंकड़ा 40 हजार के पार हो गया...
Godrej Properties Stock Today: आज आसमान छू रहा स्टॉक, Jefferies और JP Morgan ने क्यों बढ़ाया Target?
Godrej Properties Stock Today: आज आसमान छू रहा स्टॉक, Jefferies और JP Morgan ने क्यों बढ़ाया Target?
Breaking News: पतंजलि के भ्रामक विज्ञापन मामले पर SC की फटकार के बाद बोले Ramdev | Aaj Tak
Breaking News: पतंजलि के भ्रामक विज्ञापन मामले पर SC की फटकार के बाद बोले Ramdev | Aaj Tak
Infosys Q4 results: Share में कल क्या होगा ?
Infosys Q4 results: Share में कल क्या होगा ?
हमारा आयुर्वेदिक ज्ञान देश से बाहर ले जाया गया:राज्यपाल बोले- पेटेंट कराने की जरूरत; कहा- खिलजी ने नालंदा का पुस्तकालय जला दिया था
जोधपुर के डॉ. सर्वपल्ली राधाकृष्णन आयुर्वेद यूनिवर्सिटी में आयुर्वेदिक औषधि मानकीकरण चुनौतियां और...