રામ નવમી નિમિત્તે દાહોદ શહેર માં વિવિધ ઝાંખી ઑ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી રામાયણ ની અનુભૂતિ કરાવતી ઝાંખી ઑ આકર્ષણ જમાવ્યું હતું ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) ભગવાન શ્રી રામ ના જનમોત્સ્વ ની ઉજવણી ના ભાગરૂપે દાહોદ શહેર શ્રી રામમય બન્યું હતું શ્રી રામયાત્રા સેવા સમિતિ દ્રારા આયોજિત સાતમી રામ યાત્રા માં આજે વિવિધ ઝાંખી ઑ અને ટેબ્લો એ આકર્ષણ જમાવ્યું હતું ઠકકર ફળિયા સ્થિત રાજ રાજેશ્વરી મહાદેવ મંદિર થી જિલ્લા વિકાસ અધિકારી, ધારાસભ્ય કનીયયાલાલ કિશોરી સહિત ના અગ્રણી ઑ એ ભગવાન ની આરતી ઉતારી રામયાત્રા નો શુભારંભ કરાયો હતો રામયાત્રા રામાયણ ના પાત્રો અનુસાર ટેબલો અને ઝાંખી ઑ બનાવવામાં આવી હતી ખાટુ શ્યામ દરબાર, સાળંગપૂર દાદા, સહિત ની ઝાંખી ઑ આકર્ષણ જમાવ્યું હતું શહેર ના માર્ગો જય શ્રીરામ ના નાદ થી ગુંજી ઉઠ્યા હતા સમગ્ર શહેર નો માહોલ રામમય બન્યો હતો તો બીજી તરફ બુલડોઝર બાબા યોગી નો પણ વેશ ધારણ કરી બુલડોઝર સાથે યાત્રા માં જોવા મળ્યા હતા રામ દરબાર સાથે નીકળેલી રમયાત્રા માં હજારો ની જનમેદની ઉમટી પડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  સુરત શહેરના ખેડૂત આગેવાને વિશ્વ કપાસ દિવસ નિમિત્તે આપી મીડિયા સમક્ષ માહિતી. 
 
                      સુરત શહેરના ખેડૂત આગેવાને વિશ્વ કપાસ દિવસ નિમિત્તે આપી મીડિયા સમક્ષ માહિતી.
સઆજે વિશ્વ કપાસ દિવસ...
                  
   शहाड फ्लाईओवर पर दोपहिया वाहन का भीषण हादसा | महिला की मौके पर ही मौत #ulhasnagar #sahad 
 
                      शहाड फ्लाईओवर पर दोपहिया वाहन का भीषण हादसा | महिला की मौके पर ही मौत #ulhasnagar #sahad
                  
   આકરા તેવર: 200થી વધુ દૂકાનોમાં દૂધનું
વેંચાણ બંધ કરાવ્યું 
 
                      બાઇક પર આવેલા 15 થી 20 યુવકોના
ટોળાએ દૂધની દુકાનોમાં ઘુસી દૂધના પાઉચ
રસ્તા પર ફેંકી દીધા
ઢોર...
                  
   माझ्या दलित मतदारांना विनंती की महायुती चे उमेदवार श्रगारे यांनाच मतदान करावे प्रा. पंडित सूर्यवंशी 
 
                      माझ्या दलित मतदारांना विनंती की महायुती चे उमेदवार श्रगारे यांनाच मतदान करावे प्रा. पंडित सूर्यवंशी
                  
   
  
  
  
   
   
  