રામ નવમી નિમિત્તે દાહોદ શહેર માં વિવિધ ઝાંખી ઑ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી રામાયણ ની અનુભૂતિ કરાવતી ઝાંખી ઑ આકર્ષણ જમાવ્યું હતું ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) ભગવાન શ્રી રામ ના જનમોત્સ્વ ની ઉજવણી ના ભાગરૂપે દાહોદ શહેર શ્રી રામમય બન્યું હતું શ્રી રામયાત્રા સેવા સમિતિ દ્રારા આયોજિત સાતમી રામ યાત્રા માં આજે વિવિધ ઝાંખી ઑ અને ટેબ્લો એ આકર્ષણ જમાવ્યું હતું ઠકકર ફળિયા સ્થિત રાજ રાજેશ્વરી મહાદેવ મંદિર થી જિલ્લા વિકાસ અધિકારી, ધારાસભ્ય કનીયયાલાલ કિશોરી સહિત ના અગ્રણી ઑ એ ભગવાન ની આરતી ઉતારી રામયાત્રા નો શુભારંભ કરાયો હતો રામયાત્રા રામાયણ ના પાત્રો અનુસાર ટેબલો અને ઝાંખી ઑ બનાવવામાં આવી હતી ખાટુ શ્યામ દરબાર, સાળંગપૂર દાદા, સહિત ની ઝાંખી ઑ આકર્ષણ જમાવ્યું હતું શહેર ના માર્ગો જય શ્રીરામ ના નાદ થી ગુંજી ઉઠ્યા હતા સમગ્ર શહેર નો માહોલ રામમય બન્યો હતો તો બીજી તરફ બુલડોઝર બાબા યોગી નો પણ વેશ ધારણ કરી બુલડોઝર સાથે યાત્રા માં જોવા મળ્યા હતા રામ દરબાર સાથે નીકળેલી રમયાત્રા માં હજારો ની જનમેદની ઉમટી પડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જામનગરમાં એકસપાયરી ડેટવાળો એનર્જી ડ્રિંક નો એક લાખથી વધુની કિંમતનો જથ્થો ઝડપાયો
જામનગરમાં એકસપાયરી ડેટવાળો એનર્જી ડ્રિંક નો એક લાખથી વધુની કિંમતનો જથ્થો ઝડપાયો
ધારાસભ્ય કેતનભાઇ ઈમાનદાર ની ઉપસ્થિતિમાં ભાજપની બેઠક યોજાઈ
ધારાસભ્ય કેતનભાઇ ઈમાનદાર ની ઉપસ્થિતિમાં ભાજપની બેઠક યોજાઈ
धनुष्यबाण चिन्हावरचा दावा शिंदे सोडणार? Will Shinde give up the claim on Shivsena Symbol?
धनुष्यबाण चिन्हावरचा दावा शिंदे सोडणार? Will Shinde give up the claim on Shivsena Symbol?
Breaking News: Aam Aadmi Party ने किया बड़ा दावा, कहा- कल संभव है केजरीवाल की गिरफ्तारी | Aaj Tak
Breaking News: Aam Aadmi Party ने किया बड़ा दावा, कहा- कल संभव है केजरीवाल की गिरफ्तारी | Aaj Tak
অসম-অৰুণাচল সীমান্তৰ ককিলাৰ সমীপত নিৰ্মীয়মান ইটানগৰ হোলেঙী গ্ৰীণফিল্ড বিমানবন্দৰত আজি এএআইৰ দ্বাৰা প্ৰথমখন বিমান পৰীক্ষা সফলতাৰে অৱতৰণ কৰা হয়।
অসম-অৰুণাচল সীমান্তৰ ককিলাৰ সমীপত নিৰ্মীয়মান ইটানগৰ হোলেঙী গ্ৰীণফিল্ড বিমানবন্দৰত আজি এএআইৰ...