ધાનેરા માં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, રાજમાર્ગો જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા.... વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ધાનેરા ના મુખ્ય માર્ગો પર વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં હરિ ભક્તો આ શોભાયાત્રામાં હાજર રહ્યા હતા. અને ધાનેરા ના મુખ્ય માર્ગો 'જય શ્રી રામ'ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.સમગ્ર ભારત દેશમાં આજે રામ નવમી નિમિત્તે રામ મંદિર તેમજ અનેક એવા શહેર જિલ્લા અને રાજ્યોમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ધાનેરામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ધાનેરા ના મુખ્ય માર્ગો પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ધાનેરાના રાધે કૃષ્ણ મંદિર ખાતેથી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શોભાયાત્રા ધાનેરા ના આશાપુરા મંદિર, લાઇબ્રેરી ચોક, નગરપાલિકા, ધાનેરા ની બજારમાં થઈને, લાલ ચોક ખાતે પૂર્ણાહુતી કરવા માં આયુ હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हजरत टिपू सुलतान युवा मंच वतीने गटशिक्षणाधिकाऱ्याकडे निवेदन सादर करण्यात आले*
कौसडी ते जिंतूर मानव विकासची पुन्हा एक बस सुरू करण्याची मागणी*
जिंतूर तालुक्यातील...
তিনিচুকীয়াত জিলা প্ৰশাসনৰে পৰ্য্যালোচনা বৈঠকত মিলিত হৈ অভিভাৱক মন্ত্ৰী ৰনজিৎ দাসৰ প্ৰতিক্ৰিয়া
তিনিচুকীয়াত জিলা প্ৰশাসনৰে পৰ্য্যালোচনা বৈঠকত মিলিত হৈ অভিভাৱক মন্ত্ৰী ৰনজিৎ দাসৰ প্ৰতিক্ৰিয়া
সোণাৰিত ব্যৱসায়ীক মৃত্যুৰ প্ৰচেষ্টা চলোৱা ঘটনাৰ প্ৰতিবাদত ব্যৱসায়ীৰ প্ৰতিবাদ।
সোণাৰিত ব্যৱসায়ীক মৃত্যুৰ প্ৰচেষ্টা চলোৱা ঘটনাৰ প্ৰতিবাদত ব্যৱসায়ীৰ প্ৰতিবাদ।
সোণাৰিত...
प्रभारी सचिव ने बजट घोषणाओं के क्रियान्वयन को लेकर किया दौरा
प्रभारी सचिव ने बजट घोषणाओं के क्रियान्वयन को लेकर किया दौरा,
इंद्रजीत सिंह...
પ્રાચી તીર્થ ખાતે યોજવામાં આવ્યો સર્વ રોગ નિદાન, નેત્ર નિદાન કેમ્પ
પ્રાચી તીર્થ ખાતે યોજવામાં આવ્યો સર્વ રોગ નિદાન, નેત્ર નિદાન કેમ્પ