એસટી બસે અડફેટે લેતા સિહોરના વૃદ્ધાનું કરૂણ મોત લૌકિક કામ માટે ભાવનગર આવ્યા હતા, પરત ફરતી વખતે નડ્યો અકસ્માત, વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ સિહોરથી લૌકિક કામ માટે ભાવનગર આવેલા એક કુટુંબના સભ્યો લૌકિક કામ પતાવી સિહોર પરત થઈ રહ્યા હતા તે વખતે એક્રેસલ કંપની નવા ગામ પાસે એસટી બસે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સિહોરના 60 વર્ષિય વૃદ્ધાનું મોત થયું હતું જ્યારે અન્યોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, બનાવ અંગે વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. સિહોર ખાતે રહેતા રામજીભાઈ છગનભાઈ ડાભીએ વરતેજ પોલીસ મથકમાં જીજે-18-ઝેડ-5409 નંબરની પાલિતાણા લખેલી એસટી બસના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, આજે સવારે તેઓ તેમના પત્નિ અને કુંટુંબના અન્ય સભ્યો રિક્ષામાં સિહોરથી ભાવનગર લૌકિક કામ માટે આવ્યા હ્તા અને સિહોર પરત ફરતી વખતે એક્રેસલ કંપની નવા ગામ પાસે ઉક્ત એસટી બસના ચાલકે તેમની રિક્ષાને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જતા તેમના પત્નિ વસંતબેનને માથાના ભાગે જ્યારે રિક્ષામાં સવાર લોકોને નાની મોટી ઈજા થઈ હતી જેમને ઈમર્જન્સી 108 મારફત સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમના પત્નિ વસંતબેન રામજીભાઈ ડાભી (ઉ.વ. 60)નું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વરતેજ પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maharashtra Election Result: वर्ली सीट शिवसेना UBT नेता Aditya Thackrey आगे | Uddhav | Aaj Tak Hindi
Maharashtra Election Result: वर्ली सीट शिवसेना UBT नेता Aditya Thackrey आगे | Uddhav | Aaj Tak Hindi
Breaking News: Maharashtra में महायुति में सीट बंटवारें पर बड़ी खबर, 260 सीटों पर बन गई है बात
Breaking News: Maharashtra में महायुति में सीट बंटवारें पर बड़ी खबर, 260 सीटों पर बन गई है बात
50MP डुअल रियर कैमरा सेटअप के साथ एंट्री करेगा CMF Phone 1, लॉन्च से पहले कन्फर्म हुए कई स्पेक्स
CMF Phone 1 स्मार्टफोन भारत में 8 जुलाई को लॉन्च होगा। इस स्मार्टफोन के लॉन्च से पहले कंपनी इसके...
মাজুলীৰ তেজস্বিতাৰ ঘটনাৰ সাক্ষ্য প্ৰদানৰ বাবে উপস্থিত ৰাইজৰ দল
ৰাইজৰ দলৰ মাজুলী জিলা সমিতিৰ সভাপতি বিষ্ণু দেউৰী আৰু সাধাৰণ সম্পাদক প্ৰাণজিত ৰাজখোৱাৰ নেতৃত্বত...
राजस्थान से इस सांसद को मिल सकती है मोदी कैबिनेट में जगह,जानिए क्या है कारण
NDA सरकार अपनी तीसरे टर्म की शुरुआत 9 जून को करने वाली है। मीडिया रिपोर्ट्स के अनुसार इस दिन...