તાજેતરમાં તા. 28/3/2023 ના રોજ શહેરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટલ ફોરમ કમિટીની મીટિંગ પોસ્ટ માસ્તર શ્રી જી. એસ. પરમાર સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં પોસ્ટલ ફોરમ કમિટી મેમ્બર શ્રીમતિ હેમાબેન ત્રિવેદી, પબ્લિક રિલેશન અધિકારી શ્રી એ.ડી.કટારિયા સાહેબ, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ શ્રી ડી.ડી. જાદવસાહેબ, સહાયક પોસ્ટ માસ્તર શ્રી કે. જી. પટેલસાહેબ, શ્રી કમલભાઈ ત્રિવેદી સહિત અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગ દરમિયાન પોસ્ટલ ફોરમ કમિટી મેમ્બર શ્રીમતિ હેમાબેન ત્રિવેદી દ્વારા વિવિધ પ્રશ્નોની રજુઆત કરાઈ હતી જે મુદે વિગતવાર ચર્ચા થઈ હતી. જેમાં ટપાલ વિતરણ અને વિભાગ સેવાની ક્ષતિ સુધાર માટેના સૂચનો પર પોસ્ટ વિભાગ તરફથી સુધારા માટેની ખાતરી અપાયેલ હતી.ઉપરાંત, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ શ્રી ડી.ડી. જાદવસાહેબ દ્વારા પોસ્ટ વિભાગની ફોરેન પોસ્ટલ સર્વિસીસની સર્વશ્રેષ્ઠ કામગીરીની માહિતી વિશેની સુંદર સમજૂતી અપાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BANASKANTHA/પાલનપુર ના કુંભાસન ગામ માં વ્યાજખોર ના કારણે આપઘાત નો પ્રયાસ..
વ્યાજખોર ના ત્રાસ ના કારણે આપઘાત નો પ્રયાસ..
પાલનપુર ના કુંભાસન ગામ માં વ્યાજખોર ના કારણે આપઘાત...
Ajit Pawar, Eknath Shinde सरकारवर संतापले, म्हणाले 'दुसरं प्रोजेक्ट आणायला तुझ्या घरचं आहे का?'
Ajit Pawar, Eknath Shinde सरकारवर संतापले, म्हणाले 'दुसरं प्रोजेक्ट आणायला तुझ्या घरचं आहे का?'
Panigate વિસ્તારમાં પથ્થર મારા નો બનાવ બન્યો
Panigate વિસ્તારમાં પથ્થર મારા નો બનાવ બન્યો
હિંમતનગર આર્યુવેદ હોસ્પિટલમાં વિવિધ કર્મો થકી 36,000 થી વધુ લોકોને રોગમુક્ત કરી આરોગ્યપ્રધાન કર્યું
હિંમતનગર આયુર્વેદ હોસ્પિટલમાં વિવિધ કર્મો થકી ૩૬ હજારથી વધુ લોકોને રોગમુક્ત કરી આરોગ્ય પ્રદાન...
जरूरी खबर! Microsoft की 30 साल पुरानी ये सर्विस होगी बंद, जानिए कौन से यूजर्स होंगे प्रभावित
Windows 11 यूजर्स के लिए एक जरूरी खबर है। माइक्रोसॉफ्ट बहुत जल्द इन यूजर्स के लिए 30 साल पुरानी...