તાજેતરમાં તા. 28/3/2023 ના રોજ શહેરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટલ ફોરમ કમિટીની મીટિંગ પોસ્ટ માસ્તર શ્રી જી. એસ. પરમાર સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં પોસ્ટલ ફોરમ કમિટી મેમ્બર શ્રીમતિ હેમાબેન ત્રિવેદી, પબ્લિક રિલેશન અધિકારી શ્રી એ.ડી.કટારિયા સાહેબ, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ શ્રી ડી.ડી. જાદવસાહેબ, સહાયક પોસ્ટ માસ્તર શ્રી કે. જી. પટેલસાહેબ, શ્રી કમલભાઈ ત્રિવેદી સહિત અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગ દરમિયાન પોસ્ટલ ફોરમ કમિટી મેમ્બર શ્રીમતિ હેમાબેન ત્રિવેદી દ્વારા વિવિધ પ્રશ્નોની રજુઆત કરાઈ હતી જે મુદે વિગતવાર ચર્ચા થઈ હતી. જેમાં ટપાલ વિતરણ અને વિભાગ સેવાની ક્ષતિ સુધાર માટેના સૂચનો પર પોસ્ટ વિભાગ તરફથી સુધારા માટેની ખાતરી અપાયેલ હતી.ઉપરાંત, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ શ્રી ડી.ડી. જાદવસાહેબ દ્વારા પોસ્ટ વિભાગની ફોરેન પોસ્ટલ સર્વિસીસની સર્વશ્રેષ્ઠ કામગીરીની માહિતી વિશેની સુંદર સમજૂતી અપાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગણપતિ વિસર્જન કાર્યક્રમ યોજાયો
વિજયનગર તાલુકાના ચિત્રોડી ગામે શ્રી ગણેશ યુવક મંડળ અને વિરપુર દ્વારા આયોજિત ગણેશોત્સવ નિમિત્તે...
બિહારની રાજનીતિ: જેડીયુએ કેબિનેટમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો, CM નીતિશ કેમ ગુસ્સે થયા?
બિહારના સીએમ નીતીશ કુમારે નીતિ આયોગની સ્ટીયરિંગ કમિટીની બેઠકમાંથી પોતાને દૂર કર્યા પછી તરત જ,...
પાવીજેતપુર તાલુકાના રાજપુર ગામે જંગલી ભૂંડના હુમલા થી એક વૃદ્ધનું કરુણ મોત
પાવીજેતપુર તાલુકાના રાજપુર ગામે પોતાના ખેતરમાં પાણી વાળવા ગયા હોય તે સમયે જંગલી ભૂંડે હુમલો કરી...
जलसा-ए-सीरतुन्नबी का समापन
प्रतिभागियों को मिले पुरस्कार।
*फिरदौसिया सलमान सहित तमाम प्रतिभागियों को स्मृति चिन्ह प्रशस्ति पत्र देकर किया गया पुरस्कृत*...