તાજેતરમાં તા. 28/3/2023 ના રોજ શહેરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટલ ફોરમ કમિટીની મીટિંગ પોસ્ટ માસ્તર શ્રી જી. એસ. પરમાર સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં પોસ્ટલ ફોરમ કમિટી મેમ્બર શ્રીમતિ હેમાબેન ત્રિવેદી, પબ્લિક રિલેશન અધિકારી શ્રી એ.ડી.કટારિયા સાહેબ, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ શ્રી ડી.ડી. જાદવસાહેબ, સહાયક પોસ્ટ માસ્તર શ્રી કે. જી. પટેલસાહેબ, શ્રી કમલભાઈ ત્રિવેદી સહિત અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગ દરમિયાન પોસ્ટલ ફોરમ કમિટી મેમ્બર શ્રીમતિ હેમાબેન ત્રિવેદી દ્વારા વિવિધ પ્રશ્નોની રજુઆત કરાઈ હતી જે મુદે વિગતવાર ચર્ચા થઈ હતી. જેમાં ટપાલ વિતરણ અને વિભાગ સેવાની ક્ષતિ સુધાર માટેના સૂચનો પર પોસ્ટ વિભાગ તરફથી સુધારા માટેની ખાતરી અપાયેલ હતી.ઉપરાંત, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ શ્રી ડી.ડી. જાદવસાહેબ દ્વારા પોસ્ટ વિભાગની ફોરેન પોસ્ટલ સર્વિસીસની સર્વશ્રેષ્ઠ કામગીરીની માહિતી વિશેની સુંદર સમજૂતી અપાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય સ્વયં સેવકનો સેમીનાર યોજાયો
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા એક સેમીનારનું આયોજન કરવામાં આવેલ.આ...
मारवाड़ी महिला सम्मेलन मोरानहाट के सौजन्य से श्री राधाकृष्ण विवाह भवन में श्री रानीसती दादी मंगल पाठ
मारवाड़ी महिला सम्मेलन मोरानहाट के सौजन्य से श्री राधाकृष्ण विवाह भवन में श्री रानीसती दादी मंगल...
દેવગઢ બારિયામાં ખરાબ રસ્તાઓને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
દેવગઢ બારિયામાં ખરાબ રસ્તાઓને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
ओपीएस पर हो सकती है सरकार की कर्मचारियों से रार,आंदोलन की दी चेतावनी
अशोक गहलोत सरकार ने पुरानी पेंशन योजना (OPS) शुरू की थी. अब भजनलाल सरकार OPS बंद करने पर विचार कर...