દિયોદર ની સરકારી પ્રાથમિક શાળાઓએ મેદાન માર્યું.,ઝરાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ૩૧ પ્રકારની પરીક્ષાઓ લેવાતી હોય છે. બાળકોમાં રહેલ ટેલેન્ટને શોધવા માટેની એક પરીક્ષા એટલે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ જે ધોરણ – ૬ માં અભ્યાસ કરતા સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી શાળાના બાળકો આપી શકે છે. ચાલુ વર્ષે દિયોદર પ્રાથમિક શાળા નંબર – ૨ ના ૧૮ બાળકો એ પરીક્ષા આપેલ અને તમામ બાળકો પાસ થયેલ હતાં. જે પૈકી પ્રિન્સ ભરતભાઈ ગેલોતે ૧૭૩ ગુણ મેળવીને મેરીટમાં પણ સ્થાન મેળવ્યું છે. શાળાનું ગૌરવ વધારવા બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. આ પરીક્ષા માં દિયોદર તાલુકાના ચાર બાળકો મેરીટ માં સ્થાન પામ્યા છે. જેમાં કિસ્મત ભાઈ ભારમાલભાઈ ચૌધરી,, રવેલ નવા પ્રા.શાળા,, દેવાંશુ ભરતભાઈ ચૌધરી રવેલ નવા પ્રાથમિક શાળા, જૈનિલ રજનીકાંત પટેલ ચગવાડા પ્રાથમિક શાળા તેમજ પ્રિન્સ ભરતભાઈ ગેલોત દિયોદર પ્રાથમિક શાળા નંબર બે આ બાળકોએ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ધોરણ છ માં અભ્યાસ કરતા બાળકો આપી શકતા હોય છે એ પરીક્ષા આપી પાસ થઈ પોતાની શાળા પરિવાર અને તાલુકા નું નામ રોશન કર્યું છે સૌ કોઈએ આ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CSP কেন্দ্ৰত ডকাইতি কৰিবলৈ আহি আটক পিষ্টলসহ ডকাইত।ধৃত আটকাধীন ডকাইত লটানি চাপৰিৰ জীয়াবুৰ ৰহমান।
🔴 ৰূপহীহাটৰ পশ্চিম শিঙিমাৰীৰ SBIৰ CSP কেন্দ্ৰত ডকাইতি কৰিবলৈ আহিছিল এটা দুজনীয়া দুৰ্বৃত্তৰ দল।
🔴...
भरधाव वेगातील कारवरील ताबा सुटल्याने अपघात.
बीड (प्रतिनिधी) मंगळवारी दुपारी साडेचार वाजेच्या सुमारास पाटोदाजवळील एका वळणावर भरधाव वेगातील...
ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના અલગ અલગ પાંચ સ્થળો સ્થળો પરથી ગૌરવ યાત્રા કાઢવામાં આવી.
એન્કર
ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના અલગ અલગ પાંચ સ્થળો પરથી ગૌરવ યાત્રા કાઢવામાં...
विश्व शांति व मानव कल्याण की कामना के साथ श्रावणी कर्म सम्पन्न, विप्रजन ने राष्ट्रप्रमुख सहित जनप्रतिनिधियों व जिले के लिए की प्रार्थना
प्रकृति सरंक्षण के बिना मानव अस्तित्व की कल्पना सम्भव नहीं
बून्दी
बूंदीस्थ ज्योतिष व...
MCN NEWS |वैजापूर स्मशान भूमीत उभारली जाते गुढी;पीकपाणी धान्य अचूक अंदाज साठी कित्येक शतकांची परंपरा
MCN NEWS |वैजापूर स्मशान भूमीत उभारली जाते गुढी;पीकपाणी धान्य अचूक अंदाज साठी कित्येक शतकांची परंपरा