દિયોદર ની સરકારી પ્રાથમિક શાળાઓએ મેદાન માર્યું.,ઝરાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ૩૧ પ્રકારની પરીક્ષાઓ લેવાતી હોય છે. બાળકોમાં રહેલ ટેલેન્ટને શોધવા માટેની એક પરીક્ષા એટલે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ જે ધોરણ – ૬ માં અભ્યાસ કરતા સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી શાળાના બાળકો આપી શકે છે. ચાલુ વર્ષે દિયોદર પ્રાથમિક શાળા નંબર – ૨ ના ૧૮ બાળકો એ પરીક્ષા આપેલ અને તમામ બાળકો પાસ થયેલ હતાં. જે પૈકી પ્રિન્સ ભરતભાઈ ગેલોતે ૧૭૩ ગુણ મેળવીને મેરીટમાં પણ સ્થાન મેળવ્યું છે. શાળાનું ગૌરવ વધારવા બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. આ પરીક્ષા માં દિયોદર તાલુકાના ચાર બાળકો મેરીટ માં સ્થાન પામ્યા છે. જેમાં કિસ્મત ભાઈ ભારમાલભાઈ ચૌધરી,, રવેલ નવા પ્રા.શાળા,, દેવાંશુ ભરતભાઈ ચૌધરી રવેલ નવા પ્રાથમિક શાળા, જૈનિલ રજનીકાંત પટેલ ચગવાડા પ્રાથમિક શાળા તેમજ પ્રિન્સ ભરતભાઈ ગેલોત દિયોદર પ્રાથમિક શાળા નંબર બે આ બાળકોએ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ધોરણ છ માં અભ્યાસ કરતા બાળકો આપી શકતા હોય છે એ પરીક્ષા આપી પાસ થઈ પોતાની શાળા પરિવાર અને તાલુકા નું નામ રોશન કર્યું છે સૌ કોઈએ આ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কেন্দ্ৰীয় গৃহমন্ত্ৰী অমিত শ্বাহে সংসদত ভাৰতীয় ন্যায় সংহিতা, ২০২৩ উত্থাপন কৰে
কেন্দ্ৰীয় গৃহমন্ত্ৰী অমিত শ্বাহে সংসদত ভাৰতীয় ন্যায় সংহিতা, ২০২৩ উত্থাপন কৰে যিয়ে ভাৰতীয়...
दिनभर बादलों की आवाजाही के बीच बनी रही उमस, शाम को हल्की बारिश
मौसम विभाग के अनुसार रविवार को भी क्षेत्र में बादलों की आवाजाही बनी रहेगी। साथ ही बारिश की भी...
Alert! Google Chrome OS को लेकर सरकार ने दी चेतावनी, अटैकर्स से बचने के लिए यूजर्स तुरंत करें ये काम
भारत सरकार के इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी मंत्रालय के तहत काम करने वाली साइबर सिक्योरिटी...
બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટમાં 9મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના...
अमृतमहोत्सवी स्वातंत्र्य दिनानिमित्त वाघोलीत रक्तदान शिबिर संपन्न
अमृतमहोत्सवी स्वातंत्र्य दिनानिमित्त वाघोलीत रक्तदान शिबिर संपन्न