ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા માણસા માં ધ્યાન શિબિર યોજવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા ૨૧ જૂન વિશ્વ યોગ દિનની જાગૃતિ તથા મેડીટેશન સંદર્ભ ધ્યાન શિબિરમાં આર્ટ ઓફ લિવિંગ ના માસ્ટર સંગીતા લાલવાણી દ્વારા મેડીટેશનનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.બ્રહ્માકુમારી સંસ્થાના ચંદનદીદી દ્વારા રાજ યોગ સંદર્ભ પ્રાયોગિક અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. તેમજ યોગ કોચ અજયભાઈ નાયી એ યોગ- પ્રાણાયામ અને આસનો પ્રોટોકોલનું પ્રત્યક્ષ નિદર્શન કરાવ્યું હતું.શિબિરમાં પતંજલિ યોગપીઠ,હરિદ્વાર ના રાજ્ય પ્રભારી નેહા વ્યાસ તથા ગાંધીનગરના યોગકોચ,યોગ ટ્રેનર્સ તથા પતંજલિ યોગ સમિતિ અને બ્રહ્માકુમારી સંસ્થાના યોગ સાધકો ઉપરાંત સ્કૂલ,કોલેજના વિદ્યાર્થીઓ અને નગરજનો સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવગઢબારિયાખાતે ભાજપયુવામોરચા દ્વારા *Run For Development* અંતર્ગત મેરેથોનદોડ સ્પર્ધાનુંઆયોજન કર્યું
દેવગઢબારિયાખાતે ભાજપયુવામોરચા દ્વારા *Run For Development* અંતર્ગત મેરેથોનદોડ સ્પર્ધાનુંઆયોજન કર્યું
Lok Sabha Election 2024 में Congress ने जिस Sunil Sharma को टिकट दिया, उनका विरोध क्यों हो रहा है?
Lok Sabha Election 2024 में Congress ने जिस Sunil Sharma को टिकट दिया, उनका विरोध क्यों हो रहा है?
માણાવદર સરદારગઢ પરામા pwd ની દિવાલ ધરાશાયી થઈ
માણાવદર સરદારગઢ પરામા pwd ની દિવાલ ધરાશાયી થઈ
Phat Bihu || Night at 11 PM || Live || Mohghuli Chapori || Dhakuakhana
Phat Bihu || Night at 11 PM || Live || Mohghuli Chapori || Dhakuakhana