ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા માણસા માં ધ્યાન શિબિર યોજવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા ૨૧ જૂન વિશ્વ યોગ દિનની જાગૃતિ તથા મેડીટેશન સંદર્ભ ધ્યાન શિબિરમાં આર્ટ ઓફ લિવિંગ ના માસ્ટર સંગીતા લાલવાણી દ્વારા મેડીટેશનનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.બ્રહ્માકુમારી સંસ્થાના ચંદનદીદી દ્વારા રાજ યોગ સંદર્ભ પ્રાયોગિક અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. તેમજ યોગ કોચ અજયભાઈ નાયી એ યોગ- પ્રાણાયામ અને આસનો પ્રોટોકોલનું પ્રત્યક્ષ નિદર્શન કરાવ્યું હતું.શિબિરમાં પતંજલિ યોગપીઠ,હરિદ્વાર ના રાજ્ય પ્રભારી નેહા વ્યાસ તથા ગાંધીનગરના યોગકોચ,યોગ ટ્રેનર્સ તથા પતંજલિ યોગ સમિતિ અને બ્રહ્માકુમારી સંસ્થાના યોગ સાધકો ઉપરાંત સ્કૂલ,કોલેજના વિદ્યાર્થીઓ અને નગરજનો સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Election: नए नारे के साथ AAP ने Delhi में लोकसभा चुनाव प्रचार की शुरुआत की | Aaj Tak
Lok Sabha Election: नए नारे के साथ AAP ने Delhi में लोकसभा चुनाव प्रचार की शुरुआत की | Aaj Tak
अच्छा रिटर्न पाने के लिए शेयर मार्केट के ये दोनों सेक्टर हो सकते हैं बेहद खास
नई दिल्ली, बिजनेस डेस्क। शेयर मार्केट में अच्छा पैसा कमाने के लिए सबसे महत्वपूर्ण है सही...
অইলৰ স্কুল বন্ধৰ ষড়যন্ত্ৰঃ মৰাণ অইল ইণ্ডিয়া উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ স্কুল বাচ বন্ধ কৰি ছাত্ৰ-ছাত্ৰীক হাৰাশাস্তি
১৯৯০ চনতে অইল ইণ্ডিয়া লিমিটেডে সামাজিক দায়বদ্ধতাৰ আঁচনিৰ অধীনত মৰাণত স্থাপন কৰা অঞ্চলটোৰ গুণগত...