મોમાજી ધામ ભાચલવા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે.બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભાચલવા ખાતે જય શ્રી સોનગરા મોમાજી,સોદરા માતા,જોગણી માતા, ભેરૂજી પૂર્વજ બાપજી ની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ ચેહર માતાજી, ગોગા મહારાજ સધી સિકોતર માતાજીની રમેલ નું આયોજન કરવામાં આવેલું છે.. તારીખ ૨૧/૪/૨૩ રાત્રી ના સમયે ભજન સંધ્યા તેમજ ૨૨/૪/૨૩ ,ને શનિવાર ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. તેમજ ૨૨/૪/૨૩ ના સાંજે રમેલ તેમજ ૨૩/૪/૨૩ તારીખના તેલ ફુલ થશે. સમસ્ત બોસ્તર તથા બાર પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.શુભ સ્થળ :- મામાજી ધામ ભાચલવા ડીસા બનાસકાંઠા, ભક્તોને રબારી પ્રભુજી સવાજી, રબારી ચેહરાજી સવાજી, રબારી સજાણાજી ઠાકરીજી, બેચરાજી ઠાકરજી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર શહેરમાં દિવાળી ને લઈને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
દિપાવલીના મહાપર્વની ઉજવણીને લઇ સિહોર શહેરની મુખ્ય બજારોમાં ધુમ ગીર્દી જોવા મળી હતી જેને લઇ આવારા...
উজনি মাজুলী খেৰকটীয়া মহাবিদ্যালয়ত তৰ্ক, কুইজ আৰু ৰচনা প্ৰতিযোগিতা
মাজুলীৰ অগ্ৰণী উচ্চ শিক্ষানুষ্ঠান উজনি মাজুলী খেৰকটীয়া মহাবিদ্যালয়ৰ বৰ্ষজোৰা গৌৰৱোজ্বল সোণালী...
अटल भूजल योजनेच्या अंमलबजावणी साठी जालना जिल्ह्यातील 37 गावाची निवड.
योजनेत जालना जिल्ह्याच्या तीन तालुक्यातील 37 गावांची निवड
अटल भूजल योजनेच्या...
કાંકરેજના રતનગઢમાં સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ભરવાની થઈ શરૂઆત..
કાંકરેજના રતનગઢમાં સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ભરવાની થઈ શરૂઆત..
જુગાર રમતાં સાત ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી લેતી પોલીસ
જુગારની અસામાજીક પ્રવૃતિ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના માર્ગદર્શન આપતા એલ.સી.બી. ટીમ...