મોમાજી ધામ ભાચલવા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે.બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભાચલવા ખાતે જય શ્રી સોનગરા મોમાજી,સોદરા માતા,જોગણી માતા, ભેરૂજી પૂર્વજ બાપજી ની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ ચેહર માતાજી, ગોગા મહારાજ સધી સિકોતર માતાજીની રમેલ નું આયોજન કરવામાં આવેલું છે.. તારીખ ૨૧/૪/૨૩ રાત્રી ના સમયે ભજન સંધ્યા તેમજ ૨૨/૪/૨૩ ,ને શનિવાર ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. તેમજ ૨૨/૪/૨૩ ના સાંજે રમેલ તેમજ ૨૩/૪/૨૩ તારીખના તેલ ફુલ થશે. સમસ્ત બોસ્તર તથા બાર પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.શુભ સ્થળ :- મામાજી ધામ ભાચલવા ડીસા બનાસકાંઠા, ભક્તોને રબારી પ્રભુજી સવાજી, રબારી ચેહરાજી સવાજી, રબારી સજાણાજી ઠાકરીજી, બેચરાજી ઠાકરજી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Top Headlines Of The Day: Rajasthan Elections | BJP | Sukhpal Singh Khaira Arrested | Asian Games
Top Headlines Of The Day: Rajasthan Elections | BJP | Sukhpal Singh Khaira Arrested | Asian Games
कोटा में नए एयरपोर्ट के लिए एक कदम और आगे बढ़ी सरकार, जयपुर में सीएम की मौजूदगी में हुआ एमओयू
कोटा में नए एयरपोर्ट के लिए एक कदम और आगे बढ़ी सरकार, जयपुर में सीएम की मौजूदगी में हुआ एमओयू
ઉના શહેરમાં મચ્છન્દ્રી નદી પર નાં જર્જરીત પુલની મરામત કરવા કરવામાં આવે તેવી રજૂઆત ચેમ્બર ઓફ કોમસ અન્ડ ઈન્ડસ્ટ્રાઝ - દ્વારા પ્રાત અધિકારી માફત મુખ્યમંત્રીને રજૂઆત
વેપારી એસોસિયન પ્રમુખ ઈસ્વરભાઇ યુ,જેઠવાણી સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું અમે આજથી ચારક મહિના પહેલા...