મોમાજી ધામ ભાચલવા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે.બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભાચલવા ખાતે જય શ્રી સોનગરા મોમાજી,સોદરા માતા,જોગણી માતા, ભેરૂજી પૂર્વજ બાપજી ની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ ચેહર માતાજી, ગોગા મહારાજ સધી સિકોતર માતાજીની રમેલ નું આયોજન કરવામાં આવેલું છે.. તારીખ ૨૧/૪/૨૩ રાત્રી ના સમયે ભજન સંધ્યા તેમજ ૨૨/૪/૨૩ ,ને શનિવાર ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. તેમજ ૨૨/૪/૨૩ ના સાંજે રમેલ તેમજ ૨૩/૪/૨૩ તારીખના તેલ ફુલ થશે. સમસ્ત બોસ્તર તથા બાર પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.શુભ સ્થળ :- મામાજી ધામ ભાચલવા ડીસા બનાસકાંઠા, ભક્તોને રબારી પ્રભુજી સવાજી, રબારી ચેહરાજી સવાજી, રબારી સજાણાજી ઠાકરીજી, બેચરાજી ઠાકરજી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi: अमेरिकी राष्ट्रपति जो बाइडन ने पीएम मोदी को उपहार में दी स्पेशल टी-शर्ट, लिखा है खास मैसेज
PM Modi US Visit प्रधानमंत्री नरेंद्र मोदी की अमेरिका यात्रा का आज अंतिम दिन है। पीएम के इस...
પાલનપુર વિધાનસભા મતદાર ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ માટે વાહન ચેકીંગ હાથ ધરાયું
૧૨-પાલનપુર વિધાનસભા મતદાર વિભાગમાં ચુંટણી ખર્ચ ઉપર દેખરેખ રહે તે હેતુથી વાહનોનું ચેકીંગ હાથ...
भजनलाल शर्मा सरकार राजस्थान के उत्थान को प्रतिबद्ध, कांग्रेस की बयानबाजी उसे रोक नहीं सकती - अरविन्द सिसोदिया
भाजपा कोटा संभाग के मीडिया संयोजक अरविन्द सिसोदिया नें कहा है कि “ राजस्थान के मुख्यमंत्री...
डिप्टी सीएम प्रेमचंद बैरवा से जयपुर में मिले भाजपा के जिला प्रवक्ता अनिल जैन, बूंदी जिले की समस्याओं से कराया अवगत।
नमाना भाजपा बूंदी जिला प्रवक्ता एवं जिला मीडिया संयोजक अनिल जैन तालेड़ा ने...
नहीं रद्द होगी NEET की परीक्षा, SC का काउंसलिंग पर भी रोक से इनकार; NTA से मांगा जवाब
नई दिल्ली। मेडिकल में दाखिले से जुड़ी नीट (नेशनल एलिजिबिलिटी कम एंट्रेंस एग्जाम) परीक्षा में...