મોમાજી ધામ ભાચલવા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે.બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભાચલવા ખાતે જય શ્રી સોનગરા મોમાજી,સોદરા માતા,જોગણી માતા, ભેરૂજી પૂર્વજ બાપજી ની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ ચેહર માતાજી, ગોગા મહારાજ સધી સિકોતર માતાજીની રમેલ નું આયોજન કરવામાં આવેલું છે.. તારીખ ૨૧/૪/૨૩ રાત્રી ના સમયે ભજન સંધ્યા તેમજ ૨૨/૪/૨૩ ,ને શનિવાર ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. તેમજ ૨૨/૪/૨૩ ના સાંજે રમેલ તેમજ ૨૩/૪/૨૩ તારીખના તેલ ફુલ થશે. સમસ્ત બોસ્તર તથા બાર પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.શુભ સ્થળ :- મામાજી ધામ ભાચલવા ડીસા બનાસકાંઠા, ભક્તોને રબારી પ્રભુજી સવાજી, રબારી ચેહરાજી સવાજી, રબારી સજાણાજી ઠાકરીજી, બેચરાજી ઠાકરજી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા જિલ્લામાં ચાલાતા પીવાના પાણી અને સિંચાઇના કામોનું નિરીક્ષણ કરતા પાણી પુરવઠા મંત્રી
બનાસકાંઠા જિલ્લામાં ચાલાતા પીવાના પાણી અને સિંચાઇના કામોનું નિરીક્ષણ કરતા પાણી પુરવઠા મંત્રી
कांग्रेस पार्टी का स्नेह मिलन समारोह एवं नई कार्यकारिणी गठन बैठक संपन्न
भीमेश्वर महादेव, गणेश नगर, कोटा में ब्लॉक A के कार्यकारी अध्यक्ष गोविंद भड़क के नेतृत्व में...
'अगर CRPF नहीं होती तो...', मणिपुर के सीएम ने बताई जिरीबाम में आतंकी हमले की दास्तां
नई दिल्ली। Manipur CM on CRPF मणिपुर में हिंसा रुकने का नाम नहीं ले रही है। अब जिरीबाम जिले...