મોમાજી ધામ ભાચલવા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે.બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભાચલવા ખાતે જય શ્રી સોનગરા મોમાજી,સોદરા માતા,જોગણી માતા, ભેરૂજી પૂર્વજ બાપજી ની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ ચેહર માતાજી, ગોગા મહારાજ સધી સિકોતર માતાજીની રમેલ નું આયોજન કરવામાં આવેલું છે.. તારીખ ૨૧/૪/૨૩ રાત્રી ના સમયે ભજન સંધ્યા તેમજ ૨૨/૪/૨૩ ,ને શનિવાર ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. તેમજ ૨૨/૪/૨૩ ના સાંજે રમેલ તેમજ ૨૩/૪/૨૩ તારીખના તેલ ફુલ થશે. સમસ્ત બોસ્તર તથા બાર પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.શુભ સ્થળ :- મામાજી ધામ ભાચલવા ડીસા બનાસકાંઠા, ભક્તોને રબારી પ્રભુજી સવાજી, રબારી ચેહરાજી સવાજી, રબારી સજાણાજી ઠાકરીજી, બેચરાજી ઠાકરજી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારતીય વિચાર મંચ, કર્ણાવતી કેન્દ્ર દ્વારા Interfaith Marriages and Religious Forced
ભારતીય વિચાર મંચ, કર્ણાવતી કેન્દ્ર દ્વારા Interfaith Marriages and Religious Forced
नीति आयोग की बैठक में CM भजनलाल ने विकसित राजस्थान-2047 का रखा रोडमैप
मुख्यमंत्री भजनलाल शर्मा ने प्रधानमंत्री नरेंद्र मोदी की अध्यक्षता में नीति आयोग की गवर्निंग...
Omar Abdullah Oath Ceremony: Jammu Kashmir में मुख्यमंत्री के रूप में उमर अब्दुल्ला की दूसरी पारी
Omar Abdullah Oath Ceremony: Jammu Kashmir में मुख्यमंत्री के रूप में उमर अब्दुल्ला की दूसरी पारी
મખાણું ગામ લોકો દ્વારા હોળી પ્રગતાવામાં આવી | Holi was celebrated by the people of Makhana village
મખાણું ગામ લોકો દ્વારા હોળી પ્રગતાવામાં આવી | Holi was celebrated by the people of Makhana village
आज ही JMM छोड़ सकते हैं चंपाई सोरेन:2 बजे दिल्ली से रांची लौटेंगे, 30 अगस्त को जॉइन करेंगे BJP
झारखंड के पूर्व CM चंपाई सोरेन आज ही झारखंड मुक्ति मोर्चा छोड़ सकते हैं। वे दोपहर 2 बजे दिल्ली से...