મોમાજી ધામ ભાચલવા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે.બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભાચલવા ખાતે જય શ્રી સોનગરા મોમાજી,સોદરા માતા,જોગણી માતા, ભેરૂજી પૂર્વજ બાપજી ની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ ચેહર માતાજી, ગોગા મહારાજ સધી સિકોતર માતાજીની રમેલ નું આયોજન કરવામાં આવેલું છે.. તારીખ ૨૧/૪/૨૩ રાત્રી ના સમયે ભજન સંધ્યા તેમજ ૨૨/૪/૨૩ ,ને શનિવાર ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. તેમજ ૨૨/૪/૨૩ ના સાંજે રમેલ તેમજ ૨૩/૪/૨૩ તારીખના તેલ ફુલ થશે. સમસ્ત બોસ્તર તથા બાર પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.શુભ સ્થળ :- મામાજી ધામ ભાચલવા ડીસા બનાસકાંઠા, ભક્તોને રબારી પ્રભુજી સવાજી, રબારી ચેહરાજી સવાજી, રબારી સજાણાજી ઠાકરીજી, બેચરાજી ઠાકરજી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
परतुर तालुक्यातील आंबा गावामध्ये शॉक लागून गाईंचा मृत्यू
परतुर तालुक्यातील आंबा गावामध्ये शॉक लागून गाईंचा मृत्यू
આફ્રિકા ખાતે રોજીરોટી કમાવવા ગયેલા અને મૃત્યુ પામેલા નિકોલાના બાબુભાઈનો મૃતદેહ આખરે 20 દિવસ બાદ વતન પહોંચતા અંતિમ ક્રિયા કરાઈ.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના નિકોલા ગામે રહેતા બાબુભાઈ રયજીભાઈ બારીયા ભુજ ખાતે આવેલ એક ખાનગી...
સાબરકાંઠા સાંસદની ભવ્ય જીત બાદ ભાજપ શહેર પ્રમુખ મહામંત્રી એ આભાર વ્યક્ત કર્યો
સાબરકાંઠા સાંસદ ની ભવ્ય જીત થતા ભાજપ શહેર પ્રમુખ તેમજ મહામંત્રી ઓ દ્વારા આભાર વ્યક્ત કરવામાં...
ડીસામાં જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ ફરમાવ્યો
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અત્યારે રખડતા પશુઓની સમસ્યા નિવારવા માટે તંત્રએ કમર કસી છે....
સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં મહાકાય વૃક્ષ થયું ધરાસાય કોઈ જાનહાની સર્જાઈ ન હતી.
સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં મહાકાય વૃક્ષ થયું ધરાસાય કોઈ જાનહાની સર્જાઈ ન હતી.
સુરત ના સિવિલ...