શ્રી ગીરીરાજ ધામ હવેલી સુરેન્દ્રનગરના 15 માં પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ઉપસ્થિત રહેલ. શ્રીગીરીરાજજી નો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવેલ. સાથે સાથે પલના નંદ ઉત્સવનો પણ વૈષ્ણવ એ લાભ લીધેલ. ત્યારબાદ મહાપ્રસાદ નું આયોજન કરેલ જેમાં વિશાળ સંખ્યામાં વૈષ્ણવોએ પ્રસાદ લીધેલ. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટીગણ તથા સંસ્થાના સભ્યોએ જેમ ઉઠાવે.