દિયોદર તાલુકા ના રાંટીલા નગરની પાવનધારા પર પ્રથમવાર ભવ્યતિથી ભવ્ય શ્રી સહસ્ત્રચંડી મહા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દર્શન કાર્યક્રમ કરવામાં આવ છે. 29 થી તારીખ 31 તારીખ એમ ત્રણ દિવસ મહોત્સવ યોજાશે.જેમાં પ્રથમ દિવસે એટલે કે તા.૨૯ /૩/૨૩ ના રોજ મંગલાચરણ,પંચાંગ કર્મ, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવતા પૂજન, અગ્નિ સ્થાપના, ગ્રહહોમ,પ્રધાન હોમ ,સાંયપૂજન, મહા આરતી,, ક્ષમા પ્રાર્થના તેમજ બીજા દિવસે એટલે કે ૩૦/૩/૨૩ મંગલાચરણ, પ્રાતઃ પૂજન, પ્રધાન હોમ, સાય પૂજન,મહા આરતી, ક્ષમા પ્રાર્થના તેમજ તૃતીય દિવસના દિવસે એટલે કે તા.૩૧/૩/૨૩ ના રોજ મંગલાચરણ, સ્થાપિત દેવતા પૂજન ,પ્રધાન હોમ, ઉત્તર પૂજન ,મહા આરતી સહિતના કાર્યક્રમ યોજાશે.શુભ સ્થળ છે શ્રી રાજ રાજેશ્વરી મા સિકોતર ધામ રાંટીલા.. જોકે મહોત્સવમાં મહાયજ્ઞ ,સમાજ દર્શન અને ભક્તજનોનો મેળાવડો પણ યોજાશે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম ছয় জনগোষ্ঠীক জনজাতি কৰা কথাটো বিজেপিৰ বাবে ৰাজনৈতিক হাথিয়াৰঃ লুৰীণ জ্যোতি গগৈ
অসম ছয় জনগোষ্ঠীক জনজাতি কৰা কথাটো বিজেপিৰ বাবে ৰাজনৈতিক হাথিয়াৰঃ লুৰীণ জ্যোতি গগৈ
વિદ્યાર્થીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો .....
વિદ્યાર્થીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો .....
ધોળા જંક્શનમાં મહુવા થી બોટાદ તરફ જતી માંલ ગાડીના વચ્ચે થી ત્રણ- ચાર ડબ્બા ખડી પડ્યા.
હાલ માં ભાવનગર/મહુવા તથા સુરત/ મુંબઇ સુરેન્દ્રનગર એમ તમામ લાઈન બ્લોક થય ગઇ છે.
હાલ તુરંત...
MCN NEWS | वैजापूर पोलिसांनी जपली ५० वर्षांची परंपरा..
MCN NEWS | वैजापूर पोलिसांनी जपली ५० वर्षांची परंपरा..
પાલનપુરમાં ૧૨ કલાકમાં ૫ ઇંચ વરસાદથી ‘હાઇવે’ બેટમાં ફેરવાયા.....
પાલનપુરમાં ૧૨ કલાકમાં ૫ ઇંચ વરસાદથી ‘હાઇવે’ બેટમાં ફેરવાયા....
બીપોરજોય...