દિયોદર તાલુકા ના રાંટીલા નગરની પાવનધારા પર પ્રથમવાર ભવ્યતિથી ભવ્ય શ્રી સહસ્ત્રચંડી મહા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દર્શન કાર્યક્રમ કરવામાં આવ છે. 29 થી તારીખ 31 તારીખ એમ ત્રણ દિવસ મહોત્સવ યોજાશે.જેમાં પ્રથમ દિવસે એટલે કે તા.૨૯ /૩/૨૩ ના રોજ મંગલાચરણ,પંચાંગ કર્મ, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવતા પૂજન, અગ્નિ સ્થાપના, ગ્રહહોમ,પ્રધાન હોમ ,સાંયપૂજન, મહા આરતી,, ક્ષમા પ્રાર્થના તેમજ બીજા દિવસે એટલે કે ૩૦/૩/૨૩ મંગલાચરણ, પ્રાતઃ પૂજન, પ્રધાન હોમ, સાય પૂજન,મહા આરતી, ક્ષમા પ્રાર્થના તેમજ તૃતીય દિવસના દિવસે એટલે કે તા.૩૧/૩/૨૩ ના રોજ મંગલાચરણ, સ્થાપિત દેવતા પૂજન ,પ્રધાન હોમ, ઉત્તર પૂજન ,મહા આરતી સહિતના કાર્યક્રમ યોજાશે.શુભ સ્થળ છે શ્રી રાજ રાજેશ્વરી મા સિકોતર ધામ રાંટીલા.. જોકે મહોત્સવમાં મહાયજ્ઞ ,સમાજ દર્શન અને ભક્તજનોનો મેળાવડો પણ યોજાશે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাটত ৭ টা উন্নয়নমূলক প্ৰকল্পৰ শুভাৰম্ভ কৰে মন্ত্ৰী অজন্তা নেওগে
গোলাঘাটত পথ, উদ্যান, শ্মশান আৰু জাবৰ নিস্কাষণ প্ৰকল্পসহ ৭ টা উন্নয়নমূলক প্ৰকল্পৰ শুভাৰম্ভ...
জনজাতিকৰণ নকৰিলে অৰ্থনৈতিক অৱৰোধৰ লগতে জংগী আন্দোলন কৰাৰ হুংকাৰ কাকপথাৰ মৰাণ ছাত্ৰ সন্থাৰ সভাপতি ৰাজেন্দ্ৰ মৰাণৰ।
জনজাতিকৰণ নকৰিলে অৰ্থনৈতিক অৱৰোধৰ লগতে জংগী আন্দোলন কৰাৰ হুংকাৰ কাকপথাৰ মৰাণ ছাত্ৰ সন্থাৰ সভাপতি...
ट्रक की चपेट में आने से बालक और मां की मौत, पिता-पुत्री गंभीर रूप से घायल
ट्रक की चपेट में आने से बालक और मां की मौत,पिता-पुत्री गंभीर रूप से घायल
जनपद जौनपुर खुटहन...
ડીસામાં પોલીસ દ્વારા લોકોને બિપરજોય વાવાઝોડાને લઇ એલર્ટ કર્યાં
રાજ્યભરમાં ચિંતાની પરિસ્થિતિ ઉભી કરનાર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની તૈયારી હોય સરકાર દ્વારા...