દિયોદર તાલુકા ના રાંટીલા નગરની પાવનધારા પર પ્રથમવાર ભવ્યતિથી ભવ્ય શ્રી સહસ્ત્રચંડી મહા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દર્શન કાર્યક્રમ કરવામાં આવ છે. 29 થી તારીખ 31 તારીખ એમ ત્રણ દિવસ મહોત્સવ યોજાશે.જેમાં પ્રથમ દિવસે એટલે કે તા.૨૯ /૩/૨૩ ના રોજ મંગલાચરણ,પંચાંગ કર્મ, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવતા પૂજન, અગ્નિ સ્થાપના, ગ્રહહોમ,પ્રધાન હોમ ,સાંયપૂજન, મહા આરતી,, ક્ષમા પ્રાર્થના તેમજ બીજા દિવસે એટલે કે ૩૦/૩/૨૩ મંગલાચરણ, પ્રાતઃ પૂજન, પ્રધાન હોમ, સાય પૂજન,મહા આરતી, ક્ષમા પ્રાર્થના તેમજ તૃતીય દિવસના દિવસે એટલે કે તા.૩૧/૩/૨૩ ના રોજ મંગલાચરણ, સ્થાપિત દેવતા પૂજન ,પ્રધાન હોમ, ઉત્તર પૂજન ,મહા આરતી સહિતના કાર્યક્રમ યોજાશે.શુભ સ્થળ છે શ્રી રાજ રાજેશ્વરી મા સિકોતર ધામ રાંટીલા.. જોકે મહોત્સવમાં મહાયજ્ઞ ,સમાજ દર્શન અને ભક્તજનોનો મેળાવડો પણ યોજાશે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
परभणी जिल्हाधिकारी कार्यालयावर "रक्तरंजित महामोर्चा "सकल मातंगसमाजाचा एल्गार आक्रोश.#cmomaharashtra
परभणी जिल्हाधिकारी कार्यालयावर "रक्तरंजित महामोर्चा "सकल मातंगसमाजाचा एल्गार आक्रोश.#cmomaharashtra
26/11 आतंकी हमले में शामिल पाक कारोबारी तहव्वुर राणा को अमेरिका से झटका, भारत प्रत्यर्पित करने की दी अनुमति
अमेरिका की एक अदालत ने मुंबई आतंकी हमले में शामिल पाकिस्तानी मूल के कनाडाई व्यवसायी तहव्वुर हुसैन...
HDFC: Q4 में 20 फीसदी बढ़ा एचडीएफसी का नेट रेवेन्यू, कंपनी ने किया डिविडेंड का एलान
नई दिल्ली, बिजनेस डेस्क: हाउसिंग डेवलपमेंट फाइनेंस कॉर्पोरेशन लिमिटेड (एचडीएफसी) ने आज वित्त...
सिमरिया सड़क दुघर्टना में युवक की हुई मौत परिजनों ने किया चक्काजाम
सड़क दुर्घटना में युवक की हुई मौत परिजनों ने किया चक्का जाम
सिमरिया से 1 किलोमीटर...
સાવરકુંડલામાંથી યાચિન ચૌહાણ નામના ઈસમને દેશી જામગરી હાથ બનાવટી બંદૂક સાથે ઝડપી પાડ્યો
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના મારૂતીનગર વિસ્તારમાંથી પેટ્રોલીંગ દરમ્યાન એક ઇસમને દેશી હાથ...