દિયોદર તાલુકા ના રાંટીલા નગરની પાવનધારા પર પ્રથમવાર ભવ્યતિથી ભવ્ય શ્રી સહસ્ત્રચંડી મહા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દર્શન કાર્યક્રમ કરવામાં આવ છે. 29 થી તારીખ 31 તારીખ એમ ત્રણ દિવસ મહોત્સવ યોજાશે.જેમાં પ્રથમ દિવસે એટલે કે તા.૨૯ /૩/૨૩ ના રોજ મંગલાચરણ,પંચાંગ કર્મ, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવતા પૂજન, અગ્નિ સ્થાપના, ગ્રહહોમ,પ્રધાન હોમ ,સાંયપૂજન, મહા આરતી,, ક્ષમા પ્રાર્થના તેમજ બીજા દિવસે એટલે કે ૩૦/૩/૨૩ મંગલાચરણ, પ્રાતઃ પૂજન, પ્રધાન હોમ, સાય પૂજન,મહા આરતી, ક્ષમા પ્રાર્થના તેમજ તૃતીય દિવસના દિવસે એટલે કે તા.૩૧/૩/૨૩ ના રોજ મંગલાચરણ, સ્થાપિત દેવતા પૂજન ,પ્રધાન હોમ, ઉત્તર પૂજન ,મહા આરતી સહિતના કાર્યક્રમ યોજાશે.શુભ સ્થળ છે શ્રી રાજ રાજેશ્વરી મા સિકોતર ધામ રાંટીલા.. જોકે મહોત્સવમાં મહાયજ્ઞ ,સમાજ દર્શન અને ભક્તજનોનો મેળાવડો પણ યોજાશે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
News | નશામાં ધૂત શિક્ષકનો વીડિયો થયો વાયરલ | VR LIVE
News | નશામાં ધૂત શિક્ષકનો વીડિયો થયો વાયરલ | VR LIVE
બાઈક ચાલક ને અકસ્માત નડ્યો હતો .....
બાઈક ચાલક ને અકસ્માત નડ્યો હતો .....
SIX PACK ABS Exercises Ranked BEST To WORST in HINDI [सबसे अच्छी से लेकर सबसे बेकार एक्सरसाइज]
SIX PACK ABS Exercises Ranked BEST To WORST in HINDI [सबसे अच्छी से लेकर सबसे बेकार एक्सरसाइज]
भगवान नेमिनाथ स्वामी का जन्म कल्याणक व तप कल्याणक शनिवार को जैन समाज ने धूमधाम से मनाया
बूंदी* . जैन धर्म के 22वें तीर्थंकर भगवान नेमिनाथ स्वामी का जन्म एव तप कल्याणक शनिवार को जैन समाज...
Benefits Of Honey | Health Benefits | Tips | Fitness
Benefits Of Honey | Health Benefits | Tips | Fitness