દિયોદર તાલુકા ના રાંટીલા નગરની પાવનધારા પર પ્રથમવાર ભવ્યતિથી ભવ્ય શ્રી સહસ્ત્રચંડી મહા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દર્શન કાર્યક્રમ કરવામાં આવ છે. 29 થી તારીખ 31 તારીખ એમ ત્રણ દિવસ મહોત્સવ યોજાશે.જેમાં પ્રથમ દિવસે એટલે કે તા.૨૯ /૩/૨૩ ના રોજ મંગલાચરણ,પંચાંગ કર્મ, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવતા પૂજન, અગ્નિ સ્થાપના, ગ્રહહોમ,પ્રધાન હોમ ,સાંયપૂજન, મહા આરતી,, ક્ષમા પ્રાર્થના તેમજ બીજા દિવસે એટલે કે ૩૦/૩/૨૩ મંગલાચરણ, પ્રાતઃ પૂજન, પ્રધાન હોમ, સાય પૂજન,મહા આરતી, ક્ષમા પ્રાર્થના તેમજ તૃતીય દિવસના દિવસે એટલે કે તા.૩૧/૩/૨૩ ના રોજ મંગલાચરણ, સ્થાપિત દેવતા પૂજન ,પ્રધાન હોમ, ઉત્તર પૂજન ,મહા આરતી સહિતના કાર્યક્રમ યોજાશે.શુભ સ્થળ છે શ્રી રાજ રાજેશ્વરી મા સિકોતર ધામ રાંટીલા.. જોકે મહોત્સવમાં મહાયજ્ઞ ,સમાજ દર્શન અને ભક્તજનોનો મેળાવડો પણ યોજાશે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NEWS | પાટણ નિવાસી અધિક કલેકટરની અધ્યક્ષતામાં બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત બેઠક યોજાઇ
NEWS | પાટણ નિવાસી અધિક કલેકટરની અધ્યક્ષતામાં બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત બેઠક યોજાઇ
જૂની પેન્શન યોજના શરૂ કરવા અને ફિક્સ પગાર પ્રથા બંધ કરવાની માંગ સાથે કેશોદમાં કર્મચારીઓની રેલી
જૂની પેન્શન યોજના શરૂ કરવા અને ફિક્સ પગાર પ્રથા બંધ કરવાની માંગ સાથે કેશોદમાં કર્મચારીઓની રેલી
Breaking News: किसानों पर मनोहर लाल खट्टर का बड़ा बयान, कहा- किसानों का मुखौटा पहनकर
Breaking News: किसानों पर मनोहर लाल खट्टर का बड़ा बयान, कहा- किसानों का मुखौटा पहनकर
૨૦૧૬માં બનાસકાંઠાની ધરતી પર પધારીને મહેનતુ ખેડૂતોને શ્વેતક્રાંતિની સાથે મધ ઉત્પાદન
૨૦૧૬માં બનાસકાંઠાની ધરતી પર પધારીને મહેનતુ ખેડૂતોને શ્વેતક્રાંતિની સાથે મધ ઉત્પાદન