દિયોદર તાલુકા ના રાંટીલા નગરની પાવનધારા પર પ્રથમવાર ભવ્યતિથી ભવ્ય શ્રી સહસ્ત્રચંડી મહા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દર્શન કાર્યક્રમ કરવામાં આવ છે. 29 થી તારીખ 31 તારીખ એમ ત્રણ દિવસ મહોત્સવ યોજાશે.જેમાં પ્રથમ દિવસે એટલે કે તા.૨૯ /૩/૨૩ ના રોજ મંગલાચરણ,પંચાંગ કર્મ, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવતા પૂજન, અગ્નિ સ્થાપના, ગ્રહહોમ,પ્રધાન હોમ ,સાંયપૂજન, મહા આરતી,, ક્ષમા પ્રાર્થના તેમજ બીજા દિવસે એટલે કે ૩૦/૩/૨૩ મંગલાચરણ, પ્રાતઃ પૂજન, પ્રધાન હોમ, સાય પૂજન,મહા આરતી, ક્ષમા પ્રાર્થના તેમજ તૃતીય દિવસના દિવસે એટલે કે તા.૩૧/૩/૨૩ ના રોજ મંગલાચરણ, સ્થાપિત દેવતા પૂજન ,પ્રધાન હોમ, ઉત્તર પૂજન ,મહા આરતી સહિતના કાર્યક્રમ યોજાશે.શુભ સ્થળ છે શ્રી રાજ રાજેશ્વરી મા સિકોતર ધામ રાંટીલા.. જોકે મહોત્સવમાં મહાયજ્ઞ ,સમાજ દર્શન અને ભક્તજનોનો મેળાવડો પણ યોજાશે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रोटरी क्लब कोटा ने सबसे वरिष्ठ सदस्य का किया सम्मान
रोटरी क्लब कोटा ने सबसे वरिष्ठ सदस्य का किया सम्मान
50 वर्ष पूर्ण होने पर सीएम...
Monsoon 2022: Massive rain wreaks havoc in Valsad | Zee News
Monsoon 2022: Massive rain wreaks havoc in Valsad | Zee News
पगरा ग्राम में घरेलू विवाद को लेकर महिला को मारा इट का टुकड़ा, महिला घायल मामला दर्ज
अमानगंज पुलिस थाने में उपस्थित होकर फरियादिया श्रीमती...
ગુજરાત : 10 વર્ષના શૌર્યજીત ખૈરે મલખંભમાં આપ્યું સ્ટાર પર્ફોમન્સ, હર્ષ સંઘવીએ શેર કર્યો Video
ગુજરાત : 10 વર્ષના શૌર્યજીત ખૈરે મલખંભમાં આપ્યું સ્ટાર પર્ફોમન્સ, હર્ષ સંઘવીએ શેર કર્યો Video