દિયોદર તાલુકા ના રાંટીલા નગરની પાવનધારા પર પ્રથમવાર ભવ્યતિથી ભવ્ય શ્રી સહસ્ત્રચંડી મહા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દર્શન કાર્યક્રમ કરવામાં આવ છે. 29 થી તારીખ 31 તારીખ એમ ત્રણ દિવસ મહોત્સવ યોજાશે.જેમાં પ્રથમ દિવસે એટલે કે તા.૨૯ /૩/૨૩ ના રોજ મંગલાચરણ,પંચાંગ કર્મ, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવતા પૂજન, અગ્નિ સ્થાપના, ગ્રહહોમ,પ્રધાન હોમ ,સાંયપૂજન, મહા આરતી,, ક્ષમા પ્રાર્થના તેમજ બીજા દિવસે એટલે કે ૩૦/૩/૨૩ મંગલાચરણ, પ્રાતઃ પૂજન, પ્રધાન હોમ, સાય પૂજન,મહા આરતી, ક્ષમા પ્રાર્થના તેમજ તૃતીય દિવસના દિવસે એટલે કે તા.૩૧/૩/૨૩ ના રોજ મંગલાચરણ, સ્થાપિત દેવતા પૂજન ,પ્રધાન હોમ, ઉત્તર પૂજન ,મહા આરતી સહિતના કાર્યક્રમ યોજાશે.શુભ સ્થળ છે શ્રી રાજ રાજેશ્વરી મા સિકોતર ધામ રાંટીલા.. જોકે મહોત્સવમાં મહાયજ્ઞ ,સમાજ દર્શન અને ભક્તજનોનો મેળાવડો પણ યોજાશે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರನ್ನು ಭೇಟಿಯಾದ ವಿವೇಕ್ ರೆಡ್ಡಿ
ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರನ್ನು ವಕೀಲರ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರಾದ ವಿವೇಕ್ ರೆಡ್ಡಿ ಅವರು ಭೇಟಿಯಾಗಿ ಕೆಲವು...
માંગરોળ શીલ ખાતે મોહરમ પર્વની ઉજવણી હિન્દુ મુસ્લિમ એકતા સાથે કરવામાં આવી#mangrol#mstvnewsgujarati
માંગરોળ શીલ ખાતે મોહરમ પર્વની ઉજવણી હિન્દુ મુસ્લિમ એકતા સાથે કરવામાં આવી#mangrol#mstvnewsgujarati
જસદણના આંબરડી ખાતે પેવર બ્લોક, ભૂગર્ભ ગટર, આરસીસી રોડ વગેરે જેવા વિકાસકાર્યોનું ખાત મુહૂર્ત કરાયુ.
જસદણના આંબરડી ખાતે પેવર બ્લોક, ભૂગર્ભ ગટર, આરસીસી રોડ વગેરે જેવા વિકાસકાર્યોનું ખાત મુહૂર્ત...
PM Kisan Yojana: 2 करोड़ किसान इस बार रह जाएंगे 13वीं किस्त से वंचित, नियमों में हुआ बदलाव
PM Kisan Yojana 2023: अगर आप भी प्रधानमंत्री किसान सम्मान निधि (PM Kisan nidhi)के...