દિયોદર તાલુકા ના રાંટીલા નગરની પાવનધારા પર પ્રથમવાર ભવ્યતિથી ભવ્ય શ્રી સહસ્ત્રચંડી મહા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દર્શન કાર્યક્રમ કરવામાં આવ છે. 29 થી તારીખ 31 તારીખ એમ ત્રણ દિવસ મહોત્સવ યોજાશે.જેમાં પ્રથમ દિવસે એટલે કે તા.૨૯ /૩/૨૩ ના રોજ મંગલાચરણ,પંચાંગ કર્મ, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવતા પૂજન, અગ્નિ સ્થાપના, ગ્રહહોમ,પ્રધાન હોમ ,સાંયપૂજન, મહા આરતી,, ક્ષમા પ્રાર્થના તેમજ બીજા દિવસે એટલે કે ૩૦/૩/૨૩ મંગલાચરણ, પ્રાતઃ પૂજન, પ્રધાન હોમ, સાય પૂજન,મહા આરતી, ક્ષમા પ્રાર્થના તેમજ તૃતીય દિવસના દિવસે એટલે કે તા.૩૧/૩/૨૩ ના રોજ મંગલાચરણ, સ્થાપિત દેવતા પૂજન ,પ્રધાન હોમ, ઉત્તર પૂજન ,મહા આરતી સહિતના કાર્યક્રમ યોજાશે.શુભ સ્થળ છે શ્રી રાજ રાજેશ્વરી મા સિકોતર ધામ રાંટીલા.. જોકે મહોત્સવમાં મહાયજ્ઞ ,સમાજ દર્શન અને ભક્તજનોનો મેળાવડો પણ યોજાશે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सप्ताईया ग्राम के पास तेज रफ्तार बाइक से महिला गिरकर घायल पन्ना रिफर
अमानगंज पन्ना पवई सड़क मार्ग पर शाम चलती मोटरबाइक से गिरकर...
मेडिकल कॉलेज अस्पताल के सुरक्षाकर्मी उतरे हड़ताल परतनख्वाह नहीं देने व पीएफ जमा नहीं करने के विरोध में
ठेकेदार द्वारासमय पर तनख्वाह नहीं देने व पीएफ जमा नहीं करने के विरोध में मेडिकल कॉलेज...
World Cup 2023: Team India पुणे पहुंची | Rohit Sharma | Virat Kohli | IND vs BAN
World Cup 2023: Team India पुणे पहुंची | Rohit Sharma | Virat Kohli | IND vs BAN
भजनलाल सरकार शहरों को देगी बड़ी सौगात!
भजनलाल सरकार शहरों को बड़ी सौगात देने की तैयारी कर रही है। प्रदेश के 40 शहरों का डवलपमेंट होगा,...
આસેડા ગામથી ભીનમાલના પગપાળા સંઘે વાજતે ગાજતે પ્રસ્થાન કર્યું છે..
આસેડા ગામથી ભીનમાલના પગપાળા સંઘે વાજતે ગાજતે પ્રસ્થાન કર્યું છે..