બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલું નવા ગામ આ ગામનું જેવું નામ તેવુંજ કામ આ ગામ કંઈક નવું કરવાની ભાવના ધરાવતું ગામ છે.આ ગામના 200 જેટલાં પરિવારો પોતાના ઘરે જમવાનું બનાવવા ચૂલા, કેરોસીન સગડી, ગેસ સિલિન્ડર કે LPG ગેસ લાઈનનો ઉપયોગ નથી કરતા તોય ગણતરીની મિનિટોમાં તૈયાર કરે છે સ્વાદિષ્ટ ભોજન તેનું મુખ્ય કારણ છે કે આ ગામના 200 જેટલાં પરિવારોની આધુનિકતા તરફ આગળ વધવાની પહેલ. જી હા આ ગામના 200 જેટલાં પરિવારોએ સરકારના સહયોગથી પોતાના ઘરે તૈનત કર્યા છે ગોબરગેસ પ્લાન્ટ. અને આ ગામના લોકો હવે પોતાના પશુઓના છાણ ઉકરડામાં છોડી દેવાની જગ્યાએ હવે પશુઓના છાણમાંથી જ પ્લાન્ટ થકી ઉત્પન્ન કરે છે ગોબર ગેસ અને આ ગોબર ગેસ થકી એક પણ રૂપિયાના ચાર્જ વિના પોતાના ઘરે તૈયાર કરે છે સ્વાદિષ્ટ ભોજન રાજ્યનું પ્રથમ એવુ ગામ છે કે જે ગામમાં 200 પરિવારોએ સરકારની આ યોજનાનો લાભ લઇ ગેસ સિલિન્ડરના ખર્ચ માંથી મુક્ત થવા અને પશુઓના ગોબરની ગંદકીથી ગામ મુક્ત
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  KCR ने कांग्रेस पर बोला हमला, कहा- धरणी को खत्म करने का मतलब किसानों के हितों से खिलवाड़ 
 
                      मुख्यमंत्री चंद्रशेखर राव ने विपक्षी कांग्रेस पर एक बार फिर हमला बोलते हुए राज्य में धरणी...
                  
   થરાદ નજીક દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપ્યો 
 
                      બનાસકાંઠા જિલ્લાના થરાદ ખોડા પોસ્ટ પરથી પોલીસે એક દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે જેમાં થરાદ પોલીસને...
                  
   નાનામાંઢા ગામેથી જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા 
 
                      નાનામાંઢા ગામેથી જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા
                  
   ભાડુઆતની માહિતી પોલીસ સ્ટેશનને પહોંચાડવી જરૂરી 
 
                      ભુજ, બુધવારઃ
ત્રાસવાદીઓ કે આતંકવાદી અગર તો ઉધોગગૃહો માટે બહારથી આવતા લોકોમાં કોઇ અસમાજિક...
                  
   રાજપીપળા સિવિલ નાં એ.અર. ટી.સેન્ટર ખાતે ૫૦ જેવા એચઆઇવી ગ્રસ્તોને બ્લેન્કેટ વિતરણ કરાયા 
 
                      રાજપીપળા સિવિલ નાં એ.અર. ટી.સેન્ટર ખાતે ૫૦ જેવા એચઆઇવી ગ્રસ્તોને બ્લેન્કેટ વિતરણ કરાયા
 રાજપીપળા...
                  
   
  
  
  
  
  
  