દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ કંસેરી માતાની પૂજાનું આયોજન ખૂબ જ શ્રદ્ધા પૂર્વક કરતા આવ્યા છે કંસેરી માતા તેમજ માનતા અનુસાર કેટલાક ગામોમાં આદિવાસીઓની ખાસ એવી માવલીની પણ પૂજા કરવામાં આવે છે લોકો ખૂબ જ ભક્તિભાવ પૂર્વક આ પૂજા કરે છે આદિવાસી પરિવાર કંઈ પણ નવું કામ કરતા પહેલા અથવા તો નવું અનાજ પાકયાની ખુશીમાં કે પછી પોતાની શ્રદ્ધા અનુસાર કંસેરીની પૂજા કરે છે આદિવાસીઓ દિવાળી પહેલા તેમજ દિવાળી બાદ નવા ખાધની લણણી બાદ ખાધનો ઉપયોગ કરતા પહેલા કંસેરી માતાની પૂજા કરે છે કંસેરી માતાને આ ધાન્ય ચઢાવવામાં આવે છે અને ત્યાર પછી આદિવાસીઓ આ અનાજનો ઉપયોગ કરે છે આ લણેલા અનાજને આદિવાસીઓ કંસેરી માતાની સાથે માવલી માતાને પણ ચઢાવે છે આજના આધુનિક સમયે પણ આ પૂજા દક્ષિણ ગુજરાતના અલગ અલગ ગામોમાં રાખવામાં આવી રહી છે આદિવાસી લોક પરંપરાના જાણકાર ભગતો દ્વારા કંસેરીની પૂજા વિધિ સાથે રાતભર પરંપરાગત રીતે કંસેરી કથા સંગીતમય રીતે ઘાંઘળી વાદ્ય સાથે ગવાઈ હતી ગામના શ્રધ્ધાળુઓએ પેઢીઓથી મૌખિક પરંપરામાં ચાલી આવતી કથાનો આસ્વાદ માણ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बागेश्वर धाम के महंत धीरेंद्र कृष्ण शास्त्री ने राजस्थान की धरती से पाकिस्तान को लेकर दे दिया ये बड़ा बयान !
सांचौर की हवाई पट्टी पर चल रही हनुमंत कथा के दूसरे दिन बागेश्वर धाम के महंत धीरेंद्र कृष्ण...
व्यक्तिगत द्वेषातून आ . दुर्राणी यांच्या विरुद्ध भाजपाकडून सुडाचे राजकारण- एकनाथ शिंदे .
- राष्ट्रवादी काँग्रेस पदाधिकाऱ्यांचा पत्रकार परिषदेत आरोप .
भाजपा पदाधिकार्यांच्या आरोपांचे केले खंडन
पाथरी ता . (प्रतिनिधी)आ. बाबाजानी दुर्राणी यांच्याविरोधात मागील काही दिवसांपासून भाजपाकडून...
કેન્દ્ર સરકાર અંબાણી પરિવારને સુરક્ષા કવચ આપવાનું રાખશે ચાલુ, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ
ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી રમન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું છે કે, કેન્દ્ર...
Smartphone Overheating Tips: स्मार्टफोन किन-किन कारणों से होता है ओवरहीट, ऐसे करें बचाव
स्मार्टफोन में अक्सर ओवरहीटिंग की समस्या हो जाती है। ऐसे में हम अपने हिसाब से इसका उपाय कर लेते...
કતારગામ કાન્તેશ્વર મંદિર ખાતે ગોપાલ ઇટાલીયાની સભા
કતારગામ વિસ્તારમાં આવેલા કાન્તેશ્વર મહાદેવ મંદિર ખાતે રાત્રિના ગોપાલ ઇટાલીયા ની જંગી જાહેરસભા...