દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ કંસેરી માતાની પૂજાનું આયોજન ખૂબ જ શ્રદ્ધા પૂર્વક કરતા આવ્યા છે કંસેરી માતા તેમજ માનતા અનુસાર કેટલાક ગામોમાં આદિવાસીઓની ખાસ એવી માવલીની પણ પૂજા કરવામાં આવે છે લોકો ખૂબ જ ભક્તિભાવ પૂર્વક આ પૂજા કરે છે આદિવાસી પરિવાર કંઈ પણ નવું કામ કરતા પહેલા અથવા તો નવું અનાજ પાકયાની ખુશીમાં કે પછી પોતાની શ્રદ્ધા અનુસાર કંસેરીની પૂજા કરે છે આદિવાસીઓ દિવાળી પહેલા તેમજ દિવાળી બાદ નવા ખાધની લણણી બાદ ખાધનો ઉપયોગ કરતા પહેલા કંસેરી માતાની પૂજા કરે છે કંસેરી માતાને આ ધાન્ય ચઢાવવામાં આવે છે અને ત્યાર પછી આદિવાસીઓ આ અનાજનો ઉપયોગ કરે છે આ લણેલા અનાજને આદિવાસીઓ કંસેરી માતાની સાથે માવલી માતાને પણ ચઢાવે છે આજના આધુનિક સમયે પણ આ પૂજા દક્ષિણ ગુજરાતના અલગ અલગ ગામોમાં રાખવામાં આવી રહી છે આદિવાસી લોક પરંપરાના જાણકાર ભગતો દ્વારા કંસેરીની પૂજા વિધિ સાથે રાતભર પરંપરાગત રીતે કંસેરી કથા સંગીતમય રીતે ઘાંઘળી વાદ્ય સાથે ગવાઈ હતી ગામના શ્રધ્ધાળુઓએ પેઢીઓથી મૌખિક પરંપરામાં ચાલી આવતી કથાનો આસ્વાદ માણ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં ભાગ લેવા માટે....
દાહોદ જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં ભાગ લેવા જોગ
( રચનાત્મક ચિત્ર )
( સમાચાર અને...
કાલોલની વૃંદાવન પાર્ક સોસાયટીમા ચાર ઈસમોએ બોલેરો ગાડી ને આગ ચાપવાની ધટના સીસીટીવી મા કેદ
કાલોલ ની વૃંદાવન પાર્ક ૨ સોસાયટીમાં શુક્રવારે વહેલી સવારે ૪ વાગ્યાના સુમારે ચાર ઈસમો મોઢું...
আজি অভিশপ্ত ৮ ছেপ্টেম্বৰ;
আজিৰ দিনটোতে সংঘটিত হৈছিল নিমাটি নাও দুৰ্ঘটনা
আজি ৮ছেপ্টেম্বৰ ।আজি এটা বছৰ সম্পূৰ্ণ কৰিলে নিমাটি ফেৰী দুৰ্ঘটনাই। ২০২১ চনৰ ৮ ছেপ্টেম্বৰ তাৰিখে...
મહારાજ સાહેબનું પ્રવચન યોજાયું....?
મહારાજ સાહેબનું પ્રવચન યોજાયું....?