દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ કંસેરી માતાની પૂજાનું આયોજન ખૂબ જ શ્રદ્ધા પૂર્વક કરતા આવ્યા છે કંસેરી માતા તેમજ માનતા અનુસાર કેટલાક ગામોમાં આદિવાસીઓની ખાસ એવી માવલીની પણ પૂજા કરવામાં આવે છે લોકો ખૂબ જ ભક્તિભાવ પૂર્વક આ પૂજા કરે છે આદિવાસી પરિવાર કંઈ પણ નવું કામ કરતા પહેલા અથવા તો નવું અનાજ પાકયાની ખુશીમાં કે પછી પોતાની શ્રદ્ધા અનુસાર કંસેરીની પૂજા કરે છે આદિવાસીઓ દિવાળી પહેલા તેમજ દિવાળી બાદ નવા ખાધની લણણી બાદ ખાધનો ઉપયોગ કરતા પહેલા કંસેરી માતાની પૂજા કરે છે કંસેરી માતાને આ ધાન્ય ચઢાવવામાં આવે છે અને ત્યાર પછી આદિવાસીઓ આ અનાજનો ઉપયોગ કરે છે આ લણેલા અનાજને આદિવાસીઓ કંસેરી માતાની સાથે માવલી માતાને પણ ચઢાવે છે આજના આધુનિક સમયે પણ આ પૂજા દક્ષિણ ગુજરાતના અલગ અલગ ગામોમાં રાખવામાં આવી રહી છે આદિવાસી લોક પરંપરાના જાણકાર ભગતો દ્વારા કંસેરીની પૂજા વિધિ સાથે રાતભર પરંપરાગત રીતે કંસેરી કથા સંગીતમય રીતે ઘાંઘળી વાદ્ય સાથે ગવાઈ હતી ગામના શ્રધ્ધાળુઓએ પેઢીઓથી મૌખિક પરંપરામાં ચાલી આવતી કથાનો આસ્વાદ માણ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રામાં એક વ્યક્તિ ઉપર અજાણ્યા ચાર શખ્સોએ હુમલો કર્યો
ધ્રાંગધ્રા શહેરમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળતી નજરે પડી રહી છે તેવામાં શહેરની માજી સૈનિક...
Sushma Andhare यांचा डबल बार, Eknath Shinde, Raj Thackeray दोघांवर निशाणा | MNS | ShivSena
Sushma Andhare यांचा डबल बार, Eknath Shinde, Raj Thackeray दोघांवर निशाणा | MNS | ShivSena
આમ આદમી પાર્ટી દ્વારા પીઠડીયા ગામમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું
આમ આદમી પાર્ટી દ્વારા પીઠડીયા ગામમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું
at amit shah byte on sam pitroda 2404 vt RP 1024
at amit shah byte on sam pitroda 2404 vt RP 1024
Arvind Kejriwal, धान खरीद और कर्ज़माफ़ी पर क्या बोले किसान
Arvind Kejriwal, धान खरीद और कर्ज़माफ़ी पर क्या बोले किसान