દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ કંસેરી માતાની પૂજાનું આયોજન ખૂબ જ શ્રદ્ધા પૂર્વક કરતા આવ્યા છે કંસેરી માતા તેમજ માનતા અનુસાર કેટલાક ગામોમાં આદિવાસીઓની ખાસ એવી માવલીની પણ પૂજા કરવામાં આવે છે લોકો ખૂબ જ ભક્તિભાવ પૂર્વક આ પૂજા કરે છે આદિવાસી પરિવાર કંઈ પણ નવું કામ કરતા પહેલા અથવા તો નવું અનાજ પાકયાની ખુશીમાં કે પછી પોતાની શ્રદ્ધા અનુસાર કંસેરીની પૂજા કરે છે આદિવાસીઓ દિવાળી પહેલા તેમજ દિવાળી બાદ નવા ખાધની લણણી બાદ ખાધનો ઉપયોગ કરતા પહેલા કંસેરી માતાની પૂજા કરે છે કંસેરી માતાને આ ધાન્ય ચઢાવવામાં આવે છે અને ત્યાર પછી આદિવાસીઓ આ અનાજનો ઉપયોગ કરે છે આ લણેલા અનાજને આદિવાસીઓ કંસેરી માતાની સાથે માવલી માતાને પણ ચઢાવે છે આજના આધુનિક સમયે પણ આ પૂજા દક્ષિણ ગુજરાતના અલગ અલગ ગામોમાં રાખવામાં આવી રહી છે આદિવાસી લોક પરંપરાના જાણકાર ભગતો દ્વારા કંસેરીની પૂજા વિધિ સાથે રાતભર પરંપરાગત રીતે કંસેરી કથા સંગીતમય રીતે ઘાંઘળી વાદ્ય સાથે ગવાઈ હતી ગામના શ્રધ્ધાળુઓએ પેઢીઓથી મૌખિક પરંપરામાં ચાલી આવતી કથાનો આસ્વાદ માણ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गंगागिरीजी महाराज यांच्या शतकोतर अमृत महोत्सवी हरिनाम सप्ताहाचा शुभारंभ.
गंगागिरीजी महाराज यांच्या शतकोतर अमृत महोत्सवी हरिनाम सप्ताहाचा शुभारंभ.
ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળું મગફળીની આવક નોંધાઈ
ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળીની આવક નોંધાઇ...
ડીસામાં આવેલા માર્કેટયાર્ડમાં ઉનાળુ...
પાણીનો કકળાટ ! The sound of water !
પાણીનો કકળાટ ! The sound of water !
Vivo ला रहा है 3D कर्व्ड एमोलेड डिस्प्ले फोन, Vivo T3 Pro 5G इस दिन होगा लॉन्च
वीवो अपनी T Series में एक नया फोन ला रहा है। वीवो भारत में Vivo T3 Pro 5G फोन को लॉन्च कर रहा है।...
मोहन भागवत रविवार को 'उत्तिष्ठ भारत' कार्यक्रम में शामिल हुए
राष्ट्रीय स्वयंसेवक संघ (आरएसएस) के प्रमुख मोहन भागवत रविवार को 'उत्तिष्ठ भारत' कार्यक्रम में...