દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ કંસેરી માતાની પૂજાનું આયોજન ખૂબ જ શ્રદ્ધા પૂર્વક કરતા આવ્યા છે કંસેરી માતા તેમજ માનતા અનુસાર કેટલાક ગામોમાં આદિવાસીઓની ખાસ એવી માવલીની પણ પૂજા કરવામાં આવે છે લોકો ખૂબ જ ભક્તિભાવ પૂર્વક આ પૂજા કરે છે આદિવાસી પરિવાર કંઈ પણ નવું કામ કરતા પહેલા અથવા તો નવું અનાજ પાકયાની ખુશીમાં કે પછી પોતાની શ્રદ્ધા અનુસાર કંસેરીની પૂજા કરે છે આદિવાસીઓ દિવાળી પહેલા તેમજ દિવાળી બાદ નવા ખાધની લણણી બાદ ખાધનો ઉપયોગ કરતા પહેલા કંસેરી માતાની પૂજા કરે છે કંસેરી માતાને આ ધાન્ય ચઢાવવામાં આવે છે અને ત્યાર પછી આદિવાસીઓ આ અનાજનો ઉપયોગ કરે છે આ લણેલા અનાજને આદિવાસીઓ કંસેરી માતાની સાથે માવલી માતાને પણ ચઢાવે છે આજના આધુનિક સમયે પણ આ પૂજા દક્ષિણ ગુજરાતના અલગ અલગ ગામોમાં રાખવામાં આવી રહી છે આદિવાસી લોક પરંપરાના જાણકાર ભગતો દ્વારા કંસેરીની પૂજા વિધિ સાથે રાતભર પરંપરાગત રીતે કંસેરી કથા સંગીતમય રીતે ઘાંઘળી વાદ્ય સાથે ગવાઈ હતી ગામના શ્રધ્ધાળુઓએ પેઢીઓથી મૌખિક પરંપરામાં ચાલી આવતી કથાનો આસ્વાદ માણ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: देश के 13 एयरपोर्ट को बम से उड़ाने की धमकी | Aaj Tak | Latest Hindi News
Breaking News: देश के 13 एयरपोर्ट को बम से उड़ाने की धमकी | Aaj Tak | Latest Hindi News
কিষানগঞ্জৰ বৃদ্ধা কালিৰ মহিমা অনন্য। কোৱা হয় যে এই কলি মন্দিৰ এটা প্ৰমাণিত আৰু জাগ্ৰত মন্দিৰ। ইয়াত উপাসকসকলৰ সকলো ইচ্ছা পূৰণ হয়।
খবৰটো দুদিন পুৰনা , কিন্তু প্ৰাসংগিক ।
◾কিষানগঞ্জৰ বৃদ্ধা কালিৰ মহিমা অনন্য। কোৱা হয় যে...
દેવગઢ બારીયા વનવિભાગે બાતમીના આધારે જંગલી પ્રાણી સાવડી નો શિકાર કરનાર ત્રણ શિકારીઓ ઝડપી પાડ્યા
દેવગઢ બારીયા વનવિભાગે બાતમીના આધારે જંગલી પ્રાણી સાવડી નો શિકાર કરનાર ત્રણ શિકારીઓ ઝડપી પાડ્યા
Share Market Today | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline
Share Market Today | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline
મધ્ય ગુજરાતના વિધાર્થીઓ માટે સંશોધન ક્ષેત્રે ઉજળો અવસર,PHD ની પરીક્ષા અંગે કોર કમિટીની બેઠક યોજાઇ.
ગોધરા ખાતે આવેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીના...