મહુવા તાલુકાના બામણિયા ગામે આવેલ સુગર મિલમાં માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી મહુવા સુગર મિલના ચેરમેન માનસિંગભાઈ પટેલે ઉત્પાદન વધારવા વૈજ્ઞાનિક અભિગમ રાખવા જુની પધ્ધતિ બદલીને આધુનિક યુગ સાથે સંકલન સાધી ઉતાર વધારા તરફ અનુરોધ કર્યો હતો.ડો. સંજીવમાનેએ શેરડીનું એકરે 100 ટનથી વધુ ઉત્પાદન મેળવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન મહુવા સુગર મિલના કેમ્પસના હોલમાં કરવામાં આવ્યું હતું જેમાં મહુવા સુગર મિલન ડિરેક્ટર ઉપરાંત અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણ જલારામ મંદિર ખાતે જસદણના ‘છોટે જલારામ' પૂ. હરીરામબાપાના ૮૯માં પ્રાગટય દીનની ઉજવણી કારાય
જસદણ જલારામ મંદિર ખાતે જસદણના ‘છોટે જલારામ' પૂ. હરીરામબાપાના ૮૯માં પ્રાગટય દીનની ઉજવણી કારાય
अनैतिक संबंधातून महिला ग्रामपंचायत सदस्याचा खून, भाऊच निघाला आरोपी
माळशिरस तालुक्यातील वाफेगाव येथे अनैतिक संबंधातून महिला ग्रामपंचायत सदस्याचा खून झालाय....
ચોરાઉ નવ મોટર સાયકલ સાથે બાઈકચોર ઝડપાયો 2.45.000 નો મુદ્દામાલ સાથે આરોપી ની ધરપકડ
ચોરાઉ નવ મોટર સાયકલ સાથે બાઈકચોર ઝડપાયો 2.45.000 નો મુદ્દામાલ સાથે આરોપી ની ધરપકડ
કડાણા ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી છોડાતા તાલુકાના છ ગામોને એલર્ટ જાહેર કરાયા.
તાલુકાના મહીસાગર નદી કિનારાના ગામો શીલી, અહીમા, સુંદલપુરા, ખોરવાડ, પ્રતાપપુરા અને ધોળીની જાહેર...