મહુવા તાલુકાના બામણિયા ગામે આવેલ સુગર મિલમાં માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી મહુવા સુગર મિલના ચેરમેન માનસિંગભાઈ પટેલે ઉત્પાદન વધારવા વૈજ્ઞાનિક અભિગમ રાખવા જુની પધ્ધતિ બદલીને આધુનિક યુગ સાથે સંકલન સાધી ઉતાર વધારા તરફ અનુરોધ કર્યો હતો.ડો. સંજીવમાનેએ શેરડીનું એકરે 100 ટનથી વધુ ઉત્પાદન મેળવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન મહુવા સુગર મિલના કેમ્પસના હોલમાં કરવામાં આવ્યું હતું જેમાં મહુવા સુગર મિલન ડિરેક્ટર ઉપરાંત અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
পূব গুৱাহাটী ৰাজহুৱা দূৰ্গামন্দিৰত দুৰ্গাপূজাৰ আয়োজন
পূব গুৱাহাটী ৰাজহুৱা দূৰ্গামন্দিৰত দুৰ্গাপূজাৰ আয়োজন
Chhattisgarh Election 2023: ‘रिश्ते में हम बाप लगते हैं’, भतीजे के चुनाव लड़ने पर बोले CM बघेल
Chhattisgarh Election 2023: ‘रिश्ते में हम बाप लगते हैं’, भतीजे के चुनाव लड़ने पर...
વડગામ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે સાતમા રાષ્ટ્રીય આયુર્વેદિક ની ઉજવણી નિમિત્તે ધન્વન્તરિ પૂજન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.
વડગામ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે સાતમા રાષ્ટ્રીય આયુર્વેદિક ની ઉજવણી નિમિત્તે ધન્વંતરિ પૂજન અને...
মৰাণ চহৰৰ মাজমজিয়াত টেলাৰ আৰু আল্ট্ৰা বাছৰ মুখামুখী সংঘৰ্ষ, ১০ৰো অধিক যাত্ৰী গুৰুতৰভাৱে আহত
মৰাণ চহৰৰ মাজমজিয়াত টেলাৰ আৰু আল্ট্ৰা বাছৰ মুখামুখী সংঘৰ্ষ, ১০ৰো অধিক যাত্ৰী গুৰুতৰভাৱে আহত