તાલુકાના મહીસાગર નદી કિનારાના ગામો શીલી, અહીમા, સુંદલપુરા, ખોરવાડ, પ્રતાપપુરા અને ધોળીની જાહેર જનતાને જણાવવામાં આવેલ કે ઉપરવાસમાંથી આવેલ પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા કડાણા ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન કરેલ હોવાથી નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસી જવા તથા નદી કિનારે પોતાના ઢોરઢાખર ન લઈ જવા વિનંતી કરેલ છે. તથા કોઈ અનિચ્છનીય બનાવ બને તો ઉમરેઠ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા જણાવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi,MPs proceed towards new Parliament Building
PM Modi,MPs proceed towards new Parliament Building
ડીસામાં નજીવી બાબતે થયેલી તકરારમાં યુવક પર ટોળાએ જીવલેણ હુમલો કરતાં ચકચાર
બનાસકાંઠાના ડીસામાં અપશબ્દો બોલી રહેલા યુવકોને ઠપકો આપવા બાબતે થયેલી તકરારમાં યુવક પર ટોળાએ હુમલો...
કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કનેરા ખાતે સેવાસેતુનો ૮મા તબક્કાનો કાર્યક્રમ યોજાયો
ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવાની અપીલ કરતા કેબિનેટ મંત્રી અર્જુન સિંહ
...
पूर्व छात्रसंघ उपाध्यक्ष अविनाश मालव के नेतृत्व में राजकीय महाविद्यालय कोटा के कार्यवाहक प्राचार्य अरुण कुमार को ज्ञापन सौंपा
आज राजकीय महाविद्यालय कोटा में पूर्व छात्रसंघ उपाध्यक्ष
अविनाश मालव के नेतृत्व में राजकीय...
कार्यकर्ता की पार्टी है भाजपा-मोदी
कार्यकर्ता की पार्टी है भाजपा-मोदी
भाजपा कार्यकर्ताओं की पार्टी है जहाँ हर कार्यकर्ता...