તાલુકાના મહીસાગર નદી કિનારાના ગામો શીલી, અહીમા, સુંદલપુરા, ખોરવાડ, પ્રતાપપુરા અને ધોળીની જાહેર જનતાને જણાવવામાં આવેલ કે ઉપરવાસમાંથી આવેલ પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા કડાણા ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન કરેલ હોવાથી નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસી જવા તથા નદી કિનારે પોતાના ઢોરઢાખર ન લઈ જવા વિનંતી કરેલ છે. તથા કોઈ અનિચ્છનીય બનાવ બને તો ઉમરેઠ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા જણાવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગરૂડેશ્વર તાલુકાના એક ગામે સગીરવય ની દીકરી સાથે અડપલાં કરતા ફરિયાદ નોંધાઇ
ગરૂડેશ્વર તાલુકાના એક ગામે સગીરવય ની દીકરી સાથે અડપલાં કરતા ફરિયાદ નોંધાઇ
મળતી માહિતી અનુસાર...
Hero Motocorp Share Price | इस बार कैसे रहे Sales के आंकड़ें? कौन से आंकड़ों से मिले अच्छे संकेत?
Hero Motocorp Share Price | इस बार कैसे रहे Sales के आंकड़ें? कौन से आंकड़ों से मिले अच्छे संकेत?
MediaTek Dimensity 6100+ चिपसेट के साथ आ रहा Samsung Galaxy M15 5G, 6000mAh बैटरी से होगा लैस
सैमसंग अपने ग्राहकों के लिए दो नए फोन लॉन्च कर रहा है। आज Samsung Galaxy M55 5G के साथ ही Samsung...
दक्षिण तालुक्यातील रस्त्यांच्या दुरूस्तीसाठी 50 कोटींचा निधी मंजूर
सोलापूर :- नुकत्याच झालेल्या पावसाळी अधिवेशनात आ. सुभाष देशमुख यांनी दक्षिण तालुक्यातील विविध...
ৰিল বনাই বিপদত পৰিব পাৰে আপুনিও | সাৱধান!
ৰিল বনাই বিপদত পৰিব পাৰে আপুনিও । আজিকালি সকলোৰে বাবে জনপ্ৰিয় এই ৰিল,facebook অথবা instagram ত...