તાલુકાના મહીસાગર નદી કિનારાના ગામો શીલી, અહીમા, સુંદલપુરા, ખોરવાડ, પ્રતાપપુરા અને ધોળીની જાહેર જનતાને જણાવવામાં આવેલ કે ઉપરવાસમાંથી આવેલ પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા કડાણા ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન કરેલ હોવાથી નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસી જવા તથા નદી કિનારે પોતાના ઢોરઢાખર ન લઈ જવા વિનંતી કરેલ છે. તથા કોઈ અનિચ્છનીય બનાવ બને તો ઉમરેઠ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા જણાવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડાપ્રધાન ના ભાઈ ની ગાડી ને નડ્યો અકસ્માત
કર્ણાટકના મૈસૂરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહ્લાદ મોદીની ગાડીને ગંભીર અકસ્માત નડ્યો...
জোনাইত হুবহু দ্বিতীয় দা গ্ৰেট খালি
জোনাইত হুবহু দ্বিতীয় দা গ্ৰেট খালি#Siang_live#Jonai_news
Weather Update: Bihar के इन 16 जिलों में झमाझम बारिश, IMD का अलर्ट जारी। Latest News
Weather Update: Bihar के इन 16 जिलों में झमाझम बारिश, IMD का अलर्ट जारी। Latest News
પુલ તોડવાની કામગીરી દરમિયાન પુલ ઉપરથી હિટાચી મશીન નીચે પટકાતાનો વિડિઓ થયો વાઇરલ...!
પુલ તોડવાની કામગીરી દરમિયાન પુલ ઉપરથી હિટાચી મશીન નીચે પટકાતાનો વિડિઓ થયો વાઇરલ...!