તાલુકાના મહીસાગર નદી કિનારાના ગામો શીલી, અહીમા, સુંદલપુરા, ખોરવાડ, પ્રતાપપુરા અને ધોળીની જાહેર જનતાને જણાવવામાં આવેલ કે ઉપરવાસમાંથી આવેલ પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા કડાણા ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન કરેલ હોવાથી નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસી જવા તથા નદી કિનારે પોતાના ઢોરઢાખર ન લઈ જવા વિનંતી કરેલ છે. તથા કોઈ અનિચ્છનીય બનાવ બને તો ઉમરેઠ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા જણાવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેશોદ ના માંગરોળ રોડ પર ત્રિપલ બાઇક અકસ્માત
જૂનાગઢ જિલ્લા ના કેશોદ પાસે કેશોદ માંગરોળ રોડ પર એક બાઇક સવાર દ્વારા બે બાઇક ને ટક્કર આપતા બીજી...
AAP ने Swati Maliwal से मांगा इस्तीफा, कहा- BJP की स्क्रिप्ट पढ़ती हैं स्वाति मालीवाल | Aaj Tak
AAP ने Swati Maliwal से मांगा इस्तीफा, कहा- BJP की स्क्रिप्ट पढ़ती हैं स्वाति मालीवाल | Aaj Tak
ડીસામાં બે અલગ અલગ જગ્યાએ રિક્ષાનો સર્જાયો હોવાની ઘટના સામે આવી
ડીસામાં બે અલગ અલગ જગ્યાએ રિક્ષાનો સર્જાયો હોવાની ઘટના સામે આવી
Manoj Jha Speech : Bharat और India की बहस के बीच मनोज झा ने जम्बूद्वीप क्यों याद दिलाया (BBC Hindi)
Manoj Jha Speech : Bharat और India की बहस के बीच मनोज झा ने जम्बूद्वीप क्यों याद दिलाया (BBC Hindi)