તાલુકાના મહીસાગર નદી કિનારાના ગામો શીલી, અહીમા, સુંદલપુરા, ખોરવાડ, પ્રતાપપુરા અને ધોળીની જાહેર જનતાને જણાવવામાં આવેલ કે ઉપરવાસમાંથી આવેલ પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા કડાણા ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન કરેલ હોવાથી નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસી જવા તથા નદી કિનારે પોતાના ઢોરઢાખર ન લઈ જવા વિનંતી કરેલ છે. તથા કોઈ અનિચ્છનીય બનાવ બને તો ઉમરેઠ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા જણાવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Karnataka Election: शिवकुमार से भिड़ रहे भाजपा के मंत्री अशोक, बोले- पहली बार कनकपुरा में हो रहा असली मुकाबला
भाजपा के वरिष्ठ नेता और कर्नाटक के मंत्री आर अशोक, जो 10 मई को होने वाले विधानसभा चुनावों के लिए...
બોટાદ ખાતે ડાયમંડ એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું
બોટાદ ખાતે ડાયમંડ એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું
Chori ની 3 Royal Enfield Bullet સાથે 3 ઈસમો ઝડપાયા
Chori ની 3 Royal Enfield Bullet સાથે 3 ઈસમો ઝડપાયા
તળાજા તાલુકામાં શ્રાવણિયો જુગાર રમતા 54 જડપાયા.દાઠા.અલંગ.મરીન પોલીસની કાર્યવાહી
તળાજા તાલુકામાં શ્રાવણિયો જુગાર રમતા 54 જડપાયા.દાઠા.અલંગ.મરીન પોલીસની કાર્યવાહી