તાલુકાના મહીસાગર નદી કિનારાના ગામો શીલી, અહીમા, સુંદલપુરા, ખોરવાડ, પ્રતાપપુરા અને ધોળીની જાહેર જનતાને જણાવવામાં આવેલ કે ઉપરવાસમાંથી આવેલ પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા કડાણા ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન કરેલ હોવાથી નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસી જવા તથા નદી કિનારે પોતાના ઢોરઢાખર ન લઈ જવા વિનંતી કરેલ છે. તથા કોઈ અનિચ્છનીય બનાવ બને તો ઉમરેઠ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા જણાવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
JSW Infra Q4 Results Post Strategy: मुनाफे में दिखी तेजी, क्या रहा कंपनी का Growth Plan? | Business
JSW Infra Q4 Results Post Strategy: मुनाफे में दिखी तेजी, क्या रहा कंपनी का Growth Plan? | Business
ગેનીબેન ઠાકોરે ભાજપ અને અપક્ષ ઉમેદવારો પર સાધ્યું નિશાન.... #viralvideo #k9news
ગેનીબેન ઠાકોરે ભાજપ અને અપક્ષ ઉમેદવારો પર સાધ્યું નિશાન.... #viralvideo #k9news
શહેરના અલગ અલગ સમાજમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, 8 ટીમો વચ્ચે જામશે જંગ
સુરતમાં રીબાઉન્સ કોમ્યુનીટી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. રૂંગટા ડેવલપર્સ દ્વારા...
কমাৰবন্ধাত অভিৰুচি ক্ৰীড়া দিৱস পালন
আজি অসম গৌৰৱ ক্ৰীড়াবিদ অৰ্জুন ভোগেশ্বৰ বৰুৱাৰ জন্ম দিন। তেখেতৰ তিনি ছেপ্তেম্বৰ জন্মদিনটো সমগ্ৰ...
IND vs PAK: ‘આ ભારતીય ખેલાડીએ મેચ છીનવી લીધી’, બાબર આઝમે હાર બાદ તૂટેલા દિલ સાથે આપ્યું નિવેદન
એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને શાનદાર રીતે હરાવ્યું હતું. આ સાથે ભારતે T20 વર્લ્ડ કપમાં મળેલી...