તાલુકાના મહીસાગર નદી કિનારાના ગામો શીલી, અહીમા, સુંદલપુરા, ખોરવાડ, પ્રતાપપુરા અને ધોળીની જાહેર જનતાને જણાવવામાં આવેલ કે ઉપરવાસમાંથી આવેલ પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા કડાણા ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન કરેલ હોવાથી નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસી જવા તથા નદી કિનારે પોતાના ઢોરઢાખર ન લઈ જવા વિનંતી કરેલ છે. તથા કોઈ અનિચ્છનીય બનાવ બને તો ઉમરેઠ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા જણાવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Smartphone Tips and Tricks: आसानी से क्लीन कर सकेंगे अपने डिवाइस के पोर्ट, बस फॉलो करें ये तरीके
स्मार्टफोन या कोई भी अन्य डिवाइस हमारे लिए एक अहम जरूरत है क्योंकि हमारा ज्यादातर काम इसकी मदद से...
শিৱসাগৰ আৰু চৰাইদেউ স্বাস্থ্য বিভাগৰ নিযুক্তি কেলেংকাৰীৰ তদন্ত ঘোষণা
শিৱসাগৰ জিলাত নাবালক শিক্ষক নিযুক্তি কেলেংকাৰীৰ প্ৰতিক্ৰিয়া মাৰ নাযাওঁতে এইবাৰ স্বাস্থ্য বিভাগত...
દિયોદર આરામ ગૃહ ખાતે મતદારયાદી નામ દાખલ કરવા બેઠક યોજાઇ
દિયોદર આરામ ગૃહ ખાતે મતદારયાદી નામ દાખલ કરવા બેઠક યોજાઇ
PORBANDAR પોરબંદરમાં કૃષ્ણસખા સુદામાજીનું પૌરાણિક મંદિર 01 11 2022
PORBANDAR પોરબંદરમાં કૃષ્ણસખા સુદામાજીનું પૌરાણિક મંદિર 01 11 2022