તાલુકાના મહીસાગર નદી કિનારાના ગામો શીલી, અહીમા, સુંદલપુરા, ખોરવાડ, પ્રતાપપુરા અને ધોળીની જાહેર જનતાને જણાવવામાં આવેલ કે ઉપરવાસમાંથી આવેલ પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા કડાણા ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન કરેલ હોવાથી નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસી જવા તથા નદી કિનારે પોતાના ઢોરઢાખર ન લઈ જવા વિનંતી કરેલ છે. તથા કોઈ અનિચ્છનીય બનાવ બને તો ઉમરેઠ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા જણાવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
July 2024 में खरीदनी है MG की कार, जानें किस गाड़ी पर करना होगा कितना इंतजार
ब्रिटिश वाहन निर्माता JSW MG मोटर्स की ओर से भारतीय बाजार में कई बेहतरीन कार और एसयूवी सेगमेंट के...
सलमान खान को धमकी देने वाला गिरफ्तार:कहा था- तुम्हें छोड़ूंगा नहीं; मुबंई पुलिस ने नोएडा से पकड़ा
मुंबई में NCP नेता बाबा सिद्दीकी की हत्या के बाद सलमान खान को धमकी देने वाले को मुंबई पुलिस ने...
5 मिनट के अंदर-अंदर बन जाने वाले जूस रेसिपी | 3 Healthy Morning Juices
5 मिनट के अंदर-अंदर बन जाने वाले जूस रेसिपी | 3 Healthy Morning Juices
स्वर्गीय विनायक मेटे यांच्या कुटुंबाचे माजी मंत्री हर्षवर्धन पाटील यांनी केले सांत्वन.
जितेंद्र जाधव
इंदापूर/प्रतिनिधी
भाजप नेते व माजी मंत्री हर्षवर्धन पाटील यांनी दिवंगत नेते...
Amit Shah ने देवघर में नैनो यूरिया संयंत्र की रखी आधारशिला, 450 करोड़ रुपये की लागत से प्लांट और टाउनशिप का होगा निर्माण
केंद्रीय गृह मंत्री अमित शाह ने शनिवार को झारखंड के देवघर में एक नैनो यूरिया संयंत्र की आधारशिला...