તાલુકાના મહીસાગર નદી કિનારાના ગામો શીલી, અહીમા, સુંદલપુરા, ખોરવાડ, પ્રતાપપુરા અને ધોળીની જાહેર જનતાને જણાવવામાં આવેલ કે ઉપરવાસમાંથી આવેલ પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા કડાણા ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન કરેલ હોવાથી નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસી જવા તથા નદી કિનારે પોતાના ઢોરઢાખર ન લઈ જવા વિનંતી કરેલ છે. તથા કોઈ અનિચ્છનીય બનાવ બને તો ઉમરેઠ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા જણાવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુર તાલુકા ના ચંડીસર HPCL ટર્મિનલ્સની પાઇપલાઇન માં લીકેજ હોવાથી આગ લાગી છે.
પાલનપુર તાલુકા ના ચંડીસર HPCL ટર્મિનલ્સની પાઇપલાઇન માં લીકેજ હોવાથી આગ લાગી છે.
કોળિયાક નિષ્કલંક મહાદેવ ખાતે SRD અને GRD સભ્યો દ્વારા સત્યનારાયણ ભગાવનની કથાનું આયોજન કરાયુ
કોળિયાક નિષ્કલંક મહાદેવ ખાતે SRD અને GRD સભ્યો દ્વારા સત્યનારાયણ ભગાવનની કથાનું આયોજન કરાયુ
हम किसी पैथी के विरोधी नहीं है जो लूट-खसोट करेगा, हम उसके विरोधी हैं: आचार्य बालकृष्ण
हम किसी पैथी के विरोधी नहीं है जो लूट-खसोट करेगा, हम उसके विरोधी हैं: आचार्य बालकृष्ण
-...
Rahul Gandhi ने KCR पर बोला हमला, कहा- देश में सबसे ज्यादा भ्रष्टाचार तेलंगाना में है | Aaj Tak
Rahul Gandhi ने KCR पर बोला हमला, कहा- देश में सबसे ज्यादा भ्रष्टाचार तेलंगाना में है | Aaj Tak