તાલુકાના મહીસાગર નદી કિનારાના ગામો શીલી, અહીમા, સુંદલપુરા, ખોરવાડ, પ્રતાપપુરા અને ધોળીની જાહેર જનતાને જણાવવામાં આવેલ કે ઉપરવાસમાંથી આવેલ પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા કડાણા ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન કરેલ હોવાથી નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસી જવા તથા નદી કિનારે પોતાના ઢોરઢાખર ન લઈ જવા વિનંતી કરેલ છે. તથા કોઈ અનિચ્છનીય બનાવ બને તો ઉમરેઠ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા જણાવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેન્દ્રએ લોટની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો
- કૃષિ કેન્દ્ર
કેન્દ્ર સરકારે ઘઉંના લોટની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે ઘઉંની નિકાસ પર...
BJP सांसद Ramesh Bidhuri को JP Nadda ने दिया था नोटिस | Abp news
BJP सांसद Ramesh Bidhuri को JP Nadda ने दिया था नोटिस | Abp news
ઉધનામાં સ્થાનિકને ટિકિટ નહીં આપનારા પક્ષનો બહિષ્કાર
ઉધનામાં સ્થાનિકને ટિકિટ નહીં આપનારા પક્ષનો બહિષ્કાર કરવાનાં બેનર લાગ્યાં. 120 ફૂટના રોડથી માંડી...
MCN NEWS | वैजापूर येथे आधार जेष्ठ नागरिकांचे "दिवाळी स्नेह मिलन"उत्साहात संपन्न
MCN NEWS | वैजापूर येथे आधार जेष्ठ नागरिकांचे "दिवाळी स्नेह मिलन"उत्साहात संपन्न