તાલુકાના મહીસાગર નદી કિનારાના ગામો શીલી, અહીમા, સુંદલપુરા, ખોરવાડ, પ્રતાપપુરા અને ધોળીની જાહેર જનતાને જણાવવામાં આવેલ કે ઉપરવાસમાંથી આવેલ પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા કડાણા ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન કરેલ હોવાથી નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસી જવા તથા નદી કિનારે પોતાના ઢોરઢાખર ન લઈ જવા વિનંતી કરેલ છે. તથા કોઈ અનિચ્છનીય બનાવ બને તો ઉમરેઠ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા જણાવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भाजपा नेता के लिए बागेश्वर धाम सरकार के पीठाधीश्वर धीरेंद्र सिंह शास्त्री ने क्या कहा-सुनिए
भाजपा नेता के लिए बागेश्वर धाम सरकार के पीठाधीश्वर धीरेंद्र सिंह शास्त्री ने क्या कहा-सुनिए
ટાટા મોટર્સ લગભગ રૂ. 726 કરોડમાં ફોર્ડનો પ્લાન્ટ ગુજરાત હસ્તગત કરશે
ટાટા મોટર્સની પેટાકંપની ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ (TPEML) એ લગભગ 726 કરોડમાં...
લાઈબ્રેરીમાં પ્રાથમિક સુવિધાના અભાવે વિદ્યાર્થીઓનો હોબાળો
જોરાવરનગરમાં આવેલી લાઈબ્રેરીમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને તંત્રને રજૂઆત છતા સમસ્યા હલ થઇ હતી....
Samsung ने पेश किए Galaxy Book 4 series notebooks, चेक करें डिटेल्स
सैमसंग ने बीते दिन गैलेक्सी इवेंट के साथ अपनी Galaxy S24 Series को पेश किया है। सैमसंग के नए फोन...