તાલુકાના મહીસાગર નદી કિનારાના ગામો શીલી, અહીમા, સુંદલપુરા, ખોરવાડ, પ્રતાપપુરા અને ધોળીની જાહેર જનતાને જણાવવામાં આવેલ કે ઉપરવાસમાંથી આવેલ પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા કડાણા ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન કરેલ હોવાથી નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસી જવા તથા નદી કિનારે પોતાના ઢોરઢાખર ન લઈ જવા વિનંતી કરેલ છે. તથા કોઈ અનિચ્છનીય બનાવ બને તો ઉમરેઠ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા જણાવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે મુસ્લિમ સમાજ દ્વારા સ્નેહમિલન બાદ તાજીયાનું આયોજન કરાયું
આ કાર્યક્રમમાં સર્વ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા...
નાગેશ્રી પી.એસ.આઇ. એન. જે.વાઘેલા સાહેબ...
ભાડીયા ગામ ખાતે નવીન રોડનુ કરવામાં આવ્યું ખાત મુહુર્ત
#buletinindia #gujarat #patan
itel Icon 3 स्मार्टवॉच 2.01 इंच AMOLED डिस्प्ले और Bluetooth कॉलिंग के साथ करेगी एंट्री, लॉन्च से पहले जानें खूबियां
itel Icon 3 स्मार्टवॉच भारत में जल्द होने वाली है। इस अपकमिंग वॉच को लेकर जानकारी मिली है कि इसे...
ફૈજાન હોસ્પિટલને એમ્બ્યુલન્સ ની સેવા આપવામાં આવી જેનું લોકાર્પણ કરાયું
ફૈજાન હોસ્પિટલને એમ્બ્યુલન્સ ની સેવા આપવામાં આવી જેનું લોકાર્પણ કરાયું
JNU में 'ब्राह्मण भारत छोड़ो' का लिखा गया नारा, जांच के दिए गए आदेश
JNU caste slogan row: दिल्ली कीजवाहरलाल नेहरू यूनिवर्सिटी (JNU University) एक बार फिर विवादों में...