તાલુકાના મહીસાગર નદી કિનારાના ગામો શીલી, અહીમા, સુંદલપુરા, ખોરવાડ, પ્રતાપપુરા અને ધોળીની જાહેર જનતાને જણાવવામાં આવેલ કે ઉપરવાસમાંથી આવેલ પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા કડાણા ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન કરેલ હોવાથી નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસી જવા તથા નદી કિનારે પોતાના ઢોરઢાખર ન લઈ જવા વિનંતી કરેલ છે. તથા કોઈ અનિચ્છનીય બનાવ બને તો ઉમરેઠ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા જણાવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાભર તાલુકાના ચલાદર ગામે ગેનીબેન ઠાકોરનું ભવ્ય સ્વાગત
વાવ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને ભાભર તાલુકાના ચલાદર ગામે ગામના લોકો દ્વારા ભવ્ય...
DasTak: मोदी के हिस्से में फिर आधी आबादी का वोट? | PM Modi | Women Reservation Bill Passed | Aaj Tak
DasTak: मोदी के हिस्से में फिर आधी आबादी का वोट? | PM Modi | Women Reservation Bill Passed | Aaj Tak
गुडला जंक्शन पर मालगाड़ी के डिब्बे बेपटरी होने का मामला, अब तक की जांच में हादसे का ये कारण आया सामने
गुडला जंक्शन पर मालगाड़ी के डिब्बे बेपटरी होने का मामला, अब तक की जांच में हादसे का ये कारण आया...
કોરોનાના કેસોમાં ભારે ઉછાળો,24 કલાકમાં 9,062 નવા કેસ નોંધાયા, 36ના મોત
આજે બુધવારે (17 ઓગસ્ટ)ના રોજ આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં...
લીલીયા સ્થિત શ્રી અમૃતબા વિદ્યાલય ખાતે"લોકતંત્ર કે પ્રહરી" હેન્ડબુક ELC પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું
વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી માટે ચૂંટણીના મહત્વ વિશે માહિતી અને માર્ગદર્શન...