તાલુકાના મહીસાગર નદી કિનારાના ગામો શીલી, અહીમા, સુંદલપુરા, ખોરવાડ, પ્રતાપપુરા અને ધોળીની જાહેર જનતાને જણાવવામાં આવેલ કે ઉપરવાસમાંથી આવેલ પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા કડાણા ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન કરેલ હોવાથી નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસી જવા તથા નદી કિનારે પોતાના ઢોરઢાખર ન લઈ જવા વિનંતી કરેલ છે. તથા કોઈ અનિચ્છનીય બનાવ બને તો ઉમરેઠ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા જણાવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
হোজাই প্ৰিয়া দাসৰ বাস গৃহত উপস্থিত বিধায়ক ৰামকৃষ্ণ ঘোষ আৰু জিলা উপায়ুক্ত অনুপম চৌধুৰী
হোজাই প্ৰিয়া দাসৰ বাস গৃহত উপস্তি বিধায়ক ৰামকৃষ্ণ ঘোষ আৰু জিলা উপায়ুক্ত অনুপম চৌধুৰী । চৰ্চিত...
108MP कैमरा और 6GB रैम वाला ये तगड़ा स्मार्टफोन हो गया सस्ता, 10 हजार रुपये से कम में करें खरीदारी
10 हजार रुपये से कम बजट है और एक नए स्मार्टफोन की जरूरत महसूस हो रही है तो ये डील आपके काम की...
कितना दमदार है PHILIPS का TAX2208 ब्लूटूथ पार्टी स्पीकर
Philips TAX2208 एक बढ़िया पार्टी स्पीकर है। इसे एक बार चार्ज करने पर 5-6 घंटे इस्तेमाल किया जा...
Gujarat Election Update | Bharatsinh એ ચૂંટણી લડવા બતાવી તૈયારી | Politics | News In Gujarati
Gujarat Election Update | Bharatsinh એ ચૂંટણી લડવા બતાવી તૈયારી | Politics | News In Gujarati
Ram Mandir: Ayodhya में राम लला के मंदिर के लिए मुस्लिम व्यापारियों से खरीदा गया मकराना संगमरमर
Ram Mandir: Ayodhya में राम लला के मंदिर के लिए मुस्लिम व्यापारियों से खरीदा गया मकराना संगमरमर