માનવ જીવનનું કલ્યાણ અર્થે લસણપોરના જંગલ વિસ્તારમાં આવેલ સંકટ મોચન હનુમાન દાદાના ધામ ખાતે ચાલી રહેલ રામકથાના સ્મરન અર્થે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ કથાનો લ્હાવો લીધો હતો લસણપોરના જંગલ વિસ્તારમાં આવેલ સંકટ મોચન હનુમાન દાદાનું સુંદર રમણીય વાતાવરણમાં મંદિર આવેલ છે.આ પૌરાણિક મંદિર ખાતે પ.પૂ.હરિહરદાસ ગીરીશબાપુની રામકથા તા.18 થી 26 માર્ચ દરમ્યાન ચાલી રહેલી આ ભક્તિમય અવસરનો લ્હાવો લેવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા સંકટ મોચન હનુમાન દાદાના ધામમાં પહોંચી રામકથાનું શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Arvind Kejriwal Latest News: वकील सिंघवी ने किया Kejriwal की गिरफ्तारी का विरोध | Rouse Avenue Court
Arvind Kejriwal Latest News: वकील सिंघवी ने किया Kejriwal की गिरफ्तारी का विरोध | Rouse Avenue Court
जिला महामंत्री श्री रामकरण पांडे के द्वारा बांटे गए मरीजों को फल वितरण
भारत रत्न स्वर्गीय श्री राजीव गांधी जी के जयंती के शुभ अवसर पर श्री रामकरण पांडे के द्वारा बांटे...
मुख्यमंत्री एकनाथ शिंदे यांना दसरा मेळावा कृती समिती तर्फे निवेदन
- भगवानबाबा भक्तीगड सावरगांव घाट येथे येणाऱ्या भाविकांसाठी भक्तांच्या वाहनांना टोल माफी करावी
औरंगाबाद :-दि.१७ (दीपक परेराव)मुख्यमंत्री एकनाथ शिंदे मराठवाडा मुक्ती संग्राम दिनानिमित्त शहरात...
માળીયા હાટીનામાં વ્રજમી ડેમ ભરાયું
#buletinindia #gujarat #junagadh
આવો આપણે સૌ ભેગા થઈને મદદરૂપી દીવોપ્રગટાવીએ
આવો આપણે સૌ ભેગા થઈને મદદરૂપી દીવોપ્રગટાવીએ