મહુધા નગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નગીનાવાડી થી આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું નગરપાલિકા પ્રમુખ મીનાજબાનુ મલેક,ઉપ પ્રમુખ સાહિદ ખાન પઠાણ,કારોબારી ચેરમેન નાયદાબાનુ કાજી,ખીજજર ખાન પઠાણ,પાલીકા નાં પુર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ,નગરપાલિકા સભ્ય રૂપેશભાઈ રાઠોડ,વિધિ બેન પટેલ,જતીનભાઈ પટેલ સહિત સામાજિક અગ્રણી ફિરોજ ભાઈ મલેક હાજર રહ્યાં હતાં આ રેલીમાં ઢોલ નગારાં અને ડી.જે પર દેશભક્તિનાં ગીતો એ ભારે આકર્ષણ જમાવ્યું હતું . રેલીમા કે.એમ.પટેલ પ્રાથમિક શાળા તેમજ મહુધા નગરમાં આવેલ તમામ શાળા કોલેજ નાં વિદ્યાર્થીઓ અને આચાર્ય તેમજ શિક્ષક ગણ સહિત જોડાયા હતાં રેલી નગીનાવાડી થઈ નવાપુરા,ગાયત્રી મંદિર,બહુચર માતા મંદિર,અંબા માતા ચોક,હનુમાન ઢાળ,બજાર ચાર રસ્તાથી ચકલી થી ચોખંડી ભાગોળ થઈ સીમજી,ગફુરના ચકલા થી નડિયાદી ભાગોળ થઈને મહુધા નગરપાલિકા પાસે આવી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા એ પહોંચીને પુષ્પાંજલિ અર્પિત તથા સુતરની આંટી ચઢાવી ત્યાંથી ખોડીયાર પુરાની મુવાડી થી ડાકોર રોડ થઈ પરત નગીનાવાડી એ પહોંચી હતી જ્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું રેલીને સફળ બનાવવા માટે પાલિકાનાં કર્મચારીઓ,શાળા કોલેજ નાં આચાર્યો અને શિક્ષણ ગણે ભારે જહેમત ઉઠાવી તિરંગા યાત્રા રેલીનાં કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવગઢ બારિયા મામલતદાર દ્વારા રાધેગોવિંદ સહિત તાલુકાના મતદાર સુધાર કાર્યકમમાં વિકેસ્ટ ભાગનીમુલાકાતકરી
દેવગઢ બારિયા મામલતદાર દ્વારા રાધેગોવિંદ સહિત તાલુકાના મતદાર સુધાર કાર્યકમમાં વિકેસ્ટ ભાગનીમુલાકાતકરી
ધનપુરા ગામે સ્કુલમાં અભ્યાસ કરતા બાળકો ને પૂરતી સવલત ન મળતાં તાળાબંધી ની ચિમકી.. #bbcnewsgujarati
ધનપુરા ગામે સ્કુલમાં અભ્યાસ કરતા બાળકો ને પૂરતી સવલત ન મળતાં તાળાબંધી ની ચિમકી.. #bbcnewsgujarati
'घिसी-पिटी हिंदू-मुस्लिम स्क्रिप्ट' का सहारा ले रहे हैं पीएम मोदी? घोषणा पत्र को लेकर कांग्रेस का BJP पर हमला
नई दिल्ली। बीते शुक्रवार यानी 5 अप्रैल को कांग्रेस ने अपना घोषणा पत्र जारी किया, जिसे न्याय...
પ્રભાસ બોક્સ ઓફિસ: માત્ર સાત ફિલ્મોમાં રૂ. 5500+ કરોડ દરેક સિંગલ ભારતીય અભિનેતા ની કમાણી - 1 અવિશ્વસનીય રેકોર્ડ જેને કોઈ સ્પર્શી ન શકે!
સાચા અર્થમાં પ્રથમ પાન-ઈન્ડિયા બોક્સ ઓફિસ સુપરસ્ટાર, પ્રભાસ એ મોટા પડદા પર જાદુનું પ્રતીક છે....
सुधीर मुनगंटीवारांची आदित्य ठाकरेंवर टीका | Sudhir Mungantiwar | Navi Mumbai
सुधीर मुनगंटीवारांची आदित्य ठाकरेंवर टीका | Sudhir Mungantiwar | Navi Mumbai