ડીસા સાઈબાબા સિનિયર સિટીઝન ભક્ત મંડળ ને સાઈબાબા મંદિર ટ્રસ્ટ દ્વારા રાજેસ્થાન પાવાપુરી તીર્થ અને જીરાવાલા તીર્થ ધાર્મિક પ્રવાસ ડીસા થી લક્ઝરી બસ દ્વારા 60 વડીલોને પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું ..

જેમાં બંને ટાઈમ ભોજન પ્રસાદ સાથે વડીલોને આનંદ પ્રમોદ સાથે એક દિવસના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું ..

તેમાં સર્વે ટ્રસ્ટીશ્રી રમેશભાઈ કચરાણી.. શશીકાંતભાઈ ઠક્કર.. અમિતભાઈ ઠક્કર.. દિનેશભાઈ ટાંક.. સોનાજી પરમાર અને સતિષભાઈ પંચાલ સર્વે સાથે રહીને આ પ્રવાસનું સફળતા પૂર્વક વિના મૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું...