બોટાદમાં ટ્રાફિક સમસ્યા અને બેફામ વાહનો થી પ્રજાને પારાવાર મુશ્કેલી થઈ રહી છે ત્યારે આજ બોટાદના નાગલપર દરવાજા પાસે ભગવાન પરા સ્કૂલની બાજુમાં રોડ પર અકસ્માત સર્જાયો હતો આ એક યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું, આજ શુક્રવાર હોય નાગલપર દરવાજા પાસે શુક્રવારી ભરાય છે અને ભારે ભીડ રહેતી હોય છે ત્યારે રોડ પરથી પસાર થતા વાહન ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોઇન્ટ ફાળવવામાં આવેલ છે પરંતુ GJ 12V 6119 નંબરના કચ્છ પાસિંગના ખટારાએ બોટાદના રહેવાસી પ્રજાપતિ જ્ઞાતિના યુવાનને કચડી નાખતા ભારે ભીડ સર્જાઇ હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી લોકોની ભીડને નિયંત્રિત કરવા અને વાહનોની અવરજવર સુલભ કરવા પ્રયત્નમાં લાગી ગઈ હતી. હાલ તો ખટારો અને ડિટેઇન કરી પોલીસ કાર્યવાહી હાથ ધરાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસ સ્થાને મળેલ સંતો મહંતોના સ્નેહમિલન કાર્યક્રમમાં મહંત સાધ્વી સરયુદેવીનું શાલ ઓઢાડી સન્માનિત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
ગાંધીનગર ખાતે ગત તા.૨૯-૦૮-૨૦૨૨ ના રોજ મુખ્યમંત્રી શ્રી આદરણીય ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસ સ્થાને...
કોઈનું પેટ ઠારવાં શ્રીમંત હોવું જરુરી નથીઃ અમદાવાદનાં આ દંપતીનાં કામને જાણી તમે સલામ કરશો
કોઈનું પેટ ઠારવાં શ્રીમંત હોવું જરુરી નથીઃ અમદાવાદનાં આ દંપતીનાં કામને જાણી તમે સલામ કરશો
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પાટણ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સેવા પખવાડિયા નું આયોજન કરવામાં આવ્યું
જેમાં 17મી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેના...
परोपकार सप्ताह के तहत असहायों को करवाया भोजन
परोपकार सप्ताह के तहत असहायों को करवाया भोजन
सचिन पायलट के जन्मदिवस पर सात दिवसीय कार्यक्रम...
ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહનું હેડ કોન્સ્ટેબલ પદે પ્રમોશન
જિલ્લાના 3 પોલીસ જવાનોને હેડ કોન્સ્ટેબલ પદે બઢતી અપાઈ.
મળતી વિગતો મુજબ, સહિત જિલ્લાના જુદા જુદા...