બોટાદમાં ટ્રાફિક સમસ્યા અને બેફામ વાહનો થી પ્રજાને પારાવાર મુશ્કેલી થઈ રહી છે ત્યારે આજ બોટાદના નાગલપર દરવાજા પાસે ભગવાન પરા સ્કૂલની બાજુમાં રોડ પર અકસ્માત સર્જાયો હતો આ એક યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું, આજ શુક્રવાર હોય નાગલપર દરવાજા પાસે શુક્રવારી ભરાય છે અને ભારે ભીડ રહેતી હોય છે ત્યારે રોડ પરથી પસાર થતા વાહન ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોઇન્ટ ફાળવવામાં આવેલ છે પરંતુ GJ 12V 6119 નંબરના કચ્છ પાસિંગના ખટારાએ બોટાદના રહેવાસી પ્રજાપતિ જ્ઞાતિના યુવાનને કચડી નાખતા ભારે ભીડ સર્જાઇ હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી લોકોની ભીડને નિયંત્રિત કરવા અને વાહનોની અવરજવર સુલભ કરવા પ્રયત્નમાં લાગી ગઈ હતી. હાલ તો ખટારો અને ડિટેઇન કરી પોલીસ કાર્યવાહી હાથ ધરાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર શહેરમાં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી
સિહોર સાથે દેશભરમાં ૭૬મા સ્વાતંત્ર્યપર્વની ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં...
Russia Ukraine War: यूक्रेन की सेना क्या अब रूस के परमाणु संयंत्र पर हमला करेगी? (BBC Hindi)
Russia Ukraine War: यूक्रेन की सेना क्या अब रूस के परमाणु संयंत्र पर हमला करेगी? (BBC Hindi)
यूएन में भारत की पहली महिला दूत बनीं रुचिरा
संयुक्त राष्ट्र में रुचिरा कंबोज ने भारत की नई स्थायी प्रतिनिधि के रूप में कार्यभार संभाला है। वह...
બોટાદ તુલસી નગર વિસ્તારમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો...
બોટાદ તુલસી નગર વિસ્તારમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો...
IIMA અમદાવાદના EPGP અને EPGD બેચનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો
IIMA અમદાવાદ એક અગ્રણી વૈશ્વિક મેનેજમેન્ટ સંસ્થાએ આજે તેનો પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન...