સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલના હસ્તે ૫ એમ્બ્યુલન્સ વાનને લીલી ઝંડી અપાઇ હતી. ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત પોશીના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઉપયોગ અને આદિજાતિ વિસ્તારના નાગરીકોને સારી આરોગ્ય સેવા મળી રહે તે માટે ૫ નવી એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરાયું. સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓને વધુ સુધઢ બનાવવા માટે નવીન ૫ એમ્બ્યુલન્સ વાન સેવા મહત્વની સાબિત થશે. આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેનશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી તેમજ જિલ્લા પંચાયતનો સ્ટાફ હાજર રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જામ ખંભાળિયાના પ્રખ્યાત શ્રી ફુલાનંદ હનુમાનજી મહારાજના દર્શન કરતા શ્રી મુળુભાઈ બેરા
જામ ખંભાળિયા જનરલ હોસ્પિટલ સામે બિરાજમાન અતિ પ્રાચીન શ્રી ફુલેલીયા હનુમાનજી મહારાજના મંદિર ખાતે...
माणसे विसरू लागलेले पारंपरिक खेळ व कला
माणसे विसरू लागलेले पारंपरिक खेळ व कला
आता हे नेमक कसलं फोटोशूट... सोशल मीडियावर होतोय व्हायरल... । Viral Video । Hpn Marathi News @snn
आता हे नेमक कसलं फोटोशूट... सोशल मीडियावर होतोय व्हायरल... । Viral Video । Hpn Marathi News @snn
હવે ક્યારે થશે તલાટીની પરીક્ષા | યુવરાજસિંહ જાડેજા...
હવે ક્યારે થશે તલાટીની પરીક્ષા | યુવરાજસિંહ જાડેજા...