સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલના હસ્તે ૫ એમ્બ્યુલન્સ વાનને લીલી ઝંડી અપાઇ હતી. ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત પોશીના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઉપયોગ અને આદિજાતિ વિસ્તારના નાગરીકોને સારી આરોગ્ય સેવા મળી રહે તે માટે ૫ નવી એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરાયું. સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓને વધુ સુધઢ બનાવવા માટે નવીન ૫ એમ્બ્યુલન્સ વાન સેવા મહત્વની સાબિત થશે. આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેનશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી તેમજ જિલ્લા પંચાયતનો સ્ટાફ હાજર રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बलकासा गांव के पास अज्ञात युवक का शव नहर में तैरता हुआ मिला, पुलिस शिनाख्त के प्रयास में जुटी
बलकासा गांव के पास अज्ञात युवक का शव नहर में तैरता हुआ मिला, पुलिस शिनाख्त के प्रयास में जुटी
ಶಾಸಕ ಪ್ರಿಯಕೃಷ್ಣರವರಿಂದ ಗೋವಿಂದರಾಜ ನಗರ ವಾರ್ಡ್ ರೆಫೆರಲ್ ಆಸ್ಪತ್ರೆ ಸಿಬ್ಬಂದಿಗಳೊಂದಿಗೆ ಸಭೆ
ಗೋವಿಂದರಾಜ ನಗರ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಶಾಸಕರಾದ ಪ್ರಿಯಕೃಷ್ಣರವರು ಗೋವಿಂದರಾಜನಗರ ವಾರ್ಡ್ 104ರ ವ್ಯಾಪ್ತಿಯ...
Sai Resort ला kirit somaiya यांची भेट, महिन्याभरात साई रिसॉर्ट पडणार | Anil Parab
Sai Resort ला kirit somaiya यांची भेट, महिन्याभरात साई रिसॉर्ट पडणार | Anil Parab
শিৱসাগৰত বৃহৎ পৰিমানৰ চুৰি খাৰুৱা তেল ভৰ্তি ৪৮ ড্ৰাম জব্দ
শিৱসাগৰ গৌৰীসাগৰ আৰক্ষীয়ে বৃহৎ পৰিমানৰ চুৰি খাৰুৱা তেল ভৰ্তি এখন বাহন জব্দ কৰে |...
હીંદુ-મુસ્લિમ એકતા/જગન્નાથ મંદિર ના મહંત અને જીજ્ઞેશ મેવાણી
હીંદુ-મુસ્લિમ એકતા/જગન્નાથ મંદિર ના મહંત અને જીજ્ઞેશ મેવાણી