સુરત જિલ્લા અને તાપી જિલ્લા ને જોડતા ધામખડી થી બહેડારાયપુરા બુહારી તરફ જતા રસ્તાનું અધૂરું કામ પૂર્ણ કરવાની બાબતને લઈને મહુવા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ચારથી પાંચ મહિના પહેલા મહુવા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેના અનુસંધાન માં ગ્રામજનો સાથે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું છતાં આ બાબતે કોઈ સમાધાન થયેલ નથી જેથી આ બાબતે તા.30.03.2023 સુધીમાં રસ્તાના કામનું સમાધાન નહીં થાય તો 01.04.2023 ના રોજ મહુવા તાલુકાના ધામખડી ખાતે ચક્કાજામ કરવામાં આવશે હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nifty To Cross 23456 Mark? | बाजार की Demography क्या कहती है? Long Term के लिए क्या है संकेत?
Nifty To Cross 23456 Mark? | बाजार की Demography क्या कहती है? Long Term के लिए क्या है संकेत?
ટ્વીટમાં નીરજ ચોપરાની જગ્યાએ પાકિસ્તાની સાથી લખ્યુ આશિષ નેહરાનું નામ, વીરેન્દ્ર સેહવાગે કહ્યું- ચીચા, આશિષ તો..
નીરજ ચોપરાના નામને બદલે એક પાકિસ્તાની કેદીએ આશિષ નેહરાનું નામ લખ્યું હતું. આ પછી તેને સોશિયલ...
कांग्रेस हाईकमान की पहली पसंद क्यों हैं सिद्धारमैया, ये वजह करती हैं सीएम पद के लिए दावेदारी मजबूत
नई दिल्ली, कर्नाटक का सीएम कौन होगा, इसका फैसला कांग्रेस अभी तक नहीं कर सकी है। बीते शनिवार...
Unveiling Ceremony of LokShahir Anna Bhau Sathe Statue | Moscow | DCM Devendra Fadnavis
Unveiling Ceremony of LokShahir Anna Bhau Sathe Statue | Moscow | DCM Devendra Fadnavis