મહિસાગર જિલ્લાના અનુસૂચિત જાતિના લોકો માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી હતી જેમાં વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશ ભાઈ મેવાણી અને લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે હાલ સારી રીતે કામગીરી કરી માનવસેવન ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જેમાં કોરોના કાળમાં જે લોકોને તકલીફો પડી છે તે મોતીઘોડા ના વતની રાકેશભાઈ યે નજરો નજર જોઈ અને એમને વિચાર આવ્યો કે કોઈ પણ ભોગે સમાજસેવા માટે એમ્બ્યુલન્સ વસાવવી છે તો તો લોકો પાસેથી ફંડ ઉઘરાવીને એક એમ્બ્યુલન્સ ખરીદીને સેવા પૂરી પાડી છે જે ખૂબ જ ઉપયોગી નીવડે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
টীয়কত চিপ্চৰ পেকেটত ওলাল খোৱাৰ অনুপযোগী পদাৰ্থ #khabar24x7assam #teok
টীয়কত চিপ্চৰ পেকেটত ওলাল খোৱাৰ অনুপযোগী পদাৰ্থ #khabar24x7assam #teok
দিহিং পাটকাই ৰাষ্ট্ৰীয় উদ্যানত বিশ্ব হস্তি দিৱস পালন।
দিহিং পাটকাই ৰাষ্ট্ৰীয় উদ্যানত বিশ্ব হস্তি দিৱস পালন।
বিশ্ব হস্তি দিৱস উপলক্ষে দিহিং পাটকাই...
ધાનેરા ના થાવર ગામ થી બોગસ તબીબ ઝડપાયો
ધાનેરા ના થાવર ગામ થી બોગસ તબીબ ઝડપાયો
ब्रह्मगाव येथे स्कॉर्पिओ पलटी@india report
ब्रह्मगाव येथे स्कॉर्पिओ पलटी@india report
#girsomnath | ઉનામાં પ્રજા બોલશે અને કોંગ્રેસ સાંભળશે નામનો સંવાદ | Divyang News
#girsomnath | ઉનામાં પ્રજા બોલશે અને કોંગ્રેસ સાંભળશે નામનો સંવાદ | Divyang News