મહિસાગર જિલ્લાના અનુસૂચિત જાતિના લોકો માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી હતી જેમાં વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશ ભાઈ મેવાણી અને લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે હાલ સારી રીતે કામગીરી કરી માનવસેવન ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જેમાં કોરોના કાળમાં જે લોકોને તકલીફો પડી છે તે મોતીઘોડા ના વતની રાકેશભાઈ યે નજરો નજર જોઈ અને એમને વિચાર આવ્યો કે કોઈ પણ ભોગે સમાજસેવા માટે એમ્બ્યુલન્સ વસાવવી છે તો તો લોકો પાસેથી ફંડ ઉઘરાવીને એક એમ્બ્યુલન્સ ખરીદીને સેવા પૂરી પાડી છે જે ખૂબ જ ઉપયોગી નીવડે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  પાલનપુરમાં મહીલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર 
 
                      પાલનપુર રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ ઉપર પતિ અવાર-નવાર શંકા-કુશંકાઓ કરી ઝઘડો...
                  
   অসমৰ মাটিত অৰুণাচলীয়ে স্থাপন কৰা চেক গেট উচ্ছেদৰ দাবী স্থানীয় লোকৰ 
 
                      অসমৰ মাটিত স্থাপন কৰা অৰুণাচলৰ চেক গেট উচ্ছেদৰ দাবী অসম-অৰুণাচল প্ৰদেশ সীমান্তৰ অসমীয়া ৰাইজৰ।...
                  
   G20 Summit के लिए China के PM आएंगे दिल्ली | Breaking News | China | India | PM Modi | Delhi Police 
 
                      G20 Summit के लिए China के PM आएंगे दिल्ली | Breaking News | China | India | PM Modi | Delhi Police
                  
   Vadodara l શિનોર ખાતે વૈષ્ણવપરિવાર દ્વારા વનકુટ મહોત્સવની ઉજવણી l Divyang News 
 
                      Vadodara l શિનોર ખાતે વૈષ્ણવપરિવાર દ્વારા વનકુટ મહોત્સવની ઉજવણી l Divyang News
                  
   પોરબંદર જિલ્લાના સાત ગામોમાં તા.૩૦ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોનું લોકાર્પણ કરાશે 
 
                      પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત તા.૩૦ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે...
                  
   
  
  
  
   
   
  