મહિસાગર જિલ્લાના અનુસૂચિત જાતિના લોકો માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી હતી જેમાં વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશ ભાઈ મેવાણી અને લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે હાલ સારી રીતે કામગીરી કરી માનવસેવન ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જેમાં કોરોના કાળમાં જે લોકોને તકલીફો પડી છે તે મોતીઘોડા ના વતની રાકેશભાઈ યે નજરો નજર જોઈ અને એમને વિચાર આવ્યો કે કોઈ પણ ભોગે સમાજસેવા માટે એમ્બ્યુલન્સ વસાવવી છે તો તો લોકો પાસેથી ફંડ ઉઘરાવીને એક એમ્બ્યુલન્સ ખરીદીને સેવા પૂરી પાડી છે જે ખૂબ જ ઉપયોગી નીવડે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEESA/ડીસા તાલુકા ના જોરાપુરા મુકામે સ્નેહમિલન યોજાયો..
ડીસા તાલુકા ના જોરાપુરા મુકામે સ્નેહમિલન યોજાયો..
ડીસા તાલુકા ના જોરાપરા ગામે રાહી કોલ્ડ સ્ટોરેજ...
Operation Ajay has instilled world's confidence in Modi govt. : Chugh
BJP national general secretary Tarun Chugh today hailed the "Operation Ajay" under which 212...
Year Ender 2023: Uber EVs से भारतीयों ने की 64 मिलियन किलोमीटर की यात्रा, इन शहरों में रही कैब की तगड़ी डिमांड
भारतीयों ने साल भर में UBER EV में 64 मिलियन किलोमीटर की यात्रा करते हुए एक हरित भविष्य के...