મહિસાગર જિલ્લાના અનુસૂચિત જાતિના લોકો માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી હતી જેમાં વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશ ભાઈ મેવાણી અને લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે હાલ સારી રીતે કામગીરી કરી માનવસેવન ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જેમાં કોરોના કાળમાં જે લોકોને તકલીફો પડી છે તે મોતીઘોડા ના વતની રાકેશભાઈ યે નજરો નજર જોઈ અને એમને વિચાર આવ્યો કે કોઈ પણ ભોગે સમાજસેવા માટે એમ્બ્યુલન્સ વસાવવી છે તો તો લોકો પાસેથી ફંડ ઉઘરાવીને એક એમ્બ્યુલન્સ ખરીદીને સેવા પૂરી પાડી છે જે ખૂબ જ ઉપયોગી નીવડે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર : ભણસાલી ટ્રસ્ટ રાધનપુર ખાતે બ્લડ કેમ્પનું ભવ્ય આયોજન | SatyaNirbhay News Channel
રાધનપુર : ભણસાલી ટ્રસ્ટ રાધનપુર ખાતે બ્લડ કેમ્પનું ભવ્ય આયોજન | SatyaNirbhay News Channel
ભરૂચ : જંબુસર ખાતે પ્રાઈમિનિસ્ટર સાહેબની સભા યોજાઈ હતી.
ભરૂચ : જંબુસર ખાતે પ્રાઈમિનિસ્ટર સાહેબની સભા યોજાઈ હતી.
डाबी थाने में मिलीभगत से बिजली कनेक्शन देने पर खनिज विभाग के अभियंता सहित 11 लोगों के खिलाफ मामला दर्ज
खनिज विभाग के तत्कालीन खनिज अभियंता और पांच क्रेशर संचालकों सहित 11 लोगों के खिलाफ बूंदी...
ગાભોઇ માં જીવતી દાટી દીધેલ બાળકી નું સારવાર દરમિયાન મોત.
સમગ્ર ગુજરાત માં ચર્ચાનો વિષય બનેલ અને ફીટકાર ની લાગણી વાળો આ બનાવ હિંમતનગર થી 15 કિલોમીટર દૂર...
প্ৰাৰ্থী নহয় পদুম ফুলক হে চিনি পায় সকলোৱে
মাহমৰাত দেউৰী স্বায়ত্ব শাসিত পৰিষদৰ নিৰ্বাচনৰ বিৰোধী প্ৰাৰ্থীক সকলক তীব্ৰ সমালোচনা কৰে মাহমৰা...