મહિસાગર જિલ્લાના અનુસૂચિત જાતિના લોકો માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી હતી જેમાં વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશ ભાઈ મેવાણી અને લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે હાલ સારી રીતે કામગીરી કરી માનવસેવન ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જેમાં કોરોના કાળમાં જે લોકોને તકલીફો પડી છે તે મોતીઘોડા ના વતની રાકેશભાઈ યે નજરો નજર જોઈ અને એમને વિચાર આવ્યો કે કોઈ પણ ભોગે સમાજસેવા માટે એમ્બ્યુલન્સ વસાવવી છે તો તો લોકો પાસેથી ફંડ ઉઘરાવીને એક એમ્બ્યુલન્સ ખરીદીને સેવા પૂરી પાડી છે જે ખૂબ જ ઉપયોગી નીવડે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
TV9 Headlines @ 12 PM |10-11-2022 | TV9GujaratiNews
TV9 Headlines @ 12 PM |10-11-2022 | TV9GujaratiNews
বৰহাটৰ শালকাঠনীত বাহক জনিত ৰোগৰ সন্দৰ্ভত আঠুৱা ঔষধি কৰণ
চৰাইদেউ জিলাৰ সোণাৰি সমষ্টিৰ বিভিন্ন অঞ্চলত বাহক জনিত ৰোগৰ কাৰণে জিলা স্বাস্থ্য কেন্দ্ৰৰ অধিনৰ...
વસરાઈ ગામે ઘાયલ રાષ્ટ્રીય પક્ષી મોર મળી આવ્યો
મહુવા તાલુકાના વસરાઈ ગામના કેતનભાઈ ખેતી કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા તે અરસામાં રસ્તામાં એક...
Breaking News: Gujarat में थम नहीं रहा Chandipura Virus का कहर, अब तक 44 लोगों की मौत | Aaj Tak
Breaking News: Gujarat में थम नहीं रहा Chandipura Virus का कहर, अब तक 44 लोगों की मौत | Aaj Tak
सांगोद सीएससी में सिबिनॉट मशीन स्थापित, टीबी रोगियों की होगी जांच
कोटा. सांगोद सीएचसी में अब टीबी रोगियों की जांच सीबीनॉट मशीन से होगी। राज्य सरकार ने 27 लाख रुपये...