મહિસાગર જિલ્લાના અનુસૂચિત જાતિના લોકો માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી હતી જેમાં વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશ ભાઈ મેવાણી અને લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે હાલ સારી રીતે કામગીરી કરી માનવસેવન ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જેમાં કોરોના કાળમાં જે લોકોને તકલીફો પડી છે તે મોતીઘોડા ના વતની રાકેશભાઈ યે નજરો નજર જોઈ અને એમને વિચાર આવ્યો કે કોઈ પણ ભોગે સમાજસેવા માટે એમ્બ્યુલન્સ વસાવવી છે તો તો લોકો પાસેથી ફંડ ઉઘરાવીને એક એમ્બ્યુલન્સ ખરીદીને સેવા પૂરી પાડી છે જે ખૂબ જ ઉપયોગી નીવડે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tejas Film देखने के बाद सीएम Yogi Adityanath को लेकर Kangana Ranaut ने क्या कहा | वनइंडिया हिं
Tejas Film देखने के बाद सीएम Yogi Adityanath को लेकर Kangana Ranaut ने क्या कहा | वनइंडिया हिं
બગસરામાં ધાણક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ સિંહ દિવસની ભાવભેર ઉજવણી કરાઈ
બગસરામાં આજે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામના હાર્ટ શર્મા...
ગણેશ ચતુર્થી નો તહેવારદ્વારકા નીવિદ્યાવિહાર પ્રા શાળામાંવિદ્યાર્થીઓનેશિક્ષકો દ્વારાઉજવણી કરવામા આવી
ગણેશ ચતુર્થી નો તહેવારદ્વારકા નીવિદ્યાવિહાર પ્રા શાળામાંવિદ્યાર્થીઓનેશિક્ષકો દ્વારાઉજવણી કરવામા આવી