મહિસાગર જિલ્લાના અનુસૂચિત જાતિના લોકો માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી હતી જેમાં વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશ ભાઈ મેવાણી અને લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે હાલ સારી રીતે કામગીરી કરી માનવસેવન ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જેમાં કોરોના કાળમાં જે લોકોને તકલીફો પડી છે તે મોતીઘોડા ના વતની રાકેશભાઈ યે નજરો નજર જોઈ અને એમને વિચાર આવ્યો કે કોઈ પણ ભોગે સમાજસેવા માટે એમ્બ્યુલન્સ વસાવવી છે તો તો લોકો પાસેથી ફંડ ઉઘરાવીને એક એમ્બ્યુલન્સ ખરીદીને સેવા પૂરી પાડી છે જે ખૂબ જ ઉપયોગી નીવડે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઘોઘારોડ ગૌશાળાની પાછળના ભાગે વીજળી પડી
ઘોઘારોડ ગૌશાળાની પાછળના ભાગે વીજળી પડી
દેશમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 5,439 નવા કેસ નોંધાયા
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 5,439 નવા કેસ આવ્યા બાદ, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા...
भाजपा जिलाध्यक्ष प्रेम गोचर सुल्तानपुर नगर के दोरे पर,शोकसंतप्त परिजनों को बंधाया ढांढस
सुल्तानपुर.भाजपा देहात जिलाध्यक्ष प्रेम गोचर सोमवार को सुल्तानपुर क्षेत्र के दौरे पर रहे जहां...
Crude Price Falls By 7% | इतनी बड़ी गिरावट के बाद क्या आगे भी जारी रहेगा Pressure? |Gold MCX | Silver
Crude Price Falls By 7% | इतनी बड़ी गिरावट के बाद क्या आगे भी जारी रहेगा Pressure? |Gold MCX | Silver