મહિસાગર જિલ્લાના અનુસૂચિત જાતિના લોકો માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી હતી જેમાં વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશ ભાઈ મેવાણી અને લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે હાલ સારી રીતે કામગીરી કરી માનવસેવન ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જેમાં કોરોના કાળમાં જે લોકોને તકલીફો પડી છે તે મોતીઘોડા ના વતની રાકેશભાઈ યે નજરો નજર જોઈ અને એમને વિચાર આવ્યો કે કોઈ પણ ભોગે સમાજસેવા માટે એમ્બ્યુલન્સ વસાવવી છે તો તો લોકો પાસેથી ફંડ ઉઘરાવીને એક એમ્બ્યુલન્સ ખરીદીને સેવા પૂરી પાડી છે જે ખૂબ જ ઉપયોગી નીવડે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मौषम में फिर हुया बदलाव,तेज हवा के साथ हुई बारिश
अजयगढ:-मौषम विभाग के द्वारा जारी किए गए अलर्ट के अनुसार एक बार फिर मौषम में बदलाव देखा गया।आज शाम...
મારામારીના ગુનામાં છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
મારામારીના ગુનામાં છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ...
જુનાગઢ ના ડુંગરપુર ગામ ખાતે ચુવાડિયા કોળી સમાજની બેઠક યોજાઇ
જુનાગઢ ના ડુંગરપુર ગામ ખાતે ચુવાડિયા કોળી સમાજની બેઠક યોજાઇ
ધ્રાંગધ્રા ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૩ જેટલા ગુના આચારનાર સાત ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા
ધ્રાંગધ્રા ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૩ જેટલા ગુના આચારનાર સાત ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા
લીલીયા તાલુકાના ગુંદરણ ગામે બનેલ ચકચારી ડબલ મર્ડર કેસના ભાવનગર જેલમાંથી વચગાળાના જામીન પર છુટી પોતાની ધરપકડ ટાળવા ૭ વર્ષથી નાસતો ફરતો પાલીતાણા ગામે રહેતો આરોપી સલીમ અબ્દુલભાઈ દલ અંતે ઝડપાયો.
ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા...