મહિસાગર જિલ્લાના અનુસૂચિત જાતિના લોકો માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી હતી જેમાં વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશ ભાઈ મેવાણી અને લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે હાલ સારી રીતે કામગીરી કરી માનવસેવન ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જેમાં કોરોના કાળમાં જે લોકોને તકલીફો પડી છે તે મોતીઘોડા ના વતની રાકેશભાઈ યે નજરો નજર જોઈ અને એમને વિચાર આવ્યો કે કોઈ પણ ભોગે સમાજસેવા માટે એમ્બ્યુલન્સ વસાવવી છે તો તો લોકો પાસેથી ફંડ ઉઘરાવીને એક એમ્બ્યુલન્સ ખરીદીને સેવા પૂરી પાડી છે જે ખૂબ જ ઉપયોગી નીવડે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सूरजमल सामर की पुण्यतिथि पर लगेगा निशुल्क चिकित्सा शिविर...देखें
कोटा. दीगोद क्षेत्र के छीपड़दा गांव में लगातार दूसरी बार निशुल्क बहुउद्देशीय चिकित्सा शिविर एवं...
ખાંભાના ડેડાણ ગામેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો એક ઈસમ ઝડપાયો
પકડાયેલ આરોપી
અજયભાઇ ભરતભાઇ ચૌહાણ
ઉ.વ .૧૯ , ધંધો - હીરા ધસવાનો , રહે.ડેડાણ ,...
মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাৰ সহায়েৰে হোজাইত আজমলে নিৰ্মান কৰিব মেডিকেল কলেজ ৷ এই ঘোষনা বিধায়ক চিৰাজ উদ্দিন আজমলৰ
হোজাই জিলাবাসীলৈ আহি আছে এটি সুখবৰ ৷
আজমলে হোজাইত নিৰ্মান কৰিব এখন মেডিকেল কলেজ ৷ ...
ડીસાના વિઠોદર નજીક બે ટ્રેલર વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત
ડીસા તાલુકાના વિઠોદર નજીક ટ્રેલર ચાલકે સામેથી આવી રહેલા ટ્રેલરને ટક્કર મારી હતી. જેમાં ચાલકનું...
PM Modi's 'who gets credit' jibe at Congress in Assam
Prime Minister Narendra Modi is in Assam Friday, where he will lay the foundation stone and...