મહિસાગર જિલ્લાના અનુસૂચિત જાતિના લોકો માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી હતી જેમાં વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશ ભાઈ મેવાણી અને લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે હાલ સારી રીતે કામગીરી કરી માનવસેવન ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જેમાં કોરોના કાળમાં જે લોકોને તકલીફો પડી છે તે મોતીઘોડા ના વતની રાકેશભાઈ યે નજરો નજર જોઈ અને એમને વિચાર આવ્યો કે કોઈ પણ ભોગે સમાજસેવા માટે એમ્બ્યુલન્સ વસાવવી છે તો તો લોકો પાસેથી ફંડ ઉઘરાવીને એક એમ્બ્યુલન્સ ખરીદીને સેવા પૂરી પાડી છે જે ખૂબ જ ઉપયોગી નીવડે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ તાલુકા વિસ્તારના ૧૦ ગામના લોકોને સચેત રહેવા અપીલ
ધાતરવડી –૨ જળાશયની નીચાણ વાળા વિસ્તારના ગામોના લોકોને
નદીના પટમાં અવર જવર ન કરવા તથા...
15 दिन से ऊपर नहीं होगी नेटबंदी, गृह सचिव को बताने होंगे कारण
केंद्र सरकार के फोन टेपिंग के नए मसौदे के मुताबिक किसी भी क्षेत्र में 15 दिन से ज्यादा...
शादी में नाचते-नाचते अचानक हुई शख्स की दर्दनाक मौत
शादी में नाचते-नाचते अचानक हुई शख्स की दर्दनाक मौत
छत्तीसगढ़ के भिलाई से दिल दहला देने...
સીબીઆઈની જેમ ઈડીને પણ કંઈ નહીં મળે : મનીષ સિસોદિયા
સીબીઆઈની જેમ ઈડીને પણ કંઈ નહીં મળે : મનીષ સિસોદિયા
कहानी मोटोरोला की: दो भाईयों की मेहनत का नतीजा है स्मार्टफोन कंपनी, ऐसे शुरू हुआ था सफर...
मोटोरोला की कहानी आज से लगभग 100 साल पहले शुरू हुई थी। 1928 वह साल था जब दो भाईयों ने गैल्विन...