મહિસાગર જિલ્લાના અનુસૂચિત જાતિના લોકો માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી હતી જેમાં વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશ ભાઈ મેવાણી અને લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે હાલ સારી રીતે કામગીરી કરી માનવસેવન ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જેમાં કોરોના કાળમાં જે લોકોને તકલીફો પડી છે તે મોતીઘોડા ના વતની રાકેશભાઈ યે નજરો નજર જોઈ અને એમને વિચાર આવ્યો કે કોઈ પણ ભોગે સમાજસેવા માટે એમ્બ્યુલન્સ વસાવવી છે તો તો લોકો પાસેથી ફંડ ઉઘરાવીને એક એમ્બ્યુલન્સ ખરીદીને સેવા પૂરી પાડી છે જે ખૂબ જ ઉપયોગી નીવડે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગ્રામીણ વિસ્તારના લોકોએ ઉત્સાહથી મતદાન કર્યું...
ગ્રામીણ વિસ્તારના લોકોએ ઉત્સાહથી મતદાન કર્યું...
Anurag Thakur Accuses AAP: "If There Was No Corruption, Why Did Sisodia Roll Back Liquor Policy?"
Anurag Thakur Accuses AAP: "If There Was No Corruption, Why Did Sisodia Roll Back Liquor Policy?"
पुराना Smartphone बदलने से पहले जरूर करें ये काम, WhatsApp को लेकर नहीं रहेंगे परेशान
एक समय के बाद पुराना फोन हर यूजर बदलना चाहता है। हालांकि पुराने से नए फोन पर सेम सिम के साथ स्विच...