મહિસાગર જિલ્લાના અનુસૂચિત જાતિના લોકો માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી હતી જેમાં વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશ ભાઈ મેવાણી અને લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે હાલ સારી રીતે કામગીરી કરી માનવસેવન ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જેમાં કોરોના કાળમાં જે લોકોને તકલીફો પડી છે તે મોતીઘોડા ના વતની રાકેશભાઈ યે નજરો નજર જોઈ અને એમને વિચાર આવ્યો કે કોઈ પણ ભોગે સમાજસેવા માટે એમ્બ્યુલન્સ વસાવવી છે તો તો લોકો પાસેથી ફંડ ઉઘરાવીને એક એમ્બ્યુલન્સ ખરીદીને સેવા પૂરી પાડી છે જે ખૂબ જ ઉપયોગી નીવડે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आड़ा गेला बालाजी मंदिर में दान पेटी तोड़ते चोर सीसीटीवी कैमरे में कैद केशोरायपाटन
आड़ा गेला बालाजी मंदिर में दान पेटी तोड़ते चोर सीसीटीवी कैमरे में कैद केशोरायपाटन
केशोरायपाटन...
सागरी सीमा मंच आयोजित सागर तट स्वच्छता अभियानात सहभागी संस्थांचा रंगला सन्मान सोहळा
रत्नागिरी : स्वातंत्र्याच्या अमृत महोत्सवानिमित्त सागरी सीमा मंच, पर्यावरण गतिविधी व प्रशासन...
Rajasthan CM Ashok Gehlot reads wrong budget in State Legislative Assembly, opposition hits out
Rajasthan CM Ashok Gehlot reads wrong budget in State Legislative Assembly, opposition hits out
मई में देश को मिलेंगी तीन वंदेभारत ट्रेन, एक जबलपुर-इंदौर के बीच चलेगी
जबलपुर से इंदौर के बीच वंदेभारत ट्रेन चलाने की तैयारियां जबलपुर रेल मंडल जनवरी माह से कर रहा है,...
हर घर तिरंगा अभियान के तहत बूंदी में विशाल बाईक तिरंगा रैली निकाली गई ।
हर घर तिरंगा अभियान के तहत बूंदी में विशाल बाईक तिरंगा रैली निकाली गई ।