મહુવા તાલુકાના વસરાઈ ગામના કેતનભાઈ ખેતી કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા તે અરસામાં રસ્તામાં એક ઘાયલ મોર તરફડીયા મારી રહ્યો હતો અને થોડું ચાલતા જ પડી જતા નજરે પડ્યો હતો ઘાયલ પક્ષીને જોતા કેતનભાઈ દ્વારા મોરને પકડી એમના ઘરે લઈ આવ્યા હતા.અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી.વન વિભાગના કોઈપણ અધિકારીઓ બે થી ત્રણ કલાક સુધી ફરકયા ના હતા તો બીજી તરફ રાષ્ટ્રીય પક્ષી મોરની હાલત વધુ ગંભીર જણાય રહી હતી વન વિભાગના કર્મચારીઓ દ્વારા મોરને લેવા માટેની મોરને મોકલવાની વાતના બે કલાક બાદ પણ કોઈ નહિ ફરકતા આખરે કેતનભાઈને મોરને બચાવવા માટે ભગવાન પુરા ખાતે ફરતું પશુ દવાખાનું ઊભેલું હતું ત્યાં લઈ ગયા હતા જોકે પશુ દવાખાના પાસે કોઈ વધુ સારવારના હોય જેથી વન વિભાગને જાણ કરવા કહેવામાં આવતા મહુવા આર.એફ.ઓ.આશાબેન ચૌધરીને જાણ કરવામાં આવી હતી.ત્યારબાદ વન વિભાગના કર્મચારીઓ મોરને લેવા માટે આવ્યા હતા ત્યારે વન વિભાગના અધિકારી ઓએ રાષ્ટ્રીય પક્ષી મોર સામે આટલી બેદરકારી અને નિર્દયતા સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Karnataka Assembly Election: कर्नाटक में 10 मई को विधानसभा चुनाव, 13 मई को आएंगे नतीजे। पढ़ें बड़ी बातें
नई दिल्ली,
कर्नाटक में विधानसभा चुनाव का बिगुल आज बज गया है। चुनाव आयोग ने प्रदेश की सभी...
Kanhaiya Kumar Vs Manoj Tiwari: कन्हैया कुमार के आने से मनोज तिवारी को मिलेगी कड़ी टक्कर? | Delhi
Kanhaiya Kumar Vs Manoj Tiwari: कन्हैया कुमार के आने से मनोज तिवारी को मिलेगी कड़ी टक्कर? | Delhi
वामन द्वादशी: शालिगराम जी के हुए पञ्चामृत दर्शन, श्री बड़े मथुराधीश पर लगी भक्तों की भीड़
शुद्धाद्वैत प्रथम पीठ श्री बड़े मथुराधीश मन्दिर पर रविवार को वामन द्वादशी मनाई गई। इस दौरान भक्त...
હર ઘર તિરંગા અભિયાન હેઠળ કડાણા ખાતે મહીસાગર જિલ્લા હોમગાર્ડ કચેરી દ્વારા ફ્લેગ માર્ચ તથા વૃક્ષારોપણ કર્યુ
દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે....
स्वर्गीय प्रभुलाल सैनी की पुण्य स्मृति में विद्यालय में वाटर कूलर भेंट किया
लाखेरी - शहर के राजकीय ईश्वर नगर बालिका उच्च माध्यमिक विद्यालय में स्वर्गीय प्रभुलाल सैनी, सेवा...