મહુવા તાલુકાના વસરાઈ ગામના કેતનભાઈ ખેતી કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા તે અરસામાં રસ્તામાં એક ઘાયલ મોર તરફડીયા મારી રહ્યો હતો અને થોડું ચાલતા જ પડી જતા નજરે પડ્યો હતો ઘાયલ પક્ષીને જોતા કેતનભાઈ દ્વારા મોરને પકડી એમના ઘરે લઈ આવ્યા હતા.અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી.વન વિભાગના કોઈપણ અધિકારીઓ બે થી ત્રણ કલાક સુધી ફરકયા ના હતા તો બીજી તરફ રાષ્ટ્રીય પક્ષી મોરની હાલત વધુ ગંભીર જણાય રહી હતી વન વિભાગના કર્મચારીઓ દ્વારા મોરને લેવા માટેની મોરને મોકલવાની વાતના બે કલાક બાદ પણ કોઈ નહિ ફરકતા આખરે કેતનભાઈને મોરને બચાવવા માટે ભગવાન પુરા ખાતે ફરતું પશુ દવાખાનું ઊભેલું હતું ત્યાં લઈ ગયા હતા જોકે પશુ દવાખાના પાસે કોઈ વધુ સારવારના હોય જેથી વન વિભાગને જાણ કરવા કહેવામાં આવતા મહુવા આર.એફ.ઓ.આશાબેન ચૌધરીને જાણ કરવામાં આવી હતી.ત્યારબાદ વન વિભાગના કર્મચારીઓ મોરને લેવા માટે આવ્યા હતા ત્યારે વન વિભાગના અધિકારી ઓએ રાષ્ટ્રીય પક્ષી મોર સામે આટલી બેદરકારી અને નિર્દયતા સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
3 दिन की बैटरी लाइफ वाले Nokia 5G Smartphone पर मिल रहा तगड़ा डिस्काउंट, 10 हजार रुपये से भी कम हुआ दाम
एक लॉन्ग डे बैटरी लाइफ वाले स्मार्टफोन को खरीदने का प्लान बना रहे हैं तो ये जानकारी आपके काम की...
ડીસામાં યુવતીને સાસરીયાઓ દ્વારા દહેજની માંગ કરી કાઢી મૂકતાં ચકચાર
ડીસાની વિરેનપાર્ક સોસાયટીમાં રહેતી યુવતીને તેના સાસરીયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપી પાંચ લાખ...
Lexus RX 500h F Sport Performance hybrid SUV की भारत में डिलीवरी शुरू, जानिए 1.18 करोड़ में क्या मिलेगा
Lexus India ने घरेलू बाजार में पांचवीं पीढ़ी की RX 500h F Sport Performance की डिलीवरी शुरू कर दी...
પાલીતાણા જીવાપુર નજીક એસટી બસ બંધ પડી મુસાફરો રઝળી પડ્યા
પાલીતાણા જીવાપુર નજીક એસટી બસ બંધ પડી મુસાફરો રઝળી પડ્યા