અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ અને ડો. અલ્પેશ સાલ્વિ ની સૂચના થી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લાઠી ખાતે ચાઈલ્ડ માલ ન્યુટ્રીશન ટ્રીટમેન્ટ સેન્ટર ( સી.એમ.ટી.સી.) એટલે કે બાલ સેવા કેન્દ્ર નો પુનઃ આરંભ કરવામાં આવેલ છે. તાલુકા આરોગ્ય કચેરી સ્થિત આર.બી.એસ.કે. ટિમ દ્વારા બાળકો ની આરોગ્ય તપાસ દરમિયાન મળી આવેલા તમામ અતિ ગંભીર કૂપોષિત બાળકો ને કૂપોષણ નિવારવા ના હેતુ થી સંસ્થાકિય સારવાર ના ભાગ રૂપે શરૂ કરવા માં આવેલ બાલ સેવા કેન્દ્ર ખાતે દાખલ કરી, તાલિમબદ્ધ સ્ટાફ દ્વારા સમયાંતરે પોષણયુક્ત આહાર અને દવાઓ આપી કૂપોષણ માથી બહાર લાવવાનું સુંદર આયોજન કરવા માં આવેલ છે. ઉપરાંત, બાળકો ના વાલીઓને પોષણ યુક્ત આહાર ઘરે બનાવવાની રીતો શીખવી કૂપોષણ નિવારવા આરોગ્ય શિક્ષણ આપવા માં આવશે. આ કાર્યક્રમ ના આયોજન માં ડો. હરિવદન પરમાર, ડો. હસમુખ સોલંકી, ડો. પારુલ દંગી અને તમામ આર. બી. એસ. કે. સ્ટાફ, આશાબહેનો અને લાઠી તાલુકા આરોગ્ય કચેરી ના કર્મચારીઓ નું મહત્વનુ યોગદાન રહેલું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Coldwave : राजधानी में सर्दी बढ़ने के बाद Shelter Homes में रात बिता रहे बेघर लोग
Delhi Coldwave : राजधानी में सर्दी बढ़ने के बाद Shelter Homes में रात बिता रहे बेघर लोग
Hyderabad: राष्ट्रपति द्रौपदी मुर्मु का पांच दिवसीय हैदराबाद दौरा आज से, विभिन्न कार्यक्रमों में लेंगी हिस्सा
नई दिल्ली। राष्ट्रपति द्रौपदी मुर्मु दक्षिणी प्रवास के तहत आज से हैदराबाद का दौरा करेंगी। वह...
पर्यटन मंत्रालय द्वारा आयोजित प्रतियोगिताओं के विजेताओं को किया पुरस्कृत
पर्यटन मंत्रालय द्वारा आयोजित प्रतियोगिताओं के विजेताओं को किया पुरस्कृतबून्दी। पर्यटन मंत्रालय...
Kanpur में Anand Mahindra समेत 13 लोगों के खिलाफ FIR दर्ज, पूरा मामला ये है
Kanpur में Anand Mahindra समेत 13 लोगों के खिलाफ FIR दर्ज, पूरा मामला ये है
स्व.मुंडे साहेबांच्या अर्धाकृती पुतळ्याचे शिल्पकार कांबळे यांचा मातृभूमी प्रतिष्ठानकडून सन्मान
स्व.मुंडे साहेबांच्या अर्धाकृती पुतळ्याचे शिल्पकार कांबळे यांचा मातृभूमी प्रतिष्ठानकडून सन्मान