ધાનેરા તાલુકાના થાવર ગામે અરજીની તપાસ કરવા ગયેલી પોલીસ ટીમ ઉપર પરિવારના ચાર વ્યક્તિઓ હુમલો કર્યો હતો. માં એક પોલીસ કર્મીના પગમાં સળગતું લાકડું ચાપવામાં આવ્યું હતું. બીજા પોલીસ કર્મીના પગમાં બટકું ભર્યું હતું. અને સાવરણીથી માર માર્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાવી હતી.ધાનેરા તાલુકાના થાવર ગામે દિનેશભાઈ વાલાભાઈ પટેલ સામે પોલીસ મથકમાં અરજી આવી હતી. જેની તપાસ કરવા માટે અને નિવેદન લેવા માટે ધાનેરા પોલીસ મથકના કોન્સ્ટેબલ રમેશભાઈ સવજીભાઈ, અ.પો.કો. કુલદીપસિંહ, ભુરાભાઈ અને ઉમાભાઈ ગયા હતા.જ્યાં દિનેશભાઈએ પરિવારના સભ્યોને ઉશ્કેરી પોલીસને મારો આપણા ઘરે આવે જ નહિ તેમ કહેતા વાલાભાઇ દરઘાભાઇ પટેલ ઘરમાંથી સગળતું લાકડું લાવી પોલીસ કર્મી ઉમાભાઇના પગમાં ચાંપ્યું હતુ. તેમજ રમેશભાઇના પગમાં બચકું ભર્યુ હતુ.કેશીબેન વાલાભાઇ પટેલે સાવરણીથી હૂમલો કર્યો હતો. જ્યારે દિનેશભાઇ ગજાભાઇ પટેલ લાકડી લઇ મકાનના રસોડાના ભાગે ચડી નીચે પડ્યો હતો. જે તમામની અટકાયત કરવામાં આવી હતી. આ અંગે પોલીસ કર્મી રમેશભાઇએ ધાનેરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા પોલીસ કમિશ્નર ડો.શમશેરસિંહને ચંદ્રક મેડલથી સન્માનિત કરાયા 2022 | Spark Today News Vadodara
વડોદરા પોલીસ કમિશ્નર ડો.શમશેરસિંહને ચંદ્રક મેડલથી સન્માનિત કરાયા 2022 | Spark Today News Vadodara
पांच दिवसीय दीपोत्सव पर्व के तहत महिलाओं ने की गोवर्धन पूजा
कोटा. सांगोद पांच दिवसीय दीपोत्सव के तहत शनिवार को गोवर्धन पूजन पर्व मनाया गया। इस मौके पर महिलाओ...
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના મારામારી ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી
પાડતી અમદાવાદ શહેર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનરશ્રી,
ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ...
২০০৮ চনৰ ধাৰাবাহিক বিস্ফোৰণৰ মূল অভিযুক্ত ৰঞ্জন দৈমাৰীৰ যাৱজ্জীৱন কাৰাদণ্ডৰ ৰায় বাহাল।
আন ১০ অভিযুক্তৰো পূৰ্বৰ ৰায় বাহাল ৰাখিলে ন্যায়ালয়ে। আন ৪ অভিযুক্তক অপৰাধমুক্ত ঘোষণা উচ্চ ন্যায়ালয়ৰ।
২০০৮ চনৰ ৩০ অক্টোবৰত অসমৰ গুৱাহাটী, কোকৰাঝাৰ, বঙাইগাঁও আ
২০০৮ চনৰ ধাৰাবাহিক বিস্ফোৰণৰ মূল অভিযুক্ত ৰঞ্জন দৈমাৰীৰ যাৱজ্জীৱন কাৰাদণ্ডৰ ৰায় বাহাল। ...
iPhone बनाने वाली पहली भारतीय कंपनी बनी Tata, भारत ही नहीं दुनियाभर में होंगे एक्सपोर्ट, यहां जानें डिटेल
Tata Will Make iPhone काफी समय से चर्चा थी कि भारतीय कंपनी Tata जल्द iPhone बनाएगी। अब केंद्रीय...