હારીજ જયજલારામ સેવા સમિતિ દ્વારા પક્ષીઓં માટે કુંડા વિતરણ કરવામાં આવ્યા..ઉનાળો શરૂ થતા ની સાથે જ ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે. જેને લઇ હારીજ જયજલારામ સેવા સમિતિ દ્વારા પાણી ભરવા માટે વિના મૂલ્ય કુંડા ની વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં મોટા ભાગ ની મહિલાએ કુંડા લઇ પોતાના ઘરે ઝાડ નીચે બાંધવામાં આવે છે.જે ઉનાળાની ગરમીમા પક્ષીનો સમય સર પાણી મળી રહે તે હેતુ થી હારીજ જય જલારામ સેવા સમીતી દ્વારા હારીજ શહેર ખાતે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાશિફળ 30 ઓગસ્ટ 2022: મંગળવારે આ રાશિઓ પર રહેશે હનુમાનજીની કૃપા, ભાગ્ય સાથ આપશે
મેષ
બિનજરૂરી ગુસ્સો અને દલીલો ટાળો. શૈક્ષણિક કાર્યમાં અડચણો આવી શકે છે. સાવધાન રહો....
Lok Sabha Election 2024: Sanjay Raut की PM Modi पर विवादित टिप्पणी, मचा घमासान | Aaj Tak News
Lok Sabha Election 2024: Sanjay Raut की PM Modi पर विवादित टिप्पणी, मचा घमासान | Aaj Tak News
শিৱসাগৰ জিলাৰ অ এন জি চিৰ বাৰে ৰহনীয়া বিশাল সাংস্কৃতিক শোভাযাত্ৰা । অভিনেত্ৰী প্ৰীতি।কংকণাৰ অংশ গ্ৰহন।
শুকুৰ বাৰে শিৱসাগৰ জিলাৰ প্ৰাকৃতিক তেল গেচ আয়োগ চমুকৈ অ এন জি চিৰ বসন্ত উৎসৱ উপলক্ষে এক বিশাল...
રાજકોટમાં મુંજકાની આવાસ યોજનાના 784 લાભાર્થી રઝળ્યા, 2017માં ડ્રો બાદ આજસુધી ફ્લેટથી વંચિત,
રૂડા બિલ્ડિંગ ખાતે પોતાનો રોષ ઠાલવ્યો હતો
રાજકોટ : મુંજકા ગામના છેડે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા લોઅર...
અમરેલી થી રાજસ્થાન સુરાણા ની પંચશીલ ધ્વજ અને તિરંગા રાષ્ટ્રધ્વજ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું
અમરેલી થી રાજસ્થાન સુરાણા ની પંચશીલ ધ્વજ અને તિરંગા રાષ્ટ્રધ્વજ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું