હારીજ જયજલારામ સેવા સમિતિ દ્વારા પક્ષીઓં માટે કુંડા વિતરણ કરવામાં આવ્યા..ઉનાળો શરૂ થતા ની સાથે જ ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે. જેને લઇ હારીજ જયજલારામ સેવા સમિતિ દ્વારા પાણી ભરવા માટે વિના મૂલ્ય કુંડા ની વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં મોટા ભાગ ની મહિલાએ કુંડા લઇ પોતાના ઘરે ઝાડ નીચે બાંધવામાં આવે છે.જે ઉનાળાની ગરમીમા પક્ષીનો સમય સર પાણી મળી રહે તે હેતુ થી હારીજ જય જલારામ સેવા સમીતી દ્વારા હારીજ શહેર ખાતે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
২০২৪ ত পুনৰ প্ৰধানমন্ত্ৰী হব নৰেন্দ্ৰ মোডী, ইয়াত কোনো ডাউত নাই:: ৰামেশ্বৰ তেলী
২০২৪ ত পুনৰ প্ৰধানমন্ত্ৰী হব নৰেন্দ্ৰ মোডী, ইয়াত কোনো ডাউত নাই:: ৰামেশ্বৰ তেলী
Share Market Rally | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline
Share Market Rally | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline
नॉर्वे और स्पेन समेत तीन देशों ने फलस्तीन को दी मान्यता, फैसले पर भड़क उठा इजरायल; तोड़ा कूटनीतिक रिश्ता
Palestine as a Country। पिछले साल 7 अक्तूबर से ही इजरायल-हमास के बीच युद्ध जारी है। इस युद्ध...
રાજ્યકક્ષાના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહનું નિવેદન | SatyaNirbhay News Channel
રાજ્યકક્ષાના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહનું નિવેદન | SatyaNirbhay News Channel