ચૂંટણી આવે એટલે નેતાઓ ચૂંટણીમાં વિજયી બનવા હેતુસર અવનવા વચનો જરૂરિયાત મુજબ પ્રજા સમક્ષ મુકતા હોય છે.મોટેભાગે એવા પણ કિસ્સા જોવા મળે છે કે, નેતાઓ મસમોટા વાયદા વચનો આપીને ખોબલે ભરીને મતો પણ મેળવી જાય છે.પરંતુ ડોકિયું કરવા પણ નજરે પડતા નથી.નોંધનીય છે કે, ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે ચૂંટણીના પ્રચાર દરમિયાન માછી સમાજની મુલાકાત કરી હતી.જે દરમિયાન આગેવાનોએ માછી સમાજની વાડીના ખુલ્લા પ્લોટમાં બાંધકામ અંગેનો પ્રસ્તાવ મુક્યો હતો જેને ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે માછી સમાજનું સદર કામ પૂર્ણ કરવા વચન આપ્યું હતું.હાલ ટુક જ સમયમાં માછી સમાજની વાડીના બાંધકામનું કામ કરી તેનું લોકાર્પણ સમાજને કરતા જ માછી સમાજે ધારાસભ્ય ચિરાગભાઈ પટેલનું સન્માન કર્યું હતું.અને આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાબરકાંઠા માં પૂર્વ સરપંચો હજુ પંચાયતમાં આવી વહીવટ કરે છે.
5 જુલાઈ 2017 માં સાબરકાંઠા જિલ્લાની 59 પંચાયતમાં સરપંચો એ પોત પોતાના હોદ્દા ઓ સંભાળ્યા હતા જેની...
ડીસાના કંસારી નજીકથી દારૂ ભરેલા કન્ટેનર સાથે એક શખ્સને પોલીસે ઝડપ્યો
એક તરફ આઝાદીના 77મા વર્ષની ઉજવણી થઈ રહી છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાંથી રાજસ્થાનમાંથી ગુજરાતના...
টিংখাং ৰাজহ চক্ৰ বিষয়াৰ যোগেদি মুখ্যমন্ত্ৰীলৈ এজেপিৰ স্মাৰকপত্ৰ
অসম জাতীয় পৰিষদৰ টিংখাং সমষ্টি সমিতিয়ে সোমবাৰে টিংখং ৰাজহ চক্ৰ বিষয়াৰ যোগেদি অসমৰ মুখ্যমন্ত্ৰীলৈ...
ಮಹದೇವಪುರ ವಲಯ ಜಂಟಿ ಆಯುಕ್ತರಿಂದ ಸ್ಮಾರ್ಟ್ ವರ್ಚ್ಯುಯಲ್ ಕ್ಲಿನಿಕ್ ಪರಿವೀಕ್ಷಣೆ
ಬೆಂಗಳೂರು : ಮಹದೇವಪುರ ವಲಯ ಮಾರತಹಳ್ಳಿ ಪ್ರಾಥಮಿಕ ಆರೋಗ್ಯ ಕೇಂದ್ರ ಆವರಣದಲ್ಲಿ ವಲಯ ಜಂಟಿ ಆಯುಕ್ತರಾದ ಡಾ....