ચૂંટણી આવે એટલે નેતાઓ ચૂંટણીમાં વિજયી બનવા હેતુસર અવનવા વચનો જરૂરિયાત મુજબ પ્રજા સમક્ષ મુકતા હોય છે.મોટેભાગે એવા પણ કિસ્સા જોવા મળે છે કે, નેતાઓ મસમોટા વાયદા વચનો આપીને ખોબલે ભરીને મતો પણ મેળવી જાય છે.પરંતુ ડોકિયું કરવા પણ નજરે પડતા નથી.નોંધનીય છે કે, ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે ચૂંટણીના પ્રચાર દરમિયાન માછી સમાજની મુલાકાત કરી હતી.જે દરમિયાન આગેવાનોએ માછી સમાજની વાડીના ખુલ્લા પ્લોટમાં બાંધકામ અંગેનો પ્રસ્તાવ મુક્યો હતો જેને ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે માછી સમાજનું સદર કામ પૂર્ણ કરવા વચન આપ્યું હતું.હાલ ટુક જ સમયમાં માછી સમાજની વાડીના બાંધકામનું કામ કરી તેનું લોકાર્પણ સમાજને કરતા જ માછી સમાજે ધારાસભ્ય ચિરાગભાઈ પટેલનું સન્માન કર્યું હતું.અને આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોંગ્રેસનું રાજકારણ યુવાનોને પણ પચતું નથી? રાહુલ ગાંધી બ્રિગેડના આ નેતાઓ નીકળી ગયા
કોંગ્રેસના અન્ય યુવા નેતા જયવીર શેરગીલે પણ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. 39 વર્ષીય નેતાએ પક્ષમાં...
G7 समिट के दौरान तैनात किए गए रोबोट्स ने भारत के लिए भेजा संदेश,
नई दिल्ली, इस साल जापान G7 शिखर सम्मेलन की मेजबानी कर रहा है। इसके G7 सम्मेलन में दुनिया के...
ડીસા તાલુકાના માલગઢ ખાતે માજીસા માતાજી ના મંદિરે તેરસની ઉજવણી કરવામાં આવી
*ડીસા તાલુકાના માલગઢ ખાતે માજીસા માતાના મંદિરે તેરસની ભવ્ય ઉજવણી કરવામાં આવી*
*નેડિયા...
Traders Hotline | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Share Market Trading
Traders Hotline | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Share Market Trading