ચૂંટણી આવે એટલે નેતાઓ ચૂંટણીમાં વિજયી બનવા હેતુસર અવનવા વચનો જરૂરિયાત મુજબ પ્રજા સમક્ષ મુકતા હોય છે.મોટેભાગે એવા પણ કિસ્સા જોવા મળે છે કે, નેતાઓ મસમોટા વાયદા વચનો આપીને ખોબલે ભરીને મતો પણ મેળવી જાય છે.પરંતુ ડોકિયું કરવા પણ નજરે પડતા નથી.નોંધનીય છે કે, ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે ચૂંટણીના પ્રચાર દરમિયાન માછી સમાજની મુલાકાત કરી હતી.જે દરમિયાન આગેવાનોએ માછી સમાજની વાડીના ખુલ્લા પ્લોટમાં બાંધકામ અંગેનો પ્રસ્તાવ મુક્યો હતો જેને ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે માછી સમાજનું સદર કામ પૂર્ણ કરવા વચન આપ્યું હતું.હાલ ટુક જ સમયમાં માછી સમાજની વાડીના બાંધકામનું કામ કરી તેનું લોકાર્પણ સમાજને કરતા જ માછી સમાજે ધારાસભ્ય ચિરાગભાઈ પટેલનું સન્માન કર્યું હતું.અને આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अब इस सरकरी बैंक के सभी शाखाओं में मिलेगा Mahila Samman Savings Scheme का लाभ, मिल रहा 7.5% का ब्याज
नई दिल्ली, बिजनेस डेस्क। देश में महिला को सशक्त बनाने के लिए केंद्र सरकार द्वारा कई तरह की...
মঙ্গলদৈ কমাৰপাৰাত চিঙিল নোৱানদীৰ মথাউৰিভাদমহীয়া বানৰ ফলত ৰাইজৰ মাজত হাহাকাৰ
মঙ্গলদৈ কমাৰপাৰাত চিঙিল নোৱানদীৰ মথাউৰিভাদমহীয়া বানৰ ফলত ৰাইজৰ মাজত হাহাকাৰ
છાયા ગામની યુવતી અને તેના ભાઈ પર પર ચાર શખ્સોનો હુમલો
છાયા ગામની યુવતી અને તેના ભાઈ પર પર ચાર શખ્સોનો હુમલો
कुरुक्षेत्र की रैली में PM Modi ने कांग्रेस पर किया प्रहार, आरक्षण को लेकर कही बड़ी बात
हरियाणा के कुरुक्षेत्र में प्रधानमंत्री नरेंद्र मोदी ने चुनावी सभा को संबोधित किया। इस...
#प्रयागराज में खतरे के निशान से नीचे आईं गंगा-जमुना#
#प्रयागराज में खतरे के निशान से नीचे आईं गंगा-जमुना#