ચૂંટણી આવે એટલે નેતાઓ ચૂંટણીમાં વિજયી બનવા હેતુસર અવનવા વચનો જરૂરિયાત મુજબ પ્રજા સમક્ષ મુકતા હોય છે.મોટેભાગે એવા પણ કિસ્સા જોવા મળે છે કે, નેતાઓ મસમોટા વાયદા વચનો આપીને ખોબલે ભરીને મતો પણ મેળવી જાય છે.પરંતુ ડોકિયું કરવા પણ નજરે પડતા નથી.નોંધનીય છે કે, ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે ચૂંટણીના પ્રચાર દરમિયાન માછી સમાજની મુલાકાત કરી હતી.જે દરમિયાન આગેવાનોએ માછી સમાજની વાડીના ખુલ્લા પ્લોટમાં બાંધકામ અંગેનો પ્રસ્તાવ મુક્યો હતો જેને ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે માછી સમાજનું સદર કામ પૂર્ણ કરવા વચન આપ્યું હતું.હાલ ટુક જ સમયમાં માછી સમાજની વાડીના બાંધકામનું કામ કરી તેનું લોકાર્પણ સમાજને કરતા જ માછી સમાજે ધારાસભ્ય ચિરાગભાઈ પટેલનું સન્માન કર્યું હતું.અને આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हरियालो राजस्थान वृक्षारोपण कार्यक्रम के तहत स्वास्थ्य भवन मे सीएमएचओ ने किया वृक्षारोपण
मुख्यमंत्री वृक्षारोपण महाभियान अंतर्गत सीएमएचओ डॉ ओ पी सामर ने स्वास्थ्य भवन मे वृक्षारोपण किया....
অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদ, দেওমৰনৈ আঞ্চলিক সমিতিৰ অন্তৰ্গত পাৰিয়াপাৰা শাখা সমিতি গঠন
অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদ,দেওমৰনৈ আঞ্চলিক সমিতিৰ অন্তৰ্গত পাৰিয়াপাৰা শাখা সমিতি গঠন...
कांग्रेस की भारत जोड़ो यात्रा का आगाज आज, राहुल गांधी ने दी पिता राजीव को श्रद्धांजलि
केंद्र सरकार को घेरने की कांग्रेस की रणनीति तैयार हो चुकी है. इसके लिए आज से 'भारत जोड़ो यात्रा'...
અક્ષરબ્રહ્મ ની ગુરૂપરંપરા શાશ્વત રહી જીવંત એવા સહજાનંદિ સંત ગુરુ ગુણાતીત સંતપ્રમુખસ્વામી મહારાજ
અક્ષરબ્રહ્મ ની ગુરૂપરંપરા શાશ્વત રહી જીવંત એવા સહજાનંદિ સંત ગુરુ ગુણાતીત સંતપ્રમુખસ્વામી મહારાજ
પેટલાદના ઇસરામા રોડ ઉપર ગટર ઉભરાઈ
પેટલાદ શહેરના ઇસરામાં રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટી નજીક આજે સવારના સમયે ગટર ઉભરાતા ગંદકી થયેલી...