ચૂંટણી આવે એટલે નેતાઓ ચૂંટણીમાં વિજયી બનવા હેતુસર અવનવા વચનો જરૂરિયાત મુજબ પ્રજા સમક્ષ મુકતા હોય છે.મોટેભાગે એવા પણ કિસ્સા જોવા મળે છે કે, નેતાઓ મસમોટા વાયદા વચનો આપીને ખોબલે ભરીને મતો પણ મેળવી જાય છે.પરંતુ ડોકિયું કરવા પણ નજરે પડતા નથી.નોંધનીય છે કે, ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે ચૂંટણીના પ્રચાર દરમિયાન માછી સમાજની મુલાકાત કરી હતી.જે દરમિયાન આગેવાનોએ માછી સમાજની વાડીના ખુલ્લા પ્લોટમાં બાંધકામ અંગેનો પ્રસ્તાવ મુક્યો હતો જેને ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે માછી સમાજનું સદર કામ પૂર્ણ કરવા વચન આપ્યું હતું.હાલ ટુક જ સમયમાં માછી સમાજની વાડીના બાંધકામનું કામ કરી તેનું લોકાર્પણ સમાજને કરતા જ માછી સમાજે ધારાસભ્ય ચિરાગભાઈ પટેલનું સન્માન કર્યું હતું.અને આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ব'ল-বম উপলক্ষে জামুগুৰিহাটৰ নাগেশ্বৰ মন্দিৰত ভক্তপ্ৰাণ ৰাইজৰ সোঁত
#ব'ল-বম উপলক্ষে জামুগুৰিহাটৰ নাগেশ্বৰ মন্দিৰত ভক্তপ্ৰাণ ৰাইজৰ সোঁত।জীয়াভৰলী নদীৰ পৰা ঘটত পানী আনি...
ગરબાડા તાલુકાના ગુલબારમાં મહિલાએ અગમ્ય કારણોસર ખેતરમાં ઝાડ ઉપર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.
ગરબાડા તાલુકાના ગુલબારમાં મહિલાએ અગમ્ય કારણોસર ખેતરમાં ઝાડ ઉપર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જીવન...
सामाजिक कार्यकर्ता पुरुषोत्तम पारीक ने ग्रीनफील्ड एयरपोर्ट के एमओयू में बूंदी का नाम अंकित नहीं होने पर जबरदस्त रोष प्रकट किया
सामाजिक कार्यकर्ता पुरुषोत्तम पारीक ने ग्रीनफील्ड एयरपोर्ट के एमओयू में बूंदी का नाम अंकित नहीं...