ચૂંટણી આવે એટલે નેતાઓ ચૂંટણીમાં વિજયી બનવા હેતુસર અવનવા વચનો જરૂરિયાત મુજબ પ્રજા સમક્ષ મુકતા હોય છે.મોટેભાગે એવા પણ કિસ્સા જોવા મળે છે કે, નેતાઓ મસમોટા વાયદા વચનો આપીને ખોબલે ભરીને મતો પણ મેળવી જાય છે.પરંતુ ડોકિયું કરવા પણ નજરે પડતા નથી.નોંધનીય છે કે, ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે ચૂંટણીના પ્રચાર દરમિયાન માછી સમાજની મુલાકાત કરી હતી.જે દરમિયાન આગેવાનોએ માછી સમાજની વાડીના ખુલ્લા પ્લોટમાં બાંધકામ અંગેનો પ્રસ્તાવ મુક્યો હતો જેને ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે માછી સમાજનું સદર કામ પૂર્ણ કરવા વચન આપ્યું હતું.હાલ ટુક જ સમયમાં માછી સમાજની વાડીના બાંધકામનું કામ કરી તેનું લોકાર્પણ સમાજને કરતા જ માછી સમાજે ધારાસભ્ય ચિરાગભાઈ પટેલનું સન્માન કર્યું હતું.અને આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુંદી કેરીયા ગામેથી ત્રણ જુગારીઓ રોકડ રૂ.૧૦,૩૩૦/- સાથે ઝડપાયા
ગુંદી કેરીયા ગામેથી ત્રણ જુગારીઓ રોકડ રૂ.૧૦,૩૩૦/- સાથે ઝડપાયા
शिरोळ जाणापूर चेक पोस्टवर पकडली ७ लाखांची रोकड
शिरोळ जाणापूर चेक पोस्टवर पकडली ७ लाखांची रोकड
पर्यटन निदेशक ने केशवरायपाटन मंदिर क्षेत्र के डीपीआर में शामिल स्थानों का किया निरीक्षण*
पर्यटन विभाग निदेशक डॉ. रश्मि शर्मा ने बून्दी दौरे के दूसरे दिन भारत पर्यटन मंत्रालय, भारत सरकार...
विरोधी पक्ष नेते अंबादास दानवे यांच्या हस्ते आरतीने संभाजीनगर शहराचे ग्रामदैवत कर्णपुरा यात्रेला सुरुवात
विरोधी पक्ष नेते अंबादास दानवे यांच्या हस्ते आरतीने संभाजीनगर शहराचे ग्रामदैवत कर्णपुरा यात्रेला...