ચૂંટણી આવે એટલે નેતાઓ ચૂંટણીમાં વિજયી બનવા હેતુસર અવનવા વચનો જરૂરિયાત મુજબ પ્રજા સમક્ષ મુકતા હોય છે.મોટેભાગે એવા પણ કિસ્સા જોવા મળે છે કે, નેતાઓ મસમોટા વાયદા વચનો આપીને ખોબલે ભરીને મતો પણ મેળવી જાય છે.પરંતુ ડોકિયું કરવા પણ નજરે પડતા નથી.નોંધનીય છે કે, ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે ચૂંટણીના પ્રચાર દરમિયાન માછી સમાજની મુલાકાત કરી હતી.જે દરમિયાન આગેવાનોએ માછી સમાજની વાડીના ખુલ્લા પ્લોટમાં બાંધકામ અંગેનો પ્રસ્તાવ મુક્યો હતો જેને ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે માછી સમાજનું સદર કામ પૂર્ણ કરવા વચન આપ્યું હતું.હાલ ટુક જ સમયમાં માછી સમાજની વાડીના બાંધકામનું કામ કરી તેનું લોકાર્પણ સમાજને કરતા જ માછી સમાજે ધારાસભ્ય ચિરાગભાઈ પટેલનું સન્માન કર્યું હતું.અને આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે રાવલ દલિતસમાજના મિત્રમંડલ દ્વારા બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું.
રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે રાવલ દલિતસમાજના મિત્રમંડલ દ્વારા બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું.
चैन स्नॅचींग व मोटार सायकल चोरी प्रकरणातील ०७ महिन्यांपासून फरार आरोपीस स्थानिक गुन्हे शाखेकडून अटक.*
पो.स्टे.वाशिम शहर येथे दाखल अप.क्र.६२५/२२, कलम ३९२, ३४ भादंवि मध्ये सहभाग निष्पन्न...
चाचा के बाहरवें में गया था परिवार चोरों ने घर मे घुस जेवरात व नकदी चुराई, मकान मालिक के उड़े होश
चाचा के बाहरवें में गया था परिवार चोरों ने घर मे घुस जेवरात व नकदी चुराई, मकान मालिक के उड़े होश
વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા જવા માટે ૧૨ દસ્તાવેજો માંથી કોઈપણ એક માન્ય ઓળખકાર્ડ સાથે લઇ જવુ પડછે.
મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય રહેશે
ગુજરાત વિધાનસભાની...
સુરેન્દ્રનગર : શ્રાવણ માસના છેલ્લા દિવસે મંદિરોમાં યજ્ઞનું આયોજન
સુરેન્દ્રનગર : શ્રાવણ માસના છેલ્લા દિવસે મંદિરોમાં યજ્ઞનું આયોજન