સુરેન્દ્રનગરમાં ગુરૂવારે સવારે શહેરના 2 નવનિર્મિત સર્કલનું લોકાર્પણ કરાયુ હતુ. સી.યુ.શાહ સ્કૂલ પાસે સુરસાગર ડેરીના ખૂણા ઉપર ઉપાસનાસર્કલ નું પુન:નિર્માણ કરાયુ છે જયારે રીવરફ્રન્ટના છેડે વાળીનાથ સર્કલનું નવનિર્માણ કરાયુ છે. ઉપાસનાસર્કલ અને વાળીનાથ સર્કલ બંનેનુ લોકાર્પણ કરાયુ છે. સુરેન્દ્રનગરમાં નવનિર્મિત ઉપાસનાસર્કલ અને વાળીનાથ સર્કલ બંને ગુરૂવારે સવારે લોકાર્પણ કરાયા હતા.આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પાલિકા પ્રમુખ વીરેન્દ્ર આચાર્ય તેમજ શાસ્ત્રીજીસાધુ અપૂર્વમુનિદાસ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, મહેન્દ્રભાઇ પટેલ, મનહરસિંહ રાણા, પંકજભાઇ પરમાર, બહાદુરસિંહ સોલંકી અને ચીફઓફિસર જીગ્નેશભાઇ બારોટ વગેરે હાજર રહ્યા હતા.જેમાં સી.યુ.શાહ સ્કૂલ સામે આવેલા ઉપાસનાસર્કલનું પુન:નિર્માણ કિશોરસિંહ ઝાલા અને પાવરટ્રેક ગ્રુપના સૌજન્યથી કરાયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2024 के चुनाव से पहले Nitish Kumar की बुलाई पार्टी की बड़ी बैठक के अंदर क्या हुआ?
2024 के चुनाव से पहले Nitish Kumar की बुलाई पार्टी की बड़ी बैठक के अंदर क्या हुआ?
Fat Loss Diet- Full day of Eating- Lose 7 Kg | Rinkal Parekh
Fat Loss Diet- Full day of Eating- Lose 7 Kg | Rinkal Parekh
Canadian PM Justin Trudeau को वहां की संसद में विपक्षी पार्टी के नेता ने किस बात पर सुना दिया?
Canadian PM Justin Trudeau को वहां की संसद में विपक्षी पार्टी के नेता ने किस बात पर सुना दिया?
ઘોઘાના મુનારવાડા વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
ઘોઘાના મુનારવાડા વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો