સુરેન્દ્રનગરમાં ગુરૂવારે સવારે શહેરના 2 નવનિર્મિત સર્કલનું લોકાર્પણ કરાયુ હતુ. સી.યુ.શાહ સ્કૂલ પાસે સુરસાગર ડેરીના ખૂણા ઉપર ઉપાસનાસર્કલ નું પુન:નિર્માણ કરાયુ છે જયારે રીવરફ્રન્ટના છેડે વાળીનાથ સર્કલનું નવનિર્માણ કરાયુ છે. ઉપાસનાસર્કલ અને વાળીનાથ સર્કલ બંનેનુ લોકાર્પણ કરાયુ છે. સુરેન્દ્રનગરમાં નવનિર્મિત ઉપાસનાસર્કલ અને વાળીનાથ સર્કલ બંને ગુરૂવારે સવારે લોકાર્પણ કરાયા હતા.આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પાલિકા પ્રમુખ વીરેન્દ્ર આચાર્ય તેમજ શાસ્ત્રીજીસાધુ અપૂર્વમુનિદાસ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, મહેન્દ્રભાઇ પટેલ, મનહરસિંહ રાણા, પંકજભાઇ પરમાર, બહાદુરસિંહ સોલંકી અને ચીફઓફિસર જીગ્નેશભાઇ બારોટ વગેરે હાજર રહ્યા હતા.જેમાં સી.યુ.શાહ સ્કૂલ સામે આવેલા ઉપાસનાસર્કલનું પુન:નિર્માણ કિશોરસિંહ ઝાલા અને પાવરટ્રેક ગ્રુપના સૌજન્યથી કરાયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'Nitish की तुरंत शपथ, Jharkhand में देरी क्यों…' Mallikarjun Kharge Rajya Sabha में बुरा भड़के
'Nitish की तुरंत शपथ, Jharkhand में देरी क्यों…' Mallikarjun Kharge Rajya Sabha में बुरा...
બિહાર: નીતિશ કુમાર આજે 8મી વખત સીએમ પદના શપથ લેશે, મહાગઠબંધન કેબિનેટમાં 35 ધારાસભ્યો હશે
તેજસ્વી બીજી વખત ડેપ્યુટી સીએમ બનશેનીતીશ કુમાર બપોરે 2 વાગ્યે 8મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે....
Hyderabad Rain | पावसाचा हाहाकार ! भर पावसात वाहून जाणाऱ्या तरुणाने जीव वाचवण्यासाठी सोडली बाईक
Hyderabad Rain | पावसाचा हाहाकार ! भर पावसात वाहून जाणाऱ्या तरुणाने जीव वाचवण्यासाठी सोडली बाईक
બનાસકાંઠા જિલ્લાના મતદારો ને ઉત્સાહપૂર્વક ૧૦૦ ટકા મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલની અપીલ..
બનાસકાંઠા જિલ્લાના મતદારો ને ઉત્સાહપૂર્વક ૧૦૦ ટકા મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને...
झमाझम बरसात से भेरू पुल पर चली चादर, नदी नाले उफान पर
नमाना क्षेत्र पर में बुधवार देर रात को 2 से 3 घंटे तक मूसलाधार बरसात से क्षेत्र के...