સુરેન્દ્રનગરમાં ગુરૂવારે સવારે શહેરના 2 નવનિર્મિત સર્કલનું લોકાર્પણ કરાયુ હતુ. સી.યુ.શાહ સ્કૂલ પાસે સુરસાગર ડેરીના ખૂણા ઉપર ઉપાસનાસર્કલ નું પુન:નિર્માણ કરાયુ છે જયારે રીવરફ્રન્ટના છેડે વાળીનાથ સર્કલનું નવનિર્માણ કરાયુ છે. ઉપાસનાસર્કલ અને વાળીનાથ સર્કલ બંનેનુ લોકાર્પણ કરાયુ છે. સુરેન્દ્રનગરમાં નવનિર્મિત ઉપાસનાસર્કલ અને વાળીનાથ સર્કલ બંને ગુરૂવારે સવારે લોકાર્પણ કરાયા હતા.આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પાલિકા પ્રમુખ વીરેન્દ્ર આચાર્ય તેમજ શાસ્ત્રીજીસાધુ અપૂર્વમુનિદાસ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, મહેન્દ્રભાઇ પટેલ, મનહરસિંહ રાણા, પંકજભાઇ પરમાર, બહાદુરસિંહ સોલંકી અને ચીફઓફિસર જીગ્નેશભાઇ બારોટ વગેરે હાજર રહ્યા હતા.જેમાં સી.યુ.શાહ સ્કૂલ સામે આવેલા ઉપાસનાસર્કલનું પુન:નિર્માણ કિશોરસિંહ ઝાલા અને પાવરટ્રેક ગ્રુપના સૌજન્યથી કરાયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
iQOO ने लॉन्च किया अपना पहला एंड्रॉइड टैबलेट, 10000mAh की बैटरी के साथ मिल रहे हैं कई बेहतरीन फीचर्स
चीनी स्मार्टफोन निर्माता iQOO ने अपना पहला एंड्रॉइड टैबलेट लॉन्च कर दिया है। बता दें कि iQOO ने...
વઢવાણ સુરસાગર ડેરી ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા
#buletinindia #gujarat #surendranagar
नवराष्ट्र टॉप ५ बुलेटीन | NavaRashtra Bulletin 22 Sep 22
नवराष्ट्र टॉप ५ बुलेटीन | NavaRashtra Bulletin 22 Sep 22
આંતર રાજ્ય ગેંગના ત્રણ આરોપીઓને રૂ.૯૪,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી લીમડી પોલીસ...
લુંટ, ઘરફોડ ચોરી, વાહન ચોરી કરવાના ઇરાદાથી ગેરકાયદેસર દેશી તમંચા નંગ-૨ કાર્ટીસ નંગ-૧૦ તથા...
বুঢ়ীদিহিং নৈৰ জাগুন ঘাটত এক ভয়ংকৰ নাও দুৰ্ঘটনাৰ পৰা ৰক্ষা পৰে অৰ্ধশতাধিক লোক
বুঢ়ীদিহিং নৈৰ জাগুন ঘাটত এক ভয়ংকৰ নাও দুৰ্ঘটনাৰ পৰা ৰক্ষা পৰে অৰ্ধশতাধিক লোক