સુરેન્દ્રનગરમાં ગુરૂવારે સવારે શહેરના 2 નવનિર્મિત સર્કલનું લોકાર્પણ કરાયુ હતુ. સી.યુ.શાહ સ્કૂલ પાસે સુરસાગર ડેરીના ખૂણા ઉપર ઉપાસનાસર્કલ નું પુન:નિર્માણ કરાયુ છે જયારે રીવરફ્રન્ટના છેડે વાળીનાથ સર્કલનું નવનિર્માણ કરાયુ છે. ઉપાસનાસર્કલ અને વાળીનાથ સર્કલ બંનેનુ લોકાર્પણ કરાયુ છે. સુરેન્દ્રનગરમાં નવનિર્મિત ઉપાસનાસર્કલ અને વાળીનાથ સર્કલ બંને ગુરૂવારે સવારે લોકાર્પણ કરાયા હતા.આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પાલિકા પ્રમુખ વીરેન્દ્ર આચાર્ય તેમજ શાસ્ત્રીજીસાધુ અપૂર્વમુનિદાસ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, મહેન્દ્રભાઇ પટેલ, મનહરસિંહ રાણા, પંકજભાઇ પરમાર, બહાદુરસિંહ સોલંકી અને ચીફઓફિસર જીગ્નેશભાઇ બારોટ વગેરે હાજર રહ્યા હતા.જેમાં સી.યુ.શાહ સ્કૂલ સામે આવેલા ઉપાસનાસર્કલનું પુન:નિર્માણ કિશોરસિંહ ઝાલા અને પાવરટ્રેક ગ્રુપના સૌજન્યથી કરાયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાંધીનગરની સગીરાનું ડીસાથી અપહરણ કરાયું..
ગાંધીનગરની સગીરાનું ડીસાથી અપહરણ કરાયું..
ડીસામાં બાબા રામદેવપીર મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટયું
રણુજાના રાજા અને ઉન્ડૂ-કાશ્મીરના અવતારી બાબા રામદેવપીરના ડીસા ખાતેના મંદિરે વહેલી સવારથી જ...
Gold Price Before Diwali: Gold के दामों में क्या आएगी दिवाली से पहले कमी या दिखेगी और तेजी?
Gold Price Before Diwali: Gold के दामों में क्या आएगी दिवाली से पहले कमी या दिखेगी और तेजी?
Jammu Kashmir में खिलेगा ‘कमल का फूल’, BJP के फायर ब्रांड नेता ने किया दावा
जम्मू-कश्मीर विधानसभा चुनाव को लेकर नेताओं के बीच आरोप-प्रत्यारोप का दौर शुरू है। सभी दलों के...
जयपुर परकोटा में बम की धमकी से मचा हड़कंप, छोटी चौपड़ और बड़ी चौपड़ में पुलिस का सर्च ऑपरेशन
जयपुर में बम की धमकी से हड़कंप मच गया है. किसी अज्ञात व्यक्ति ने जयपुर में परकोटा में बम होने की...