સુરેન્દ્રનગરમાં ગુરૂવારે સવારે શહેરના 2 નવનિર્મિત સર્કલનું લોકાર્પણ કરાયુ હતુ. સી.યુ.શાહ સ્કૂલ પાસે સુરસાગર ડેરીના ખૂણા ઉપર ઉપાસનાસર્કલ નું પુન:નિર્માણ કરાયુ છે જયારે રીવરફ્રન્ટના છેડે વાળીનાથ સર્કલનું નવનિર્માણ કરાયુ છે. ઉપાસનાસર્કલ અને વાળીનાથ સર્કલ બંનેનુ લોકાર્પણ કરાયુ છે. સુરેન્દ્રનગરમાં નવનિર્મિત ઉપાસનાસર્કલ અને વાળીનાથ સર્કલ બંને ગુરૂવારે સવારે લોકાર્પણ કરાયા હતા.આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પાલિકા પ્રમુખ વીરેન્દ્ર આચાર્ય તેમજ શાસ્ત્રીજીસાધુ અપૂર્વમુનિદાસ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, મહેન્દ્રભાઇ પટેલ, મનહરસિંહ રાણા, પંકજભાઇ પરમાર, બહાદુરસિંહ સોલંકી અને ચીફઓફિસર જીગ્નેશભાઇ બારોટ વગેરે હાજર રહ્યા હતા.જેમાં સી.યુ.શાહ સ્કૂલ સામે આવેલા ઉપાસનાસર્કલનું પુન:નિર્માણ કિશોરસિંહ ઝાલા અને પાવરટ્રેક ગ્રુપના સૌજન્યથી કરાયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મધ્યાહન ભોજન યોજનામાં ચાલતી ક્ષતિઓ સામે DSO એ પરિપત્ર જાહેર કર્યો
પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ હસ્તકના વિભાગોમાં ઘર કરી ગયેલા ભ્રષ્ટાચારના દુષણો સખ્તાઇથી ડામી દેવા...
Yogi Adityanath को UP CM की कुर्सी से हटाने की थी तैयारी? पत्रकार ने किताब में सब लिख दिया
Yogi Adityanath को UP CM की कुर्सी से हटाने की थी तैयारी? पत्रकार ने किताब में सब लिख दिया
દામનગર નજીક આવેલા ઘુફણીયા ગામે એક યુવક ખેતરમા દવા છાટતા ઝેરી અસર થતા મોત થયું
દામનગર નજીક આવેલા ઘુફણીયા ગામે એક યુવક ખેતરમા દવા છાટતા ઝેરી અસર થતા મોત થયું
થરાદ ખાતે સાંસદ તેમજ મહામંત્રી ની હાજરી માં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી નો જન્મ દિવસ ઉજવાયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત લાભાર્થી સંમેલન...
पद्मश्री राहीबाई पोपरे यानी वनमंत्री सुधीर मुनगंटीवार यांची भेट
मुंबई, देशभरात बीजमाता म्हणून ओळखल्या जाणाऱ्या पद्मश्री राहीबाई पोपरे यांनी वनमंत्री सुधीर...