સુરેન્દ્રનગરમાં ગુરૂવારે સવારે શહેરના 2 નવનિર્મિત સર્કલનું લોકાર્પણ કરાયુ હતુ. સી.યુ.શાહ સ્કૂલ પાસે સુરસાગર ડેરીના ખૂણા ઉપર ઉપાસનાસર્કલ નું પુન:નિર્માણ કરાયુ છે જયારે રીવરફ્રન્ટના છેડે વાળીનાથ સર્કલનું નવનિર્માણ કરાયુ છે. ઉપાસનાસર્કલ અને વાળીનાથ સર્કલ બંનેનુ લોકાર્પણ કરાયુ છે. સુરેન્દ્રનગરમાં નવનિર્મિત ઉપાસનાસર્કલ અને વાળીનાથ સર્કલ બંને ગુરૂવારે સવારે લોકાર્પણ કરાયા હતા.આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પાલિકા પ્રમુખ વીરેન્દ્ર આચાર્ય તેમજ શાસ્ત્રીજીસાધુ અપૂર્વમુનિદાસ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, મહેન્દ્રભાઇ પટેલ, મનહરસિંહ રાણા, પંકજભાઇ પરમાર, બહાદુરસિંહ સોલંકી અને ચીફઓફિસર જીગ્નેશભાઇ બારોટ વગેરે હાજર રહ્યા હતા.જેમાં સી.યુ.શાહ સ્કૂલ સામે આવેલા ઉપાસનાસર્કલનું પુન:નિર્માણ કિશોરસિંહ ઝાલા અને પાવરટ્રેક ગ્રુપના સૌજન્યથી કરાયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા કોળીવાડ માંથી પોતાના કબ્જામાં ઇંગલિશ દારૂ નો જથ્થો રાખી વેચાણ કરતો ઈસમ પકડાયો.
સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં ભુવારોડ મોટા કોળીવાડમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો પોતાના...
সাপেখাতীত ৰাইজৰ উৎসৱ সম্পন্ন
সাপেখাতীত ৰাইজৰ উৎসৱ সম্পন্ন
সাপেখাতী চাৰিআলি মণ্ডল সমল কেন্দ্ৰৰ উদ্যোগত তথা ইয়াৰ সমূহ বিদ্যালয়ৰ...
કેશોદ : ધર્મબંધુ પાગલ બાબા ની સ્મૃતિમાં કાર્યક્રમ યોજાયો : રાજકીય લોકોએ પૈસાનો વરસાદ કર્યો
કેશોદ : ધર્મબંધુ પાગલ બાબા ની સ્મૃતિમાં કાર્યક્રમ યોજાયો : રાજકીય લોકોએ પૈસાનો વરસાદ કર્યો
લાઠી કીડી ગામે જુગાર રમતા 4 ઇસમો માંથી એક ઝડપાયો 3 નાશી છુટયા
લાઠી કીડી ગામે જુગાર રમતા 4 ઇસમો માંથી એક ઝડપાયો 3 નાશી છુટયા
રવિકુમાર ઐયર આંતરરાષ્ટ્રીય પ્રચારક આર.એસ.એસ (vimal vidyalaya)ગઢ
રવિકુમાર ઐયર આંતરરાષ્ટ્રીય પ્રચારક આર.એસ.એસ (vimal vidyalaya)ગઢ