શ્રી ગાયત્રી વિદ્યાલય થરાદના ધો 12 કોમર્સ વર્ષ 2012 ના વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું,,,શ્રી ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતેથી વર્ષ 2012 માં કોમર્સ પ્રવાહમાં અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓએ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં તેમના વર્ગ શિક્ષક શ્રી ધનજીભાઈ પટેલ તથા સહાધ્યાયી મિત્રો ભેગા મળીને વિદ્યાર્થી કાળના સંસ્મરણો વાગોળ્યા તથા જૂની યાદગાર ક્ષણને પણ તરોતાજી કરી હતી, સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી શિવરામભાઈ પ્રજાપતિ, શ્રી નરેશભાઈ ચૌધરી, શ્રી રઘુભાઈ પટેલ (જેલ સિપાઈ) તથા અન્ય મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું, સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી હિતેશભાઈ ઓ. મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું, ભૂતકાળમાં વર્ગશિક્ષક રહી ચુકેલ શ્રી ધનજીભાઈ પટેલ ને ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા ચાંદીની ગણેશજીની મૂર્તિ, ફોટો સ્કેચ, તથા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, સમગ્ર કાર્યક્રમના અંતે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tata Punch EV Launch: देश की सबसे छोटी इलेक्ट्रिक कार जल्द मारेगी एंट्री, लॉन्च से पहले जानिए पूरी डिटेल
ata Punch EV का डिजाइन पहले से उपलब्ध आईसीई पंच से इंस्पायर्ड है। हालांकि एक इलेक्ट्रिक कार होने...
અંબાજીમાં ભાદરવી પહેલા જામ્યો ભક્તિનો રંગ,અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા.
અંબાજી બ્રેકિંગ...
ભાદરવી મહામેળા પહેલા જ અંબાજી મંદિરમાં જામ્યો ભક્તિનો રંગ...
મોટી સંખ્યામાં...
প্ৰচন্ড শীতে স্তব্ধ কৰিছে জনজীৱন
ৰাজ্যৰ সমান্তৰালভাৱে নাৰায়ণপুৰতো প্ৰচন্ড শীতে স্তব্ধ কৰি তুলিছে জনজীৱন ৷ বিগত কেইবাদিন ধৰি ৰাজ্যত...