વર્તમાન સમયમાં શાળા કોલેજો માંથી વિદ્યાર્થીઓને પ્રવાસ નું આયોજન કરવામાં આવતું હોય છે.બાળકો કંઈક નવું જાણે અને જુએ તે હેતુથી પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલ શાળા નંબર બે દ્વારા શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું.શાળા નંબર બે ના આચાર્ય શ્રી ભદ્રસિંહ રાઠોડ ના સાનિધ્યમાં તારીખ ૦૩/૦૩/૨૩ થી તારીખ ૦૬/૦૩/૨૩ સુધી દિવસ ચાર સૌરાષ્ટ્ર પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકા,બેટ દ્વારકા, નાગેશ્વર મહાદેવ, હરસિધ્ધિ માતા, પોરબંદર ગાંધીજી ના જન્મ સ્થળ ની મુલાકાત, સુદામા મંદિર પોરબંદર તેમજ માધવ પુરા તેમજ ગીર સોમનાથ, સોમનાથ મહાદેવ,જુનાગઢ ગીરનાર તળેટી, પ્રાણી સંગ્રહાલય, જુનાગઢ કિલ્લો,પરબધામ ખોડલધામ ,વિરપુર ચોટીલા , સવાભગતની જગ્યા ના દર્શન ના સ્થળે પ્રવાસ યોજાયો હતો. આ પ્રવાસ માં નાના ભૂલકાંઓ એ આનંદ ઉલ્લાસ સાથે પ્રવાસ સંપન્ન કર્યો હતો. આ પ્રવાસ સાથે જોડાયેલ બાળકો તેમજ શિક્ષક મિત્રો જામાભાઈ પટેલ (શ્રેષ્ઠ શિક્ષક બનાસકાંઠા) ,પ્રવિણાબેન ઠક્કર, કનુભાઈ જોશી, પ્રવીણભાઈ ગેલોત અજયભાઈ ગજ્જર,જગદીશભાઈ રાઠોડ, કામિનીબેન મકવાણા ખુબ સુંદર આયોજન થકી પ્રવાસ પૂર્ણ થયો છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অভিনেতা নিপন গোস্বামী অসুস্থ; গুৱাহাটীৰ নেমকেয়াৰ হাস্পতালৰ আইচিইউত ভৰ্তি
অসমীয়া চলচ্চিত্ৰ জগতৰ মহীৰূহ নিপন গোস্বামী সোমবাৰে সন্ধিয়া অসুস্থ হৈ পৰিছে। জানিব পৰা অনুসৰি,...
केंद्र का बजट देरी से आना भजनलाल सरकार के लिए बना असमंजस !
बजट सत्र से पहले प्रदेश के बजट को लेकर सरकार बड़े पसोपेश में आ गई है. केंद्र का बजट राज्य के बजट...
ঢকুৱাখনাৰ নৰহত্যাকাৰী বাহন উদ্ধাৰ পলাতক ঘাটক ।
*ঢকুৱাখনাৰ নৰহত্যাকাৰী বাহন উদ্ধাৰ- পলাতক ঘাটক*
ঢকুৱাখনা মহকুমাৰ পূব ঢকুৱাখনা...
ઘારી ના માલસીકા ફાટક પાસે એસ.ટી બસનો અકસ્માત જુઓ માત્ર અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ પર
ઘારી ના માલસીકા ફાટક પાસે એસ.ટી બસનો અકસ્માત જુઓ માત્ર અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ પર