વર્તમાન સમયમાં શાળા કોલેજો માંથી વિદ્યાર્થીઓને પ્રવાસ નું આયોજન કરવામાં આવતું હોય છે.બાળકો કંઈક નવું જાણે અને જુએ તે હેતુથી પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલ શાળા નંબર બે દ્વારા શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું.શાળા નંબર બે ના આચાર્ય શ્રી ભદ્રસિંહ રાઠોડ ના સાનિધ્યમાં તારીખ ૦૩/૦૩/૨૩ થી તારીખ ૦૬/૦૩/૨૩ સુધી દિવસ ચાર સૌરાષ્ટ્ર પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકા,બેટ દ્વારકા, નાગેશ્વર મહાદેવ, હરસિધ્ધિ માતા, પોરબંદર ગાંધીજી ના જન્મ સ્થળ ની મુલાકાત, સુદામા મંદિર પોરબંદર તેમજ માધવ પુરા તેમજ ગીર સોમનાથ, સોમનાથ મહાદેવ,જુનાગઢ ગીરનાર તળેટી, પ્રાણી સંગ્રહાલય, જુનાગઢ કિલ્લો,પરબધામ ખોડલધામ ,વિરપુર ચોટીલા , સવાભગતની જગ્યા ના દર્શન ના સ્થળે પ્રવાસ યોજાયો હતો. આ પ્રવાસ માં નાના ભૂલકાંઓ એ આનંદ ઉલ્લાસ સાથે પ્રવાસ સંપન્ન કર્યો હતો. આ પ્રવાસ સાથે જોડાયેલ બાળકો તેમજ શિક્ષક મિત્રો જામાભાઈ પટેલ (શ્રેષ્ઠ શિક્ષક બનાસકાંઠા) ,પ્રવિણાબેન ઠક્કર, કનુભાઈ જોશી, પ્રવીણભાઈ ગેલોત અજયભાઈ ગજ્જર,જગદીશભાઈ રાઠોડ, કામિનીબેન મકવાણા ખુબ સુંદર આયોજન થકી પ્રવાસ પૂર્ણ થયો છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભણતરને માથે ચઢાવી સ્ટેટસ સિમ્બોલ ના બનાવવા ગૃહમંત્રીએ આહવાન કર્યુ....
ભણતરને માથે ચઢાવી સ્ટેટસ સિમ્બોલ ના બનાવવા ગૃહમંત્રીએ આહવાન કર્યુ....
ৰাজ্যৰ স্কুল বাছসমূহত CCTV কেমেৰা স্থাপন কৰিবলৈ নিৰ্দেশ পৰিবহণ বিভাগৰ।
ৰাজ্যৰ স্কুল বাছসমূহত CCTV কেমেৰা স্থাপন কৰিবলৈ নিৰ্দেশ পৰিবহণ বিভাগৰ। চৰকাৰী-বেচৰকাৰী সকলো...
APSC পৰীক্ষাৰ ফলাফলত বিহপুৰীয়াৰ তিনি কৃৰ্তিমান
অসম লোকসেৱা আয়োগৰ দ্বাৰা আয়োজিত সংযুক্ত প্ৰতিযোগিতামুলক পৰীক্ষাত বিহপুৰীয়া বিধানসভা সমষ্টিৰ...
खेत में काम करते समय करंट लगने से किसान की मौत
पन्ना।
खेत मे काम करते समय करंट लगने से किसान की हुई मौत।
घटना के बाद क्षेत्र में फैली...
स्व. परमानंद थदानी की तृतीय पुण्यतिथि पर रक्तदान शिविर का आयोजन: रक्तदान शिविर आयोजित करना ईश्वरतुल्य कार्य : राकेश जैन
स्व. परमानंद थदानी की तृतीय पुण्यतिथि के अवसर पर नई धान मंडी में श्री राम बीज भंडार रक्तदान शिविर...