વર્તમાન સમયમાં શાળા કોલેજો માંથી વિદ્યાર્થીઓને પ્રવાસ નું આયોજન કરવામાં આવતું હોય છે.બાળકો કંઈક નવું જાણે અને જુએ તે હેતુથી પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલ શાળા નંબર બે દ્વારા શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું.શાળા નંબર બે ના આચાર્ય શ્રી ભદ્રસિંહ રાઠોડ ના સાનિધ્યમાં તારીખ ૦૩/૦૩/૨૩ થી તારીખ ૦૬/૦૩/૨૩ સુધી દિવસ ચાર સૌરાષ્ટ્ર પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકા,બેટ દ્વારકા, નાગેશ્વર મહાદેવ, હરસિધ્ધિ માતા, પોરબંદર ગાંધીજી ના જન્મ સ્થળ ની મુલાકાત, સુદામા મંદિર પોરબંદર તેમજ માધવ પુરા તેમજ ગીર સોમનાથ, સોમનાથ મહાદેવ,જુનાગઢ ગીરનાર તળેટી, પ્રાણી સંગ્રહાલય, જુનાગઢ કિલ્લો,પરબધામ ખોડલધામ ,વિરપુર ચોટીલા , સવાભગતની જગ્યા ના દર્શન ના સ્થળે પ્રવાસ યોજાયો હતો. આ પ્રવાસ માં નાના ભૂલકાંઓ એ આનંદ ઉલ્લાસ સાથે પ્રવાસ સંપન્ન કર્યો હતો. આ પ્રવાસ સાથે જોડાયેલ બાળકો તેમજ શિક્ષક મિત્રો જામાભાઈ પટેલ (શ્રેષ્ઠ શિક્ષક બનાસકાંઠા) ,પ્રવિણાબેન ઠક્કર, કનુભાઈ જોશી, પ્રવીણભાઈ ગેલોત અજયભાઈ ગજ્જર,જગદીશભાઈ રાઠોડ, કામિનીબેન મકવાણા ખુબ સુંદર આયોજન થકી પ્રવાસ પૂર્ણ થયો છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમા કુખ્યાત ડ્રગ્સ માફિયા ઈસ્માઈલ પેઈન્ટરના બે સાગરીતોને પિસ્તોલ અને ધારદાર હથિયાર સાથે ઝડપાયા.
સુરતમા કુખ્યાત ડ્રગ્સ માફિયા ઈસ્માઈલ પેઈન્ટરના બે સાગરીતોને પિસ્તોલ અને ધારદાર હથિયાર સાથે ઝડપાયા...
मिशन 2024 के लिए विपक्षी दलों की एकता को चुनौती देने की तैयारी, क्या है बीजेपी का प्लान?
आगामी लोकसभा चुनाव में अब कुछ ही महीनों का वक्त रह गया है। कर्नाटक विधानसभा चुनाव के नतीजों ने...
India में Use किए जाने वाले 99.2 प्रतिशत Mobile Phone 'Made In India' हैं: Ashwini Vaishnaw
India में Use किए जाने वाले 99.2 प्रतिशत Mobile Phone 'Made In India' हैं: Ashwini Vaishnaw
পশ্চিম বড়িগোগ সাৰ্ব্বজনীন শ্ৰীশ্ৰী দুৰ্গাপূজা মণ্ডপ পৰিচালনা সমিতিৰ নতুন কাৰ্য্যনিৰ্বাহ গঠন৷
নলবাৰী জিলাৰ পূৱপ্ৰান্তৰ ঐতিহ্যপূৰ্ণ ধৰ্মীয় উপসনা স্থলী পশ্চিম বড়িগোগ সাৰ্ব্বজনীন শ্ৰীশ্ৰী...
नेपाल में आयोजित अंतरराष्ट्रीय संगोष्ठी में डॉ सुमित्रा साहू ने किया शोध पत्र का वाचन
नेपाल में आयोजित अंतरराष्ट्रीय संगोष्ठी में डॉ सुमित्रा साहू ने किया शोध पत्र का वाचन
बून्दी।...