શ્રી સદારામ ફાઉન્ડેશન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ,દિયોદર દ્વારા પ. પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી સદારામબાપુ ની જન્મ જ્યંતી નિમિત્તે પક્ષીઓ માટે પાણી ની પરબ કુંડા અને ચકલીઘર વિતરણ કાર્યક્રમ દિયોદર ખાતે યોજાશે. તા.7/3/23 ના રોજ દિયોદર ના વિવિધ જગ્યાએ આ કાર્યક્રમ થશે. જેમાં સવારે 10 થી 11 જુના માર્કેટ ના નાકે,,, સવારે 11થી 12 જુના બસ સ્ટેશન ,,1 થી 2 ભેસાણાં ચોકડી, 2 થી 3 રેસ્ટ હાઉસ સર્કલ,, 3 થી 4 શ્રી આદર્શ હાઈ. અને 4 થી 6 અંબાજી મંદિર સણાદર ખાતે આ કાર્યક્રમ યોજાશે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં સોના-ચાંદીની દુકાનોમાં ધૂમ ખરીદી
હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારને સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આ તહેવારના સમૂહમાં આવતા ધન...
इंतजार खत्म! बस कुछ दिन दूर है Apple इवेंट, iPhone 16 से लेकर AirPod तक कई डिवाइस होंगे लॉन्च
Apple फैन्स के लिए खुशखबरी! एपल ने अपने सालाना इवेंट की घोषणा कर दी है। इस इवेंट में आईफोन 16...
પડવા કેન્દ્રવર્તી શાળાના ૧૪૦ માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી
પડવા કેન્દ્રવર્તી શાળાના ૧૪૦ માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી
राधा द स्मार्ट स्कूल में वार्षिकोत्सव गूंज-2025 का रंगारंग कार्यक्रम का हुआ आयोजन
शहर के हाउसिंग बोर्ड स्थित राधा द स्मार्ट स्कूल में वार्षिकोत्सव कार्यक्रम गूंज-2025 का रंगारंग...
বিহাৰৰ এজন ৰিক্সাচালকৰ মাতৃভূমি ভাৰত ভূমিক নিচামুক্ত কৰাৰ লক্ষ্য আগত ৰাখি ৰিক্সাৰে ভ্ৰমণ কৰি ৰাইজৰ মাজত সজাগতা অনাৰ চেষ্টা
নিচামুক্ত ভাৰত গঢ়াৰ লগতে জনসাধাৰণক সুস্থ -সৱল নিৰোগী জীৱন যাপনৰ কাৰণে বিহাৰৰ চৰণ জিলাৰ চাপ্ৰাৰ...