શ્રી સદારામ ફાઉન્ડેશન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ,દિયોદર દ્વારા પ. પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી સદારામબાપુ ની જન્મ જ્યંતી નિમિત્તે પક્ષીઓ માટે પાણી ની પરબ કુંડા અને ચકલીઘર વિતરણ કાર્યક્રમ દિયોદર ખાતે યોજાશે. તા.7/3/23 ના રોજ દિયોદર ના વિવિધ જગ્યાએ આ કાર્યક્રમ થશે. જેમાં સવારે 10 થી 11 જુના માર્કેટ ના નાકે,,, સવારે 11થી 12 જુના બસ સ્ટેશન ,,1 થી 2 ભેસાણાં ચોકડી, 2 થી 3 રેસ્ટ હાઉસ સર્કલ,, 3 થી 4 શ્રી આદર્શ હાઈ. અને 4 થી 6 અંબાજી મંદિર સણાદર ખાતે આ કાર્યક્રમ યોજાશે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી જિલ્લા ના ખાંભા તાલુકાના પત્રકાર દ્વારા મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું
અમરેલી જિલ્લા ના ખાંભા તાલુકાના પત્રકાર દ્વારા મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું
નવસર્જન...
वंचितच्या भव्य कार्यकर्ता मेळाव्यास उपस्थित रहा- डाॅ.गणेश खेमाडे
१७ सप्टेंबरला वंचितच्या प्रदेशाध्यक्ष रेखाताई ठाकूर मेळाव्यास उपस्थित राहणार.
बीड (प्रतिनिधी)...
15મી ઓગસ્ટે ત્રિરંગો નહીં, શીખ ધ્વજ લહેરાવો, અકાલી સાંસદના નિવેદન પર થયો હોબાળો
શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના વડા સિમરનજીત સિંહ માનએ કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા’...
સોમનાથમાં વિર માંધાતા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી
સોમનાથમાં વિર માંધાતા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી