ધોરાજી પંથકના ખેડૂતોને કુદરતી આફતો | Daily Gujarat News


ધોરાજી પંથક ના ખેડૂતો ને કુદરતી આફતો થી છેલ્લા બે ત્રણ વર્ષ થી ક્યારેય કોરોના તો ક્યારેય કમોસમી વરસાદ વાવાઝોડાએ વિનાશ કરેલ મોંઘા ભાવ બિયારણ જંતુનાશક દવાઓ છંટકાવ કરેલ અને સારા પાક ની આશાએ ખેડૂતોએ પોતાના ખેતર મા મગફળી સોયાબીન જેવા અનેક પાકો નુ વાવેતર કરેલ પણ હાલ કુદરતી આફતો થી ખેડૂતો ચિંતિત થયા છે આ વર્ષે સારો વરસાદ થયેલ અને ખેડૂતો ને સારી આશ બંધાણી હતી