શ્રી સદારામ ફાઉન્ડેશન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ,દિયોદર દ્વારા પ. પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી સદારામબાપુ ની જન્મ જ્યંતી નિમિત્તે પક્ષીઓ માટે પાણી ની પરબ કુંડા અને ચકલીઘર વિતરણ કાર્યક્રમ દિયોદર ખાતે યોજાશે. તા.7/3/23 ના રોજ દિયોદર ના વિવિધ જગ્યાએ આ કાર્યક્રમ થશે. જેમાં સવારે 10 થી 11 જુના માર્કેટ ના નાકે,,, સવારે 11થી 12 જુના બસ સ્ટેશન ,,1 થી 2 ભેસાણાં ચોકડી, 2 થી 3 રેસ્ટ હાઉસ સર્કલ,, 3 થી 4 શ્રી આદર્શ હાઈ. અને 4 થી 6 અંબાજી મંદિર સણાદર ખાતે આ કાર્યક્રમ યોજાશે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सहाव्या पर्यावरण संमेलनात धीरज वाटेकर यांचा सन्मान
चिपळूण : निसर्ग व सामाजिक पर्यावरण प्रदूषण निवारण मंडळ आणि श्रीसाईबाबा संस्थान ट्रस्ट शिर्डी...
Nothing Ear और Ear (a) हुए भारत में लॉन्च, ANC टेक्नोलॉजी के साथ साउंड एक्सपीरियंस एकदम शानदार
Nothing Ear और Ear (a) की कीमत क्रमश 11999 और 7999 रुपये है। इनके लिए 22 अप्रैल से फ्लिपकार्ट...
લુણાવાડા નગરમાં બ્રાન્ચ શાળા નંબર ૦૨ પાસે જંગલી વનસ્પતિઓનુ સામ્રાજ્ય
લુણાવાડા નગરમાં બ્રાન્ચ શાળા નંબર ૦૨ પાસે જંગલી વનસ્પતિઓનુ સામ્રાજ્ય
সীমান্ত ৰ কুমন্ত্রণাত ৰিনী পাগল : সংসাৰ ভাগিল মহানন্দৰ
সামাজিক নাটক 'দখল' এক দৃশ্যইৰ পুলকিত কৰাছিল সকলোৰে মন ৷
ৰানীৰ ভাওঁত অভিনয় কৰা পল্লিকাক সীমান্ত...
થરાદના દાંતીયાથી દ્વારકા પ્રવાસ જતી વિદ્યાર્થીઓ ભરેલ બસ પલટી..
થરાદના દાંતીયાથી દ્વારકા પ્રવાસ જતી વિદ્યાર્થીઓ ભરેલ બસ પલટી..