શ્રી સદારામ ફાઉન્ડેશન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ,દિયોદર દ્વારા પ. પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી સદારામબાપુ ની જન્મ જ્યંતી નિમિત્તે પક્ષીઓ માટે પાણી ની પરબ કુંડા અને ચકલીઘર વિતરણ કાર્યક્રમ દિયોદર ખાતે યોજાશે. તા.7/3/23 ના રોજ દિયોદર ના વિવિધ જગ્યાએ આ કાર્યક્રમ થશે. જેમાં સવારે 10 થી 11 જુના માર્કેટ ના નાકે,,, સવારે 11થી 12 જુના બસ સ્ટેશન ,,1 થી 2 ભેસાણાં ચોકડી, 2 થી 3 રેસ્ટ હાઉસ સર્કલ,, 3 થી 4 શ્રી આદર્શ હાઈ. અને 4 થી 6 અંબાજી મંદિર સણાદર ખાતે આ કાર્યક્રમ યોજાશે...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  કેબિનેટ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ભવ્ય જાહેર સભા યોજાઈ 
 
                      વડોદરાના પાર્ટીઓ વાઘોડીયા ખાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરસોત્તમભાઈ સાહેબની ઉપસ્થિતિમાં ભવ્ય...
                  
   शिक्षा नगरी कोटा में रही दिवाली की धूम: स्टूडेंट्स ने जलाए दीए, आतिशबाजी का उठाया आनंद 
 
                      शिक्षा नगरी कोटा में रही दिवाली की धूम: स्टूडेंट्स ने जलाए दीए, आतिशबाजी का उठाया आनंद
                  
   Weather Update: Delhi-NCR में बारिश से सुहाना हुआ मौसम | दिल्ली समेत इन राज्यों में बारिश का अलर्ट 
 
                      बीती रात दिल्ली के कई इलाकों में तेज हवाओं के साथ बारिश हुई। बारिश के बाद मौसम फिर सुहाना हो गया...
                  
   
  
  
  
   
  