આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ અને તમામ હિન્દુ સંગઠન દ્વારા આજે જે વિશ્વવિખ્યાત શ્રી આરાસુરી અંબાજી માતાનું વર્ષો જૂની પરંપરા અને આગવી ઓળખ ધરાવતો મોહનથાળ નો પ્રસાદ ચાલુ રાખવા બાબતે આજે કલેક્ટર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપીયું અને જો આગામી બે દિવસમાં પ્રસાદ ચાલુ નહીં કરવામાં આવે તો અંબાજી મંદિર જય અને ધરણા પ્રદર્શન કરીશું અને છક્કાજામ કરીશું જેથી કલેક્ટર સાહેબ શ્રી ને એટલી જ આપી કે બે દિવસમાં અંબાજી મંદિરનો પ્રસાદ મોહનથાળ ચાલુ કરવામાં આવે અને લોકોને લાગણી સાથે છેડા કરવાનું બંધ કરે આ કાર્યક્રમમાં અંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અને રાષ્ટ્રીય બજરંગ દળ ના તમામ હોદ્દેદાર અને કાર્યકર્તા હાજર રયા હતા અને જો આગામી આ પ્રસાદ ચાલુ નહિ કરવા માં આવે તો  તમામ હિન્દુ સંગઠનો ભેગા થઈ ઉપગ્રહ આંદોલન કરીશું