આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ અને તમામ હિન્દુ સંગઠન દ્વારા આજે જે વિશ્વવિખ્યાત શ્રી આરાસુરી અંબાજી માતાનું વર્ષો જૂની પરંપરા અને આગવી ઓળખ ધરાવતો મોહનથાળ નો પ્રસાદ ચાલુ રાખવા બાબતે આજે કલેક્ટર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપીયું અને જો આગામી બે દિવસમાં પ્રસાદ ચાલુ નહીં કરવામાં આવે તો અંબાજી મંદિર જય અને ધરણા પ્રદર્શન કરીશું અને છક્કાજામ કરીશું જેથી કલેક્ટર સાહેબ શ્રી ને એટલી જ આપી કે બે દિવસમાં અંબાજી મંદિરનો પ્રસાદ મોહનથાળ ચાલુ કરવામાં આવે અને લોકોને લાગણી સાથે છેડા કરવાનું બંધ કરે આ કાર્યક્રમમાં અંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અને રાષ્ટ્રીય બજરંગ દળ ના તમામ હોદ્દેદાર અને કાર્યકર્તા હાજર રયા હતા અને જો આગામી આ પ્રસાદ ચાલુ નહિ કરવા માં આવે તો તમામ હિન્દુ સંગઠનો ભેગા થઈ ઉપગ્રહ આંદોલન કરીશું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામે 74 માં વન મહોત્સવ નિમિત્તે વૃક્ષા રોપણ કરાયું
કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામે 74 માં વન મહોત્સવ નિમિત્તે વૃક્ષા રોપણ કરાયું
The 'N-SPRITE', (NIMHANS Suicide Prevention Research Implementation and Training Engagement), a centre inagurated by Health Minister Dinesh Gundurao.
September 10, 2024
The 'N-SPRITE', (NIMHANS Suicide Prevention Research Implementation and...
સુરતના વાંકાનેડા ગામના રેલ્વે ફાટક પાસેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો.
પલસાણા તાલુકાનાં વાંકાનેડા ગામની સીમમાં આવેલ રેલ્વે ટ્રેકના થાંભલા નં. 9/24 થી 26 ના થાંભલા પાસે...
સેથળી ગામે કેનાલમાં ચાર બાળકો તણાયા, ન્હાવા પડેલા બાળકોએ જીવ ગુમાવ્યો હોવાનુ જાણવા મળે છે...
સેથળી ગામે કેનાલમાં ચાર બાળકો તણાયા, ન્હાવા પડેલા બાળકોએ જીવ ગુમાવ્યો હોવાનુ જાણવા મળે છે...
માળી સમાજ શૈક્ષણિક વિકાસ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજાયો
માળી સમાજ શૈક્ષણિક વિકાસ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજાયો