ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવે છે. તો મા જગતજનનીનો આશીર્વાદ સમરૂપ ગણાતો મોહનથાળનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી અંબાજી મંદિરમાં મા નો આશીર્વાદ રૂપે ચાલતો મોહનથાળનો મહાપ્રસાદ અંબાજી મંદિરની ઓળખ છે. ભાવીભક્તો પણ મા અંબાના ધામે આવી આ પ્રસાદને લેતા હોય છે અને પરિવાર માટે પણ સાથે લઈ જાય છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં અંબાજી મંદિર આવતા યાત્રાળુઓમાં રોષની લાગણી જોવા મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વર્ક પરમીટ વિઝા ખોટા ડૉકયુમેન્ટ બનવી છેતરપિંડી કરનાર crime બ્રાન્ચ દ્વારા એક ઇસમની ધરપકડ,
કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને કરોડોની છેતરપિંડીઉડાન હોલીડેના સંચાલક હર્ષિલ પટેલની કરાઈ...
ગઢમાં એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઇ...! Athletics competition held in Garh
ગઢમાં એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઇ...! Athletics competition held in Garh
Katni News: पिकअप वाहन को ट्रक ने मारी टक्कर, तीन लोगों की मौत, एक दर्जन घायल
Katni News: पिकअप वाहन को ट्रक ने मारी टक्कर, तीन लोगों की मौत, एक दर्जन घायल
...
पाझर तलावा़त बुडून १७ वर्षिय तरुणाच्या मृत्यु
सोयगाव : तालुक्यातील फर्दापूर येथील मोहित संतोष जाधव वय १७ हुतात्मा स्मारकनगर फर्दापूर हा...
Benefits of Heeng | Dr. Bimal Chhajer | SAAOL
Benefits of Heeng | Dr. Bimal Chhajer | SAAOL