ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવે છે. તો મા જગતજનનીનો આશીર્વાદ સમરૂપ ગણાતો મોહનથાળનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી અંબાજી મંદિરમાં મા નો આશીર્વાદ રૂપે ચાલતો મોહનથાળનો મહાપ્રસાદ અંબાજી મંદિરની ઓળખ છે. ભાવીભક્તો પણ મા અંબાના ધામે આવી આ પ્રસાદને લેતા હોય છે અને પરિવાર માટે પણ સાથે લઈ જાય છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં અંબાજી મંદિર આવતા યાત્રાળુઓમાં રોષની લાગણી જોવા મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
VMC ના Counselor તલવાર બાજી કરતા આકર્ષક નુ કેન્દ્ર બન્યા
VMC ના Counselor તલવાર બાજી કરતા આકર્ષક નુ કેન્દ્ર બન્યા
30 विमानों को धमकी, केंद्र ने DGCA प्रमुख को हटाया:NIA और IB से रिपोर्ट मांगी
देश में यात्री विमानों को मिल रही धमकी का सिलसिला लगातार जारी है। शनिवार को 30 से ज्यादा विमानों...
માળીયા હાટીના તાલુકા માં રહેણાંક મકાન માં આગ લાગતા ઘરવખરી બળી
જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના જૂથળ ગામે રાત્રે એક રહેણાંક મકાન માં આગ લાગવા ની...
श्रीलंका में चीन के जासूसी जहाज की एंट्री भारत के लिए खतरे की घंटी
श्रीलंका में चीन के जासूसी जहाज की एंट्री भारत के लिए खतरे की घंटी है. भारत के लाख मना करने के...
विनेश फौगाट के साथ ज्यादती व राजनीति हुई-राजाराम मील,जाट महासभा राजस्थान अध्यक्ष
राजस्थान जाट महासभा व भारतीय किसान यूनियन (BKU) के प्रदेश अध्यक्ष राजाराम मील ने कहा कि रेसलर...