ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવે છે. તો મા જગતજનનીનો આશીર્વાદ સમરૂપ ગણાતો મોહનથાળનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી અંબાજી મંદિરમાં મા નો આશીર્વાદ રૂપે ચાલતો મોહનથાળનો મહાપ્રસાદ અંબાજી મંદિરની ઓળખ છે. ભાવીભક્તો પણ મા અંબાના ધામે આવી આ પ્રસાદને લેતા હોય છે અને પરિવાર માટે પણ સાથે લઈ જાય છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં અંબાજી મંદિર આવતા યાત્રાળુઓમાં રોષની લાગણી જોવા મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
লণ্ডনত উদযাপন হল শ্ৰীমন্ত শংকৰদেৱৰ আবিৰ্ভাৱ তিথি
লণ্ডনত উদযাপন হল শ্ৰীমন্ত শংকৰদেৱৰ আবিৰ্ভাৱ তিথি
ইউ.কে. সাহিত্যসভাৰ উদ্যোগত ৫৭৪তম শংকৰ জয়ন্তী...
મહુવા સૌરાષ્ટ્ર ના કિનારા સ્થિત આવેલું બથેશ્વર મહાદેવ #mahuva#mahuvasamachar#news#gujartinews
મહુવા સૌરાષ્ટ્ર ના કિનારા સ્થિત આવેલું બથેશ્વર મહાદેવ #mahuva#mahuvasamachar#news#gujartinews
સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેતરોની રૂબરૂ મુલાકાત લેતા ઇન્ટર મીનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યો
રાજ્યમાં પડેલા ભારે વરસાદની સ્થિતિમાં સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં થયેલા નુકસાનનો તાગ...
মৰাণৰ চেপনত চাঞ্চল্যকৰ আত্মহত্যাৰ ঘটনা।নিজ ঘৰৰ ভিতৰতে চিপ লৈ আত্মহত্যা কৰিলে পতি পত্মীয়ে।
ডিব্ৰুগড় জিলাৰ মৰাণৰ চেপনত আজি সংঘটিত হ'ল চাঞ্চল্যকৰ আত্মহত্যাৰ ঘটনা। ঘৰৰ ভিতৰত একেদাল ৰচীৰে চিপ...
ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ...
ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ: પાલનપુરમાં હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ અભિયાન, ટીઆરબી જવાનોને દાતાના...