ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવે છે. તો મા જગતજનનીનો આશીર્વાદ સમરૂપ ગણાતો મોહનથાળનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી અંબાજી મંદિરમાં મા નો આશીર્વાદ રૂપે ચાલતો મોહનથાળનો મહાપ્રસાદ અંબાજી મંદિરની ઓળખ છે. ભાવીભક્તો પણ મા અંબાના ધામે આવી આ પ્રસાદને લેતા હોય છે અને પરિવાર માટે પણ સાથે લઈ જાય છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં અંબાજી મંદિર આવતા યાત્રાળુઓમાં રોષની લાગણી જોવા મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
খোৱাঙৰ পুৰণা বাছ আস্থানৰ কদৰ্যময় পৰিৱেশক লৈ সচেতন ৰাইজৰ প্ৰতিক্ৰিয়া
খোৱাঙৰ পুৰণা বাছ আস্থানৰ কদৰ্যময় পৰিৱেশক লৈ সচেতন ৰাইজৰ প্ৰতিক্ৰিয়া
વિધાનસભાની ચૂંટણીને લઇ ખેડૂતોને આર્કષવા કોંગ્રેસે કરી જાહેરાતો
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ચૂંટણીને જોતા તમામ રાજ્કીય...
પાવીજેતપુરના ભારજ પુલ નજીક બનેલા જનતા ડાયવર્ઝન ઉપર માવઠા થી કાદવ કિચડ થતા રસ્તો બંધ
પાવીજેતપુરના ભારજ પુલ નજીક બનેલા જનતા ડાયવર્ઝન ઉપર માવઠા થી કાદવ કિચડ થતા રસ્તો બંધ
...