ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવે છે. તો મા જગતજનનીનો આશીર્વાદ સમરૂપ ગણાતો મોહનથાળનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી અંબાજી મંદિરમાં મા નો આશીર્વાદ રૂપે ચાલતો મોહનથાળનો મહાપ્રસાદ અંબાજી મંદિરની ઓળખ છે. ભાવીભક્તો પણ મા અંબાના ધામે આવી આ પ્રસાદને લેતા હોય છે અને પરિવાર માટે પણ સાથે લઈ જાય છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં અંબાજી મંદિર આવતા યાત્રાળુઓમાં રોષની લાગણી જોવા મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાગઢમાં રઘુવંશી સમાજ દ્વારા ગરબીની બાળાઓને 251
ફિ પરત કરી સોનાની ગિફ્ટ આપી
નવલી નવરાત્રિની પૂર્ણાહૂતિ થઇ છે.
વિજ્યાદશમીના પર્વે પ્રાચિન ગરબીની બાળાઓને
લ્હાણી વિતરણ...
અમદાવાદ : પીએમ મોદીએ નેશનલ ગેમ્સનું કર્યું ઉદ્ઘાટન | Ahmedabad Mitra News
અમદાવાદ : પીએમ મોદીએ નેશનલ ગેમ્સનું કર્યું ઉદ્ઘાટન | Ahmedabad Mitra News
सिंघम अगेन का ट्रेलर रिलीज- रामायण से प्रेरित है फिल्म:एक वचन के लिए लंका जलाने निकले सिंघम
रोहित शेट्टी की मल्टीस्टारर फिल्म ‘सिंघम अगेन’ का ट्रेलर रिलीज हो चुका है। लगभग...
લાખો યુવાનોના ભવિષ્ય સાથે ખેલ કરનારને વૈભવી કારોનો શોખ ધરાવતો બાયડનો કેતન બારોટ
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે ચોંકવનારા ખુલાસા થઇ રહ્યાં છે. આંતરરાજ્ય...
সোণাৰি সমষ্টিত আঠ বছৰে সম্পূৰ্ণ নহ'ল এখন দলঙৰ নিৰ্মাণ
চৰাইদেউ জিলা সোণাৰি সমষ্টিৰ সৈতে মাহমৰা সমষ্টি সংযোগী দিচাং নদীৰ ওপৰত নিৰ্মাণ কৰিব লোৱা এখন দলঙৰ...