ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવે છે. તો મા જગતજનનીનો આશીર્વાદ સમરૂપ ગણાતો મોહનથાળનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી અંબાજી મંદિરમાં મા નો આશીર્વાદ રૂપે ચાલતો મોહનથાળનો મહાપ્રસાદ અંબાજી મંદિરની ઓળખ છે. ભાવીભક્તો પણ મા અંબાના ધામે આવી આ પ્રસાદને લેતા હોય છે અને પરિવાર માટે પણ સાથે લઈ જાય છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં અંબાજી મંદિર આવતા યાત્રાળુઓમાં રોષની લાગણી જોવા મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আমছুৰ আলোচনা চক্ৰত বিশিষ্ট চিকিত্সক ডাঃ নৱনীল বৰুৱাৰ গুৰুত্বপূৰ্ণ ভাষণ | AAMSU | Dr Nabanil Baruah
আমছুৰ আলোচনা চক্ৰত বিশিষ্ট চিকিত্সক ডাঃ নৱনীল বৰুৱাৰ গুৰুত্বপূৰ্ণ ভাষণ | AAMSU | Dr Nabanil Baruah
Breaking News: China ने लॉन्च किया दुनिया का सबसे तेज इंटरनेट, 1 सेकेंड में भेज पाएंगे 150 Movies
Breaking News: China ने लॉन्च किया दुनिया का सबसे तेज इंटरनेट, 1 सेकेंड में भेज पाएंगे 150 Movies
किंग चार्ल्स III की ताजपोशी का गवाह बनेगा इंग्लैंड, पवित्र तेल से होगा अभिषेक; क्या है शाही परिवार की भूमिका
नई दिल्ली, England King Charles III: ब्रिटेन के लिए आज ऐतिहासिक दिन है। आज...
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શહર ભાજપની બેઠક યોજાઈ
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શહર ભાજપની બેઠક યોજાઈ