ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવે છે. તો મા જગતજનનીનો આશીર્વાદ સમરૂપ ગણાતો મોહનથાળનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી અંબાજી મંદિરમાં મા નો આશીર્વાદ રૂપે ચાલતો મોહનથાળનો મહાપ્રસાદ અંબાજી મંદિરની ઓળખ છે. ભાવીભક્તો પણ મા અંબાના ધામે આવી આ પ્રસાદને લેતા હોય છે અને પરિવાર માટે પણ સાથે લઈ જાય છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં અંબાજી મંદિર આવતા યાત્રાળુઓમાં રોષની લાગણી જોવા મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Parliament Session Updates: 'स्पीकर विपक्ष का ही होना चाहिए, तभी तोड़फोड़ बंद होगी: Sanjay Singh
Parliament Session Updates: 'स्पीकर विपक्ष का ही होना चाहिए, तभी तोड़फोड़ बंद होगी: Sanjay Singh
કચ્છના વાગડમાં ચૂંટણી ટાણે જ ભાજપ કોંગ્રેસના નેતાઓની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ગઈકાલે અવિવારે રાત્રે વાગડના બન્ને પક્ષના અગ્રણી...
डेयरी में पहुंचा अजगर, दस फीट लंबा अजगर देख हडकंप मचा, किया रेस्क्यू
कोटा सरस डेयरी प्लांट में एक अजगर नजर आने के बाद हडकंप मच गया। अजगर देख मौके पर लोग ड़र गए।...
सेवानिवृत्त आई ए एस संभागीय पर्यवेक्षक नियुक्त
संभागीय पर्यवेक्षक नियुक्त सेवा निवृत्त आई ए एस
होम/ मध्यप्रदेश
*प्रमुख खबर
मध्यप्रदेश...
શ્રી રામ જન્મસ્થાન અયોધ્યા મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને જાહેર જનતા જોંગ સંદેશ...
શ્રી રામ જન્મસ્થાન અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા જાહેર જનતા જોંગ સંદેશ....
રાજ કાપડિયા...