ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવે છે. તો મા જગતજનનીનો આશીર્વાદ સમરૂપ ગણાતો મોહનથાળનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી અંબાજી મંદિરમાં મા નો આશીર્વાદ રૂપે ચાલતો મોહનથાળનો મહાપ્રસાદ અંબાજી મંદિરની ઓળખ છે. ભાવીભક્તો પણ મા અંબાના ધામે આવી આ પ્રસાદને લેતા હોય છે અને પરિવાર માટે પણ સાથે લઈ જાય છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં અંબાજી મંદિર આવતા યાત્રાળુઓમાં રોષની લાગણી જોવા મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rahul Singh's Multibagger Stock Picks: 10 के दमदार Trades में जानें आज कौन से Stocks भरेंगे दम?
Rahul Singh's Multibagger Stock Picks: 10 के दमदार Trades में जानें आज कौन से Stocks भरेंगे दम?
ખંભાત મોચીવાડ પાસે છેલ્લા અઠવાડિયાથી સીસીટીવી કેમેરા થાંભલો વાયરોના સહારે ઝોલા ખાય છે !
ખંભાતના મોચીવાડ વિસ્તારમાં જાહેર માર્ગને અડીને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા.ચાર જેટલા...
PM Modi News | 19 મી એ Rajkot માં PM નો રોડ શો થશે | Gujarati News | News18 Gujarati
PM Modi News | 19 મી એ Rajkot માં PM નો રોડ શો થશે | Gujarati News | News18 Gujarati
Virat Kohli च्या चाहत्याच्या डोक्यात बॅट घालून हत्या! Rohit Sharma च्या चाहत्याकडून हत्या
Virat Kohli च्या चाहत्याच्या डोक्यात बॅट घालून हत्या! Rohit Sharma च्या चाहत्याकडून हत्या
मारवाड़ी महिला भजन समिति मोरानहाट के सौजन्य से बाबा श्याम संग फूलों की होली का आयोजन
मारवाड़ी महिला भजन समिति, मोरानहाट के नेतृत्व में समिति सदस्या संतोष जुगल बेड़िया के निवास पर कल...