ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવે છે. તો મા જગતજનનીનો આશીર્વાદ સમરૂપ ગણાતો મોહનથાળનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી અંબાજી મંદિરમાં મા નો આશીર્વાદ રૂપે ચાલતો મોહનથાળનો મહાપ્રસાદ અંબાજી મંદિરની ઓળખ છે. ભાવીભક્તો પણ મા અંબાના ધામે આવી આ પ્રસાદને લેતા હોય છે અને પરિવાર માટે પણ સાથે લઈ જાય છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં અંબાજી મંદિર આવતા યાત્રાળુઓમાં રોષની લાગણી જોવા મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બાપોદ પોલીસ સ્ટેશન ની હદમાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર કે સોંલકી સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન
બાપોદ પોલીસ સ્ટેશન ની હદમાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર કે સોંલકી સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન
બાળકની લાશને નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવી
ભાસ્કરપરા છારદ વચ્ચે આગરવા ડેમ પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં 58 નંબર ગેટ પાસે કોઈ અજાણ્યા...
Realme ला रहा दो नए स्मार्टफोन, पानी-धूल से रहेंगे सेफ; प्रोसेसर भी मिलेगा पावरफुल
इस सीरीज में Realme 14 Pro और Realme 14 Pro Plus मॉडल शामिल हो सकते हैं। दोनों ही फोन...
રેલ રોકો આંદોલનના પડઘા 4 તાલુકામાં ગુંજયા || સબંધ ભારત ન્યૂઝ ||
રેલ રોકો આંદોલનના પડઘા 4 તાલુકામાં ગુંજયા || સબંધ ભારત ન્યૂઝ ||
અમીરગઢમાં પ્રાણીને બચાવવા જતાં 2 બાઇક સવાર થાંભલા સાથે અથડાતાં એક યુવકનું મોત : એક યુવક ગંભીર
બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ તાલુકાના ભાયલા સીમ નજીક બાઈક થાંભલા સાથે અથડાતા અકસ્માત સર્જાતાં 1...