ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવે છે. તો મા જગતજનનીનો આશીર્વાદ સમરૂપ ગણાતો મોહનથાળનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી અંબાજી મંદિરમાં મા નો આશીર્વાદ રૂપે ચાલતો મોહનથાળનો મહાપ્રસાદ અંબાજી મંદિરની ઓળખ છે. ભાવીભક્તો પણ મા અંબાના ધામે આવી આ પ્રસાદને લેતા હોય છે અને પરિવાર માટે પણ સાથે લઈ જાય છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં અંબાજી મંદિર આવતા યાત્રાળુઓમાં રોષની લાગણી જોવા મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  #girsomnath | ગૃહ મંત્રી અમિત શાહ ગીર સોમનાથની મુલાકાતે   | Divyang News 
 
                      #girsomnath | ગૃહ મંત્રી અમિત શાહ ગીર સોમનાથની મુલાકાતે | Divyang News
                  
   માન. પ્રધાનમંત્રી  અને મુખ્યમંત્રીના હસ્તે  ધરમપુર ખાતે રાજચંદ્ર હોસ્પીટલનું લોકાર્પણ 
 
                      માન. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના હસ્તે ધરમપુર ખાતે રાજચંદ્ર હોસ્પીટલનું લોકાર્પણ
                  
   
  
  
  
   
  