ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવે છે. તો મા જગતજનનીનો આશીર્વાદ સમરૂપ ગણાતો મોહનથાળનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી અંબાજી મંદિરમાં મા નો આશીર્વાદ રૂપે ચાલતો મોહનથાળનો મહાપ્રસાદ અંબાજી મંદિરની ઓળખ છે. ભાવીભક્તો પણ મા અંબાના ધામે આવી આ પ્રસાદને લેતા હોય છે અને પરિવાર માટે પણ સાથે લઈ જાય છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં અંબાજી મંદિર આવતા યાત્રાળુઓમાં રોષની લાગણી જોવા મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Karnataka: सिद्दरमैया शक्ति योजना की करेंगे शुरुआत, महिलाओं को फ्री टिकट देने के लिए बनेंगे बस कंडक्टर
कर्नाटक के मुख्यमंत्री सिद्दरमैया 11 जून को एक बस कंडक्टर की भूमिका निभाएंगे और शक्ति योजना की...
મલાણા ગ્રામ પંચાયત નો વહીવટ ડેપ્યુટી સરપચ અને તલાટી કરે છે તેવા આક્ષેપ મહિલા સરપચે કર્યા
મલાણા ગ્રામ પંચાયત નો વહીવટ ડેપ્યુટી સરપચ અને તલાટી કરે છે તેવા આક્ષેપ મહિલા સરપચે કર્યા
અમદાવાદ માં ધોધમાર વરસાદ.
:અમદાવાદમાં ધોધમાર વરસાદ
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વાતાવરણ બદલાયું છે. કેટલાક...
પરિણામો જાહેર થતાં કોંગ્રેસના ઉમેદવારો અને રાજેન્દ્રસિંહ રાઠવા એ શું કહ્યું જુઓ
પરિણામો જાહેર થતાં કોંગ્રેસના ઉમેદવારો અને રાજેન્દ્રસિંહ રાઠવા એ શું કહ્યું જુઓ
ছিপাঝাৰত হাজৰিকাপাৰা ৰাইজিং ক্লাৱৰ উদ্যোগত অগ্নিপথ আঁচনিত নিযুক্তিৰ প্ৰশিক্ষণ।
অগ্নিপথ আঁচনিৰ জৰিয়তে দেশমাতৃক সেৱা কৰাৰ উদ্দেশ্য আগত ৰাখি ছিপাঝাৰৰ হাজৰিকাপাৰাত নিতৌ অনুশীলনত...