જસદણના પાટીદાર ભવન ખાતે લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાયો જસદણમાં પાટીદાર ભવન ખાતે લેઉવા અને કડવા પાટીદારો એક મંચ ઉપર આવ્યા હતા..અહી એક લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાઇ ગયો હતો આ પ્રસંગે ખોડલધામ ના પ્રમુખ નરેશ પટેલ અને ઉમિયાધામન પ્રમુખ બાબુભાઇ પટેલ એક સાથે મંચ ઉપર હાજર રહ્યા હતા.. અને પાટીદાર એકતાની વાત કરી હતી.. તેવો ગુજરાતનાં તમામ પાટીદાર એક જ છે ની વાત કરી હતી..સાથે જસદણમાં એક શોભા યાત્રા નીકળી હતી અહી તેઓએ લેઉવા અને કડવા પાટીદાર એકતાના દર્શન કરાવ્યા હતા,, અને સાંજે 6 ; 30 વાગે લાપસી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે દિનેશ બાંભણીયા, હાર્દિક પટેલ, લાલજી પટેલ અલ્પેશ કથીરિયા સહિતના પાટીદાર આગેવાનો એકી સાથે હાજર રહ્યા હતા.. સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એક સાથે લાપસીનો પ્રસાદ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CAA Notification News: देशभर में CAA लागू होने के बाद क्या बोले Amit Shah? | Aaj Tak
CAA Notification News: देशभर में CAA लागू होने के बाद क्या बोले Amit Shah? | Aaj Tak
આરતી તથા પૂજા નું આયોજન કરતું બંસી ગ્રુપ સમસ્ત સલાયા ગ્રામ વાસીઓ લાભ લેતા નજરે પડયા
આરતી તથા પૂજા નું આયોજન કરતું બંસી ગ્રુપ સમસ્ત સલાયા ગ્રામ વાસીઓ લાભ લેતા નજરે પડયા
સ્વ: મિતેશભાઈ જવાનજી ભાદરીયા ની યાદ માં આલાપ Singer- Sukhdev yogiraj
સ્વ: મિતેશભાઈ જવાનજી ભાદરીયા ની યાદ માં આલાપ Singer- Sukhdev yogiraj
ડીસા મોદી સમાજ દ્વારા બહુચર માતાના મંદિર ખાતે રસ રોટલી પ્રસાદનું સુંદર આયોજન કરાર્યું.
ડીસા મોદી સમાજ દ્વારા બહુચર માતાના મંદિર ખાતે રસ રોટલી પ્રસાદનું સુંદર આયોજન કરાર્યું.