જૂનાગઢ જિલ્લા ના ભેસાણ ખાતે સિનિયર પત્રકાર અને ભેસાણ તાલુકા પત્રકાર એકતા પરિષદ ના ઉપ પ્રમુખ તરીકે રહેલા સ્વ દિલીપભાઈ ગઢવી નું થોડા દિવસો પહેલા એક ધાર્મિક કાર્યક્રમ માં પ્રવશન આપતી વેળાએ અચાનક હૃદયરોગ નો હુમલો આવતા સ્થળ પર જ નિધન થયું હતું જ્યારે આ સમાચાર વાયુ વેગે પ્રસરતા ભેસાણ તાલુકા અને જિલ્લા ના પત્રકાર પરિવાર માં શોક નું મોજું ફરી વળ્યું હતું .ત્યારે આજે જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને તાલુકા એકતા પત્રકાર પરિષદ દ્વારા સ્વ દિલીપભાઈ ગઢવી ના આત્મા ને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ વલ્લભભાઈ ,બે જિલ્લા ના કોડીનેટર વીનું ભાઈ ચંદારણા,જિલ્લા સંગઠન મંત્રી રેનીશભાઈ મહેતા સહિત જિલ્લા ના ઉપ પ્રમુખ કાસમભાઈ હોથી ,તાલુકા ના ઉપ પ્રમુખ ગોપાલભાઈ ભેસાણીયા,સાથે જેનીસ ભાયાણી,પંકજ વેગડા સહિત ના પત્રકાર મિત્રો અને ભેસાણ તાલુકા પોસ્ટ વિભાગ ના કર્મચારીઓ હાજર રહિયા હતા અને સ્વ દિલીપભાઈ ગઢવીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉમરગામ પંચાયત કચેરીએ ધારાસભ્ય રમણભાઈ પાટકર ના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
ઉમરગામ પંચાયત કચેરીએ ધારાસભ્ય રમણભાઈ પાટકર ના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
AKOLA ।.लक्षेश्वर संस्थान लाखपुरी येथे कावड यात्रेच्या उपयोजना संदर्भात पाहणी.....
AKOLA ।.लक्षेश्वर संस्थान लाखपुरी येथे कावड यात्रेच्या उपयोजना संदर्भात पाहणी.....
चांद की 7 तारीख को कोटा में निकला लगभग 250 वर्ष पुराना चाँदी का बूढ़ा ताजिया
आज चांद की 7 तारीख को
इमाम बाड़े चन्द्र घटा में चांदी का बूढा ताज़िया रखा गया। अकीदत ...
फारूक साहिब यह तो बताओ 1989 में किस मुख्यमंत्री के कार्यकाल में लाखो कश्मीरी पंडितो को अपनी मातृभूमि क्यों छोड़नी पड़ी थी : चुग
भारतीय जनता पार्टी के राष्ट्रीय महासचिव तरुण चुग ने जम्मू कश्मीर के पूर्व मुख्यमंत्री डॉ फारुख...
32 વર્ષ પછી પાકિસ્તાન જેલવાસ ભોગવી માદરે વતન ભારત પરત ફર્યા કુલદીપ સિંહ યાદવ
32 વર્ષ પછી પાકિસ્તાન જેલવાસ ભોગવી માદરે વતન ભારત પરત ફર્યા કુલદીપ સિંહ યાદવ