જૂનાગઢ જિલ્લા ના ભેસાણ ખાતે સિનિયર પત્રકાર અને ભેસાણ તાલુકા પત્રકાર એકતા પરિષદ ના ઉપ પ્રમુખ તરીકે રહેલા સ્વ દિલીપભાઈ ગઢવી નું થોડા દિવસો પહેલા એક ધાર્મિક કાર્યક્રમ માં પ્રવશન આપતી વેળાએ અચાનક હૃદયરોગ નો હુમલો આવતા સ્થળ પર જ નિધન થયું હતું જ્યારે આ સમાચાર વાયુ વેગે પ્રસરતા ભેસાણ તાલુકા અને જિલ્લા ના પત્રકાર પરિવાર માં શોક નું મોજું ફરી વળ્યું હતું .ત્યારે આજે જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને તાલુકા એકતા પત્રકાર પરિષદ દ્વારા સ્વ દિલીપભાઈ ગઢવી ના આત્મા ને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ વલ્લભભાઈ ,બે જિલ્લા ના કોડીનેટર વીનું ભાઈ ચંદારણા,જિલ્લા સંગઠન મંત્રી રેનીશભાઈ મહેતા સહિત જિલ્લા ના ઉપ પ્રમુખ કાસમભાઈ હોથી ,તાલુકા ના ઉપ પ્રમુખ ગોપાલભાઈ ભેસાણીયા,સાથે જેનીસ ભાયાણી,પંકજ વેગડા સહિત ના પત્રકાર મિત્રો અને ભેસાણ તાલુકા પોસ્ટ વિભાગ ના કર્મચારીઓ હાજર રહિયા હતા અને સ્વ દિલીપભાઈ ગઢવીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰহা সাৰ্বজনীন শ্ৰীশ্ৰী দূৰ্গা পূজা উৎসব উদযাপন সমিতিৰ দুৰ্গা পূজাৰ উদযাপনৰ প্ৰস্তুতি আৰম্ভ, সভা অনুষ্ঠিত।মুল সমিতি সহ পাঁচখন উপ সমিতি গঠন।১৪অক্টোবৰত মহালয়া। ২০অক্টোবৰৰ পৰা শ্ৰীশ্ৰী শাৰদীয় দুৰ্গা পূজা।
২০ অক্টোবৰ ৰ পৰা আৰম্ভ হব লগা পাঁচ দিনীয়া শাৰদীয় দুৰ্গোৎসব ক লৈ বৃহতৰ ৰহা, চাপৰমুখ ৰ...
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડિયા ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ..
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડિયા ને જી એક્સપ્રેસ ન્યૂઝ...
"પ્રકૃતિ એ જ પરમાત્મા" સૂત્ર ને સાર્થક કરતી જીવદયા ટ્રસ્ટ ગણેશગઢ ની ટીમ #જીવદયા ટ્રસ્ટ ગણેશગઢ
"પ્રકૃતિ એ જ પરમાત્મા" સૂત્ર ને સાર્થક કરતી જીવદયા ટ્રસ્ટ ગણેશગઢ ની ટીમ #જીવદયા ટ્રસ્ટ ગણેશગઢ
सांस्कृतिक कार्यक्रम | दिवस दूसरा | खान्देश कृषी महोत्सव २०२३
सांस्कृतिक कार्यक्रम | दिवस दूसरा | खान्देश कृषी महोत्सव २०२३
મહુવા માં ભવાની મંદિર બીચ અને બંદર બીચ ખાતે ગણપતિ બાપા નું વિસર્જન કરવામાં આવ્યું#azadmedialive#news#mahuva#gujartinews
મહુવા બીચ બંદર ગામે ગણપતિ બાપા નું વિસર્જન કરવામાં આવ્યું#azadmedialive#news#mahuva#gujartinews